સુરેન્દ્રનગર જિલ્લાના લખતર કેરાડી તલાવડી પાસે રેલવેનું અંડર બ્રિજ આવેલું છે.જ્યાંથી સુરેન્દ્રનગર તરફ આવી રહેલા જમ્મુ તાવી હાપા ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે લખતરના એક યુવાને પોતાનું બાઈક રેલવે ટ્રેક ઉપર અટકાવી અને ટ્રેન નીચે આત્મહત્યા કરી હતી ત્યારે રેલ્વે ડ્રાઇવર અને ગાડ દ્વારા તેના મૃતદેને સુરેન્દ્રનગર ખાતે લાવવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે ત્યારે તેનું શંકાસ્પદ મોત હોવાનું હાલમાં ચર્ચામાં ચાલુ છે ત્યારે તેને પીએમ માટે રાજકોટ લઈ ગયા હોવાનું પણ હાલમાં જાણવા મળી રહ્યું છે ત્યારે આ યુવાન વિશાલ રમેશભાઈ નામનો યુવાન હોવાનું બહાર આવ્યું છે ત્યારે હાલમાં રેલવે પોલીસે આગેની ફરિયાદ નોંધ અને આગળની વધુ તપાસ હાથ ધરી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
টংলা কলেজৰ প্ৰবক্তা নেশ্যনেল ৰেফাৰি সোমেশ্বৰ বড়ো ৰেফাৰিৰ পৰা অব্যাহতি ললে।
টংলা কলেজৰ প্ৰবক্তা নেশ্যনেল ৰেফাৰি সোমেশ্বৰ বড়ো ৰেফাৰিৰ পৰা অব্যাহতি ললে।
હિંમતનગર : તમે કેમેરાની નઝર હેઠળ છો, વાહન ચાલકો ને 73,21,200/₹ નો દંડ ફટકરાયો.
હિંમતનગર માં આરટીઓ ચાર રસ્તા થી સહકારી ચાર રસ્તા, મોતીપુરા, તુલસી કોમ્પ્લેક્સ, ગોકુલનગર રેલવે...
સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 32 કિલોમીટરનો મેગા રોડ-શો યોજાયો
સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 32 કિલોમીટરનો મેગા રોડ-શો યોજાયો છે. જેના કારણે સુરત મોદીમય...
Breaking News | लवासा प्रकरणी शरद पवार,सुप्रिया सुळेंना नोटीस !;पाहा व्हिडीओ
Breaking News | लवासा प्रकरणी शरद पवार,सुप्रिया सुळेंना नोटीस !;पाहा व्हिडीओ
Lok Sabha Election 2024: Odisha के Puri में PM Modi का रोड शो, Sambit Patra के लिए किया प्रचार
Lok Sabha Election 2024: Odisha के Puri में PM Modi का रोड शो, Sambit Patra के लिए किया प्रचार