વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં વરોલી તલાટ ગામના ભવાનપાડા ફળિયામાં આઝાદીના 75 વર્ષ થયાં છતાં આ ફળિયામાં વિકાસ યાત્રા પોહચી નથી આ ફળિયાના લોકો પ્રાથમિક સુધાથી પણ વંચિત રહયા છે ફળિયામાં પ્રાથમિક સુધાઓ ન હોવાના કારણે 600 જેટલા લોકો ને ભારે હાલાકી વેઠવાનો વાળો આવ્યો છે ગામના લોકો દ્રારા વારંવાર રજુઆત કરવા છતાં ગામમાં હજુ સુધી રસ્તાઓ બન્યા નથી સાથે લોકોને પીવાનું પાણી પણ મળી રહેતું નથી વારંવાર ધારાસભ્યો તથા સ્થાનિક અધિકારીઓને રજુઆત કરવા છતાં કોઈ પણ નિરાકરણ ન આવતા આજ રોજ ગામના લોકો વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાના ગામમાં પ્રાથમિક સુધાઓ પુરી કરવા માંગ કરી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લખનૌમાં આંતરરાષ્ટ્રીય ટેનિસ ટૂર્નામેન્ટ ITF જુનિયર 30નું થયું ઉદ્ઘાટન
લખનૌમાં આંતરરાષ્ટ્રીય ટેનિસ ટૂર્નામેન્ટ ITF જુનિયર 30નું ઉદ્ઘાટન થયું ઉત્તર પ્રદેશ સરકારના ADG...
लोकसभा अध्यक्ष ओम बिरला का कोटा दौरा की जनसुनवाई
3 August 2024
દાહોદ શહેરમા થયેલ ત્રણ મોબાઇલ ચોરીનાના આરોપીને ૨૪ કલાકમા ઝડપી પાડતી દાહોદ ટાઉન એ ડિવીઝન પોલીસ
દાહોદ શહેરમા થયેલ ત્રણ મોબાઇલ ચોરીનાના આરોપીને ૨૪ કલાકમા ઝડપી પાડી ૧૦૦% મુદામાલ રીકવર કરતી દાહોદ...
ભાભરમાં જુગાર રમતાં 12 શખ્સોને પોલીસે ઝડપ્યા
ભાભર પીએસઆઇ એચ.પી.દેસાઈ તથા પોલીસ સ્ટાફના માણસો ભાભર ટાઉન વિસ્તારમાં શુક્રવારે ટ્રોલિંગમાં હતા....
Telangana सरकार की किसानों को बड़ी सौगात 31 हजार करोड़ की किसान कर्ज माफी की घोषणा | Aaj Tak
Telangana सरकार की किसानों को बड़ी सौगात 31 हजार करोड़ की किसान कर्ज माफी की घोषणा | Aaj Tak