સુરેન્દ્રનગર જિલ્લાના લખતર કેરાડી તલાવડી પાસે રેલવેનું અંડર બ્રિજ આવેલું છે.જ્યાંથી સુરેન્દ્રનગર તરફ આવી રહેલા જમ્મુ તાવી હાપા ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે લખતરના એક યુવાને પોતાનું બાઈક રેલવે ટ્રેક ઉપર અટકાવી અને ટ્રેન નીચે આત્મહત્યા કરી હતી ત્યારે રેલ્વે ડ્રાઇવર અને ગાડ દ્વારા તેના મૃતદેને સુરેન્દ્રનગર ખાતે લાવવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે ત્યારે તેનું શંકાસ્પદ મોત હોવાનું હાલમાં ચર્ચામાં ચાલુ છે ત્યારે તેને પીએમ માટે રાજકોટ લઈ ગયા હોવાનું પણ હાલમાં જાણવા મળી રહ્યું છે ત્યારે આ યુવાન વિશાલ રમેશભાઈ નામનો યુવાન હોવાનું બહાર આવ્યું છે ત્યારે હાલમાં રેલવે પોલીસે આગેની ફરિયાદ નોંધ અને આગળની વધુ તપાસ હાથ ધરી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
KHUMTAI 11-09-2022Slug : KHUMTAI KARAM PUJA Anchor : চাহ অধ্যুষিত অঞ্চলত বৰ্তমানো ম্লান পৰা নাই কৰম
KHUMTAI
11-09-2022
Slug : KHUMTAI KARAM PUJA
Anchor : চাহ অধ্যুষিত...
આણંદ શ્રી કમલમ્ ખાતે જીલ્લા ભાજપા કારોબારી બેઠક યોજાઇ
આણંદ જીલ્લા ભાજપા કાર્યાલય “શ્રી કમલમ”ખાતે જીલ્લા કારોબારી બેઠકનુ આયોજન કરવામાં...
कांग्रेस विधायक ने विधानसभा में CM भजनलाल और दीया कुमारी को किया सैल्यूट, कहा- 'मुझे कोई शर्म नहीं'
राजस्थान विधानसभा में इन दिनों अजब-गजब नजारे देखने को मिल रहे हैं. एक तरफ सरकार है तो दूसरी तरफ...
iPhone 15 Pro के घटे दाम, नए आईफोन आने से पहले कम कीमत में खरीदने का अच्छा मौका
अमेजन पर एपल iPhone 15 प्रो को ऑफर्स के साथ खरीदा जा सकता है। नए आईफोन आने से पहले ग्राहकों के...
वर्षा योग की आमंत्रित पत्रिका का किया विमोचन
दिगम्बर जैन अग्रवाल मन्दिर में आचार्य शान्ति सागर महाराज पद प्रतिष्ठापना महोत्सव समिति पारसोला के...