સુરેન્દ્રનગર જિલ્લાના લખતર કેરાડી તલાવડી પાસે રેલવેનું અંડર બ્રિજ આવેલું છે.જ્યાંથી સુરેન્દ્રનગર તરફ આવી રહેલા જમ્મુ તાવી હાપા ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે લખતરના એક યુવાને પોતાનું બાઈક રેલવે ટ્રેક ઉપર અટકાવી અને ટ્રેન નીચે આત્મહત્યા કરી હતી ત્યારે રેલ્વે ડ્રાઇવર અને ગાડ દ્વારા તેના મૃતદેને સુરેન્દ્રનગર ખાતે લાવવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે ત્યારે તેનું શંકાસ્પદ મોત હોવાનું હાલમાં ચર્ચામાં ચાલુ છે ત્યારે તેને પીએમ માટે રાજકોટ લઈ ગયા હોવાનું પણ હાલમાં જાણવા મળી રહ્યું છે ત્યારે આ યુવાન વિશાલ રમેશભાઈ નામનો યુવાન હોવાનું બહાર આવ્યું છે ત્યારે હાલમાં રેલવે પોલીસે આગેની ફરિયાદ નોંધ અને આગળની વધુ તપાસ હાથ ધરી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जिल्हा सहकारी बँकेच्या गटसचिवाची गळफास लावून आत्महत्या
मालेगाव शहरातील जोगदंड कॉम्प्लेक्समध्ये असलेल्या जिल्हा सहकारी बँकेच्या गटसचिव कार्यालयात आज...
દેવભૂમી દ્વારકામાં સીમકાર્ડ લે-વેચ કરવા બાબતે જાહેરનામું પ્રસિધ્ધ કરતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી
દેવભૂમી દ્વારકામાં સીમકાર્ડ લે-વેચ કરવા બાબતે જાહેરનામું પ્રસિધ્ધ કરતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી
चराईदेव जिला के सापेखाटी में रास उत्सव पालन
चराईदेव जिला के अन्तर्गत सापेखाटी घोराजान में श्री श्री कृष्ण रास उत्सव का पालन किया गया।उक्त...
ગેની બેન ઠાકોર ને ગામે ગામ મળતું જન સમર્થન..BANAS LIVE NEWS
ગેની બેન ઠાકોર ને ગામે ગામ મળતું જન સમર્થન..BANAS LIVE NEWS
Anti-Acne Diet Guide: एक के बाद एक Acne देते रहते हैं दस्तक, छुटकारा पाने के लिए खाने-पीने में बरतें कुछ सावधानियां
त्वचा की समस्याओं, विशेषकर मुंहासों से, कई लोग परेशान रहते हैं। एक्ने की समस्या वैसे तो ज्यादातर...