સુરેન્દ્રનગર જિલ્લાના લખતર કેરાડી તલાવડી પાસે રેલવેનું અંડર બ્રિજ આવેલું છે.જ્યાંથી સુરેન્દ્રનગર તરફ આવી રહેલા જમ્મુ તાવી હાપા ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે લખતરના એક યુવાને પોતાનું બાઈક રેલવે ટ્રેક ઉપર અટકાવી અને ટ્રેન નીચે આત્મહત્યા કરી હતી ત્યારે રેલ્વે ડ્રાઇવર અને ગાડ દ્વારા તેના મૃતદેને સુરેન્દ્રનગર ખાતે લાવવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે ત્યારે તેનું શંકાસ્પદ મોત હોવાનું હાલમાં ચર્ચામાં ચાલુ છે ત્યારે તેને પીએમ માટે રાજકોટ લઈ ગયા હોવાનું પણ હાલમાં જાણવા મળી રહ્યું છે ત્યારે આ યુવાન વિશાલ રમેશભાઈ નામનો યુવાન હોવાનું બહાર આવ્યું છે ત્યારે હાલમાં રેલવે પોલીસે આગેની ફરિયાદ નોંધ અને આગળની વધુ તપાસ હાથ ધરી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
डाकोर मुस्लिम समाज के 14वें समूह शादी कार्यक्रम में ,यात्राधाम डाकोर में जश्न का माहौल।
डाकोर मुस्लिम समाज के 14वें समूह शादी कार्यक्रम में ,यात्राधाम डाकोर में जश्न का माहौल।
ફતેપુરા નગરના અગ્રણી અને ભાજપા દાહોદ જિલ્લાના વ્યવસાયિક સેલ ના સહસંયોજક પંકજભાઈ પંચાલની ગણેશ વિસર્જન નિમિત્તે અપીલ.
ફતેપુરા નગરના અગ્રણી અને ભાજપા દાહોદ જિલ્લાના વ્યવસાયિક સેલના સહસંયોજક પંકજભાઈ પંચાલની...
इटावा में छात्रों का टूटा अनशन , मांगो के समाधान का दिया आश्वासन, तीन दिन से अनिश्चितकालीन अनशन पर थे छात्र
विभिन्न मांगो को लेकर अनिश्चितकालीन अनशन पर बैठे छात्रों का आंदोलन समाप्त इटावा राजकीय...
राजा हरिश्चंद्र पिंपरी येथे किसान सभेची स्थापना
किसान सभा, शेतकऱ्यांचे प्रश्न घेऊन गल्ली पासून ते दिल्ली पर्यंत ते सोडविण्याकरिता मोर्चे, आंदोलन,...