સુરેન્દ્રનગર જિલ્લાના લખતર કેરાડી તલાવડી પાસે રેલવેનું અંડર બ્રિજ આવેલું છે.જ્યાંથી સુરેન્દ્રનગર તરફ આવી રહેલા જમ્મુ તાવી હાપા ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે લખતરના એક યુવાને પોતાનું બાઈક રેલવે ટ્રેક ઉપર અટકાવી અને ટ્રેન નીચે આત્મહત્યા કરી હતી ત્યારે રેલ્વે ડ્રાઇવર અને ગાડ દ્વારા તેના મૃતદેને સુરેન્દ્રનગર ખાતે લાવવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે ત્યારે તેનું શંકાસ્પદ મોત હોવાનું હાલમાં ચર્ચામાં ચાલુ છે ત્યારે તેને પીએમ માટે રાજકોટ લઈ ગયા હોવાનું પણ હાલમાં જાણવા મળી રહ્યું છે ત્યારે આ યુવાન વિશાલ રમેશભાઈ નામનો યુવાન હોવાનું બહાર આવ્યું છે ત્યારે હાલમાં રેલવે પોલીસે આગેની ફરિયાદ નોંધ અને આગળની વધુ તપાસ હાથ ધરી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પંજાબના સી.એમ સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કરવાની પણ તસ્દી લીધી ન હતી
આજરોજ ઝાલોદ ખાતે આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ચૂંટણી પ્રચાર માટે રોડ શો કરવા...
6 अभियुक्तों को गिरफ्तार डकैती का योजना बना रहे थे।
जनपद जौनपुर के तहसील केराकत अंतर्गत थाना चंदवक में,6अभियुक्तों को गिरफ्तार डकैती का योजना बना...
Lok Sabha Election Result 2024: एक ही फ्लाइट से Delhi आ रहे हैं Nitish-Tejashwi | Breaking News
Lok Sabha Election Result 2024: एक ही फ्लाइट से Delhi आ रहे हैं Nitish-Tejashwi | Breaking News
પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા સાત મહિનાથી નાસતા ફરતા ખેરાગામના આરોપી લાલજી ગુજરીયા ને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ
અમરેલી જિલ્લાના પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા સાત મહિનાથી નાસતા ફરતા...
જામનગર આમ આદમી પાર્ટી દ્વારા આજ રોજ બુથ સમિતિ નું આયોજન કરાયું
જામનગર આમ આદમી પાર્ટી દ્વારા આજ રોજ બુથ સમિતિ નું આયોજન કરાયું