સુરેન્દ્રનગર જિલ્લાના લખતર કેરાડી તલાવડી પાસે રેલવેનું અંડર બ્રિજ આવેલું છે.જ્યાંથી સુરેન્દ્રનગર તરફ આવી રહેલા જમ્મુ તાવી હાપા ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે લખતરના એક યુવાને પોતાનું બાઈક રેલવે ટ્રેક ઉપર અટકાવી અને ટ્રેન નીચે આત્મહત્યા કરી હતી ત્યારે રેલ્વે ડ્રાઇવર અને ગાડ દ્વારા તેના મૃતદેને સુરેન્દ્રનગર ખાતે લાવવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે ત્યારે તેનું શંકાસ્પદ મોત હોવાનું હાલમાં ચર્ચામાં ચાલુ છે ત્યારે તેને પીએમ માટે રાજકોટ લઈ ગયા હોવાનું પણ હાલમાં જાણવા મળી રહ્યું છે ત્યારે આ યુવાન વિશાલ રમેશભાઈ નામનો યુવાન હોવાનું બહાર આવ્યું છે ત્યારે હાલમાં રેલવે પોલીસે આગેની ફરિયાદ નોંધ અને આગળની વધુ તપાસ હાથ ધરી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Chinese Hackers: अमेरिका की चीनी हैकर्स के खिलाफ बड़ी कार्रवाई, जासूसी करने वालों को ठहराया दोषी; 7 पर रखा 10 मिलियन डॉलर का इनाम
बाइडन प्रशासन ने सोमवार को चीनी हैकर्स पर कार्रवाई की है। अमेरिकी कंपनियों और सरकारी अधिकारियों...
११ वर्षीय मुलीवर बलात्कार दिंद्रुड पोलिसात गुन्हा दाखल
बीड (प्रतिनिधी) शाळेतून घरी आलेल्या एका ११ वर्षीय मुलीवर गावातीलच एका नराधमाने बलात्कार केल्याची...
તળાજાના આ પરિવારે કર્યું આંખોનું દાન
તળાજાના આ પરિવારે કર્યું આંખોનું દાન
Jagdeep Dhankar के अपमान को लेकर विपक्ष पर बरसी BJP, Congress के खिलाफ की नारेबाजी | Aaj Tak
Jagdeep Dhankar के अपमान को लेकर विपक्ष पर बरसी BJP, Congress के खिलाफ की नारेबाजी | Aaj Tak
Breaking News: Mumbai में खुफिया एजेंसियों ने दिया आतंकी हमले का अलर्ट, बढ़ाई गई सुरक्षा व्यवस्था
Breaking News: Mumbai में खुफिया एजेंसियों ने दिया आतंकी हमले का अलर्ट, बढ़ाई गई सुरक्षा व्यवस्था