સુરેન્દ્રનગર જિલ્લાના લખતર કેરાડી તલાવડી પાસે રેલવેનું અંડર બ્રિજ આવેલું છે.જ્યાંથી સુરેન્દ્રનગર તરફ આવી રહેલા જમ્મુ તાવી હાપા ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે લખતરના એક યુવાને પોતાનું બાઈક રેલવે ટ્રેક ઉપર અટકાવી અને ટ્રેન નીચે આત્મહત્યા કરી હતી ત્યારે રેલ્વે ડ્રાઇવર અને ગાડ દ્વારા તેના મૃતદેને સુરેન્દ્રનગર ખાતે લાવવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે ત્યારે તેનું શંકાસ્પદ મોત હોવાનું હાલમાં ચર્ચામાં ચાલુ છે ત્યારે તેને પીએમ માટે રાજકોટ લઈ ગયા હોવાનું પણ હાલમાં જાણવા મળી રહ્યું છે ત્યારે આ યુવાન વિશાલ રમેશભાઈ નામનો યુવાન હોવાનું બહાર આવ્યું છે ત્યારે હાલમાં રેલવે પોલીસે આગેની ફરિયાદ નોંધ અને આગળની વધુ તપાસ હાથ ધરી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Mumbai Shirdi Vande Bharat: मुंबई टु शिरडी-सोलापुर, नई वंदे भारत ट्रेन का किराया, स्टॉपेज हर बात जानिए
प्रधानमंत्री नरेंद्र मोदी के शुक्रवार के मुंबई दौरे के मद्देनजर मुंबई पुलिस ने व्यापक सुरक्षा...
BMW R 1300 GS भारतीय बाजार में लॉन्च, जानिए 20.95 लाख रुपये की एक्स शोरूम कीमत में क्या मिलेगा
2024 BMW R 1300 GS का वजन 237 किलोग्राम है क्योंकि यह R 1250 GS की तुलना में 12 किलोग्राम हल्का...
આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ કેમ આપ્યુ રાજીનામુ...
આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ કેમ આપ્યુ રાજીનામુ...
Breaking News: SP प्रवक्ता Anurag Bhadauria ने Nitish Kumar पर दिया बड़ा बयान | Bihar Politics
Breaking News: SP प्रवक्ता Anurag Bhadauria ने Nitish Kumar पर दिया बड़ा बयान | Bihar Politics
ડીસાના હવાઈ પિલર ખાતે આવેલ નાનાજી દેશમુખ ગાર્ડનને ખુલ્લુ મુકવામાં આવ્યું / સબંધ ભારત ન્યુઝ
ડીસાના હવાઈ પિલર ખાતે આવેલ નાનાજી દેશમુખ ગાર્ડનને ખુલ્લુ મુકવામાં આવ્યું / સબંધ ભારત ન્યુઝ