સુરેન્દ્રનગર જિલ્લાના લખતર કેરાડી તલાવડી પાસે રેલવેનું અંડર બ્રિજ આવેલું છે.જ્યાંથી સુરેન્દ્રનગર તરફ આવી રહેલા જમ્મુ તાવી હાપા ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે લખતરના એક યુવાને પોતાનું બાઈક રેલવે ટ્રેક ઉપર અટકાવી અને ટ્રેન નીચે આત્મહત્યા કરી હતી ત્યારે રેલ્વે ડ્રાઇવર અને ગાડ દ્વારા તેના મૃતદેને સુરેન્દ્રનગર ખાતે લાવવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે ત્યારે તેનું શંકાસ્પદ મોત હોવાનું હાલમાં ચર્ચામાં ચાલુ છે ત્યારે તેને પીએમ માટે રાજકોટ લઈ ગયા હોવાનું પણ હાલમાં જાણવા મળી રહ્યું છે ત્યારે આ યુવાન વિશાલ રમેશભાઈ નામનો યુવાન હોવાનું બહાર આવ્યું છે ત્યારે હાલમાં રેલવે પોલીસે આગેની ફરિયાદ નોંધ અને આગળની વધુ તપાસ હાથ ધરી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कांग्रेस प्रत्याक्षी ने भरा उपचुनाव नामांकन.
उनियारा. देवली उनियारा विधानसभा क्षेत्र से कांग्रेस के उम्मीदवार के.सी मीना ने पार्टी सांसद हरीश...
Top 10 places to visit in Meghalaya
Top 10 places in Meghalaya Best places to visit! Shillong Chronicles
આટકોટના વીરનગર ગામે વાડી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ લોકોની ધરપકડ કરી 1લાખ નો મુદ્દામાલ જપ્ત
જસદણના વીરનગર ગામે વાડી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે પોલીસને...
મહુધા તાલુકાના આ ગામ માં ભયાનક વીજળી પડી .ગાય નું મૃત્યુ
મહુધા તાલુકાના માહિસા તાબે આવેલા કાકલિયા ગામે ગઈ સાંજે 4 વાગ્યા ની આસપાસ માહોલ માં અચાનક પલટો...