સુરેન્દ્રનગર જિલ્લાના લખતર કેરાડી તલાવડી પાસે રેલવેનું અંડર બ્રિજ આવેલું છે.જ્યાંથી સુરેન્દ્રનગર તરફ આવી રહેલા જમ્મુ તાવી હાપા ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે લખતરના એક યુવાને પોતાનું બાઈક રેલવે ટ્રેક ઉપર અટકાવી અને ટ્રેન નીચે આત્મહત્યા કરી હતી ત્યારે રેલ્વે ડ્રાઇવર અને ગાડ દ્વારા તેના મૃતદેને સુરેન્દ્રનગર ખાતે લાવવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે ત્યારે તેનું શંકાસ્પદ મોત હોવાનું હાલમાં ચર્ચામાં ચાલુ છે ત્યારે તેને પીએમ માટે રાજકોટ લઈ ગયા હોવાનું પણ હાલમાં જાણવા મળી રહ્યું છે ત્યારે આ યુવાન વિશાલ રમેશભાઈ નામનો યુવાન હોવાનું બહાર આવ્યું છે ત્યારે હાલમાં રેલવે પોલીસે આગેની ફરિયાદ નોંધ અને આગળની વધુ તપાસ હાથ ધરી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
हजरत अबुबक्कर सिद्दीक उर्दू विद्यालय यांच्या वतीने जश्न-ऐ-ईदमिलादुन्नबी कार्यक्रम आयोजित*
📰जनता न्यूज चॅनल साठी प्रतिनिधी माबुद खान✍️
आज दिनांक 08/10/2022 शनिवार रोजी हजरत...
WhatsApp पर चैटिंग के लिए नंबर शेयर करने की नहीं जरूरत, कॉन्टैक्ट को ऐसे भेज सकते हैं अपनी डिटेल्स
WhatsApp QR code अगर आप भी वॉट्सऐप का इस्तेमाल करते हैं तो ये जानकारी आपके काम की साबित होने वाली...
Rajasthan Election 2023: कांग्रेस-अनादि फैक्टर, से BJP को होगा नुकसान ? | CP Joshi | Ashok Gehlot
Rajasthan Election 2023: कांग्रेस-अनादि फैक्टर, से BJP को होगा नुकसान ? | CP Joshi | Ashok Gehlot
Rajasthan Election 2023 : CM Ashok Gehlot का आज तीन जिलों का दौरा | CP Joshi | Congress | BJP
Rajasthan Election 2023 : CM Ashok Gehlot का आज तीन जिलों का दौरा | CP Joshi | Congress | BJP
તળાજાના ફુલસર ગામના આગેવાનો તેમજ તાલુકા પંચાયત સદસ્ય દ્વારા આવેદન અપાયું શા માટે?જુઓ
તળાજાના ફુલસર ગામના આગેવાનો તેમજ તાલુકા પંચાયત સદસ્ય દ્વારા આવેદન અપાયું શા માટે?જુઓ