સુરેન્દ્રનગર જિલ્લાના લખતર કેરાડી તલાવડી પાસે રેલવેનું અંડર બ્રિજ આવેલું છે.જ્યાંથી સુરેન્દ્રનગર તરફ આવી રહેલા જમ્મુ તાવી હાપા ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે લખતરના એક યુવાને પોતાનું બાઈક રેલવે ટ્રેક ઉપર અટકાવી અને ટ્રેન નીચે આત્મહત્યા કરી હતી ત્યારે રેલ્વે ડ્રાઇવર અને ગાડ દ્વારા તેના મૃતદેને સુરેન્દ્રનગર ખાતે લાવવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે ત્યારે તેનું શંકાસ્પદ મોત હોવાનું હાલમાં ચર્ચામાં ચાલુ છે ત્યારે તેને પીએમ માટે રાજકોટ લઈ ગયા હોવાનું પણ હાલમાં જાણવા મળી રહ્યું છે ત્યારે આ યુવાન વિશાલ રમેશભાઈ નામનો યુવાન હોવાનું બહાર આવ્યું છે ત્યારે હાલમાં રેલવે પોલીસે આગેની ફરિયાદ નોંધ અને આગળની વધુ તપાસ હાથ ધરી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Ajit Pawar : आम्ही पुन्हा कधी येऊ ते तुम्हाला कळणारपण नाही, ‘त्या’ अधिकाऱ्यांना इशारा | Satara News
Ajit Pawar : आम्ही पुन्हा कधी येऊ ते तुम्हाला कळणारपण नाही, ‘त्या’ अधिकाऱ्यांना इशारा...
Uttarakhand के Haridwar में बस पलटने से डेढ़ साल के बच्चे समेत दो की मौत, 40 लोग घायल। Breaking News
Haridwar Bus Accident: उत्तराखंड के हरिद्वार से बुधवार सुबह एक दर्दनाक घटना सामने आई जहां रोडवेज...
Honda Activa Electric स्कूटर दिसंबर तक हो सकता है पेश, अगले साल से शुरू हो सकती हैं डिलीवरी
जापानी दो पहिया वाहन निर्माता होंडा की ओर से पहले इलेक्ट्रिक स्कूटर को जल्द पेश किया जा...
કાલોલ પોલીસ મથકે લોક દરબાર નુ આયોજન કરાયુ.
ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન અને સૂચના મુજબ ગરીબ અને મધ્યમ વર્ગના જરૂરીયાતમંત લોકોને...
‘2022 का वीडियो….’ UP के बाराबंकी से BJP सांसद Upendra Singh Rawat Viral Videos पर क्या बोले?
‘2022 का वीडियो….’ UP के बाराबंकी से BJP सांसद Upendra Singh Rawat Viral...