સુરેન્દ્રનગર જિલ્લાના લખતર કેરાડી તલાવડી પાસે રેલવેનું અંડર બ્રિજ આવેલું છે.જ્યાંથી સુરેન્દ્રનગર તરફ આવી રહેલા જમ્મુ તાવી હાપા ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે લખતરના એક યુવાને પોતાનું બાઈક રેલવે ટ્રેક ઉપર અટકાવી અને ટ્રેન નીચે આત્મહત્યા કરી હતી ત્યારે રેલ્વે ડ્રાઇવર અને ગાડ દ્વારા તેના મૃતદેને સુરેન્દ્રનગર ખાતે લાવવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે ત્યારે તેનું શંકાસ્પદ મોત હોવાનું હાલમાં ચર્ચામાં ચાલુ છે ત્યારે તેને પીએમ માટે રાજકોટ લઈ ગયા હોવાનું પણ હાલમાં જાણવા મળી રહ્યું છે ત્યારે આ યુવાન વિશાલ રમેશભાઈ નામનો યુવાન હોવાનું બહાર આવ્યું છે ત્યારે હાલમાં રેલવે પોલીસે આગેની ફરિયાદ નોંધ અને આગળની વધુ તપાસ હાથ ધરી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખેડા જિલ્લા માતર તાલુકાના ઉઢેલા ખાતે નવરાત્રી દરમિયાન બનેલી ઘટનાને લઈ આવેદન 2022 | Spark Today News
ખેડા જિલ્લા માતર તાલુકાના ઉઢેલા ખાતે નવરાત્રી દરમિયાન બનેલી ઘટનાને લઈ આવેદન 2022 | Spark Today News
बीडच्या शिवसैनिकांची निष्ठा यात्रा मुंबई पोहोचली@india report
बीडच्या शिवसैनिकांची निष्ठा यात्रा मुंबई पोहोचली@india report
64MP कैमरा और 5000mAh बैटरी वाले HMD के दो नए फोन भारत में हुए लॉन्च , कमाल के हैं सभी फीचर्स
HMD ने भारतीय मार्केट में अपने दो नए बजट फोन लॉन्च कर दिए हैं। इसमें HMD Crest और Crest Max 5G...
पालोद येथिल खेळणा मध्यम प्रकल्प ७० टक्के भरला सिल्लोड शहराच्या पाणी प्रश्न मिटला
पालोदचा खेळणा मध्यम प्रकल्प ७० टक्के भरला सिल्लोडचा पाणीप्रश्न मिटला सिल्लोड | दोन दिवस...