સુરેન્દ્રનગર જિલ્લાના લખતર કેરાડી તલાવડી પાસે રેલવેનું અંડર બ્રિજ આવેલું છે.જ્યાંથી સુરેન્દ્રનગર તરફ આવી રહેલા જમ્મુ તાવી હાપા ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે લખતરના એક યુવાને પોતાનું બાઈક રેલવે ટ્રેક ઉપર અટકાવી અને ટ્રેન નીચે આત્મહત્યા કરી હતી ત્યારે રેલ્વે ડ્રાઇવર અને ગાડ દ્વારા તેના મૃતદેને સુરેન્દ્રનગર ખાતે લાવવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે ત્યારે તેનું શંકાસ્પદ મોત હોવાનું હાલમાં ચર્ચામાં ચાલુ છે ત્યારે તેને પીએમ માટે રાજકોટ લઈ ગયા હોવાનું પણ હાલમાં જાણવા મળી રહ્યું છે ત્યારે આ યુવાન વિશાલ રમેશભાઈ નામનો યુવાન હોવાનું બહાર આવ્યું છે ત્યારે હાલમાં રેલવે પોલીસે આગેની ફરિયાદ નોંધ અને આગળની વધુ તપાસ હાથ ધરી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઊનાના ખત્રીવાડા ગામની સીમમાં 2 દીપડા વચ્ચે ઇનફાઈટમાં એકનું મોત
જશાધાર રેન્જનો સ્ટાફ સ્થળ ઉપર પહોંચ્યો તપાસ શરૂ કરાઇ
ઊના ના ખત્રીવાડા ગામની સીમમાં 2 દીપડા વચ્ચે ઇનફાઈટ થતા એક દીપડાનું મોત નીપજ્યું હતું અને વનવિભાગે...
सस्ते हो सकते हैं टू-व्हीलर, FADA ने रखी एंट्री-लेवल दोपहिया वाहनों पर GST दर घटाकर 18% करने की मांग
फेडरेशन ऑफ ऑटोमोबाइल डीलर्स एसोसिएशन (FADA) ने आज सरकार से एंट्री-लेवल दोपहिया वाहनों पर गुड्स...
Panama Canal : वैश्विक अर्थव्यवस्था की रीढ़ में से एक पनामा नहर का पानी सूखने वाला है? (BBC Hindi)
Panama Canal : वैश्विक अर्थव्यवस्था की रीढ़ में से एक पनामा नहर का पानी सूखने वाला है? (BBC Hindi)
रामगंज बालाजी स्थित परिसर में अखिल भारतीय धाकड़ युवा संघ की बैठक हुई आयोजित
बूंदी । रामगंज बालाजी मंदिर परिसर में अखिल भारतीय धाकड़ यूवा संघ और धाकड़ छात्र परिषद् की बैठक का...