તારીખ 27/06/2023 ના રોજ રાજકોટ જિલ્લા ના જસદણ તાલુકાના શિવરાજપુર ગામ પાસે 45 વર્ષ ની ઉંમર ના વહિદાબેન કાશમભાઈ શેખ વાહન અકસ્માત થી ઘાયલ હાલત માં મળી આવ્યા હતા જે ની જાણ થતાં રાજકોટ જિલ્લાની જસદણ ૧૦૮ ટીમ રવાના થઈ, સ્થળ પર પહોંચતા ૧ વ્યકિત ને ઈજા પહોંચી હતી દર્દી ને તપાસતા એક દર્દી ને માથા ના ભાગ પર ઈજા પહોંચી હતી. દર્દીને પ્રાથમિક સારવાર આપી જસદણ સરકારી હોસ્પિટલ ખસેડવા માં આવ્યા હતા ઓળખ માટે તપાસ કરતાં તેમની પાસે થી અંદાજિત રૂ. 32000/- જેટલી રોકડ રકમ તથા એક મોબાઈલ અંદાજિત રૂ 13000/- મળી કુલ અંદાજિત રૂ. 45000/- તથા અન્ય અગત્યના ડોક્યુમેન્ટ્સ મળી આવેલ હતી. જે તેમના સગા કાસમભાઈ નો સંપર્ક કરી તેમને પરત આપી જસદણ 108 લોકેશનની ટીમ ઈ એમ ટી રાહુલભાઇ કુબાવત અને પાઇલોટ પંકજભાઈ પરમાર એ સહી સલામત પરત કરી એક પ્રમાણિકતા નું ઉદાહરણ પૂરું પાડ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
महाराष्ट्र चुनाव : BJP ने नवाब मलिक को लड़ाने से रोका, अजित पवार बोले- 4 नवंबर तक सब साफ हो जाएगा
आगामी विधानसभा चुनाव के मद्देनजर, महाराष्ट्र के उपमुख्यमंत्री अजित पवार शुक्रवार को चुनाव प्रचार...
ડીસાના આસેડા નજીકથી યુવકને રૂ. 12.58 લાખ રૂપિયા ભરેલો થેલો મળી આવ્યો : મૂળ માલિકને પરત કરી માનવતાનું ઉદાહરણ પૂરૂ પાડ્યું
બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર સામાન્ય વ્યક્તિએ પ્રમાણિકતાના દર્શન કરાવે છે જેમાં ડીસા તાલુકાના...
ছয় জনগোষ্ঠীক জনজাতি কৰণ প্ৰতাৰণাৰ কৰাত আটাছুৰ প্ৰতিমূৰ্তি দাহ
মৰাণত সদৌ তাই আহোম ছাত্ৰ সন্থাই জনজাতি কৰণৰ দাবীত আৰু কেন্দ্ৰীয় চৰকাৰে অসমৰ ছয় গোষ্ঠীক...
PORBANDAR પોરબંદરમાં શ્રીનાથજીના જુના મંદિરે અન્નકૂટ દર્શન યોજાયા 01 11 2022
PORBANDAR પોરબંદરમાં શ્રીનાથજીના જુના મંદિરે અન્નકૂટ દર્શન યોજાયા 01 11 2022
ઝેરી દારૂના કારણે 57 લોકોના મોત, 40 રૂપિયાની ‘પોટલી’ના ચક્કરમાં ગુમાવ્યા જીવ!
ગુજરાતના બોટાદ જિલ્લામાં કથિત રીતે નકલી દારૂ પીવાથી મૃત્યુઆંક વધીને 57 થયો છે. જણાવી દઈએ કે આ...