વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં વરોલી તલાટ ગામના ભવાનપાડા ફળિયામાં આઝાદીના 75 વર્ષ થયાં છતાં આ ફળિયામાં વિકાસ યાત્રા પોહચી નથી આ ફળિયાના લોકો પ્રાથમિક સુધાથી પણ વંચિત રહયા છે ફળિયામાં પ્રાથમિક સુધાઓ ન હોવાના કારણે 600 જેટલા લોકો ને ભારે હાલાકી વેઠવાનો વાળો આવ્યો છે ગામના લોકો દ્રારા વારંવાર રજુઆત કરવા છતાં ગામમાં હજુ સુધી રસ્તાઓ બન્યા નથી સાથે લોકોને પીવાનું પાણી પણ મળી રહેતું નથી વારંવાર ધારાસભ્યો તથા સ્થાનિક અધિકારીઓને રજુઆત કરવા છતાં કોઈ પણ નિરાકરણ ન આવતા આજ રોજ ગામના લોકો વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાના ગામમાં પ્રાથમિક સુધાઓ પુરી કરવા માંગ કરી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Lucknow Rain News: पानी-पानी हुई यूपी विधानसभा, मुख्यमंत्री आवास मार्ग भी लबालब | Aaj Tak
Lucknow Rain News: पानी-पानी हुई यूपी विधानसभा, मुख्यमंत्री आवास मार्ग भी लबालब | Aaj Tak
વાંકાનેર કુવાડવા બેઠક માટે ભાજપ ફેર વિચારણા નહીં કરે તો આ બેઠક ઉપર ચોકડી મારી દેજો: ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ
વાંકાનેર કુવાડવા બેઠક માટે ભાજપ ફેર વિચારણા નહીં કરે તો આ બેઠક ઉપર ચોકડી મારી દેજો: ક્ષત્રિય...
अनोखा जुगाड पाहून हसू की रडू समजणार नाही, सायकलला बनवली स्कूटी, पाहा व्हायरल व्हिडिओ । Viral Video
अनोखा जुगाड पाहून हसू की रडू समजणार नाही, सायकलला बनवली स्कूटी, पाहा व्हायरल व्हिडिओ । Viral Video
'নামঘৰীয়া'ৰ স্ৰষ্টা সাহিত্যিক অতুলানন্দ গোস্বামীৰ দেহাৱসান
অসমীয়া সাহিত্যৰ বাবে অপূৰণীয় ক্ষতি। 'নামঘৰীয়া' উপন্যাসৰ স্ৰষ্টা বিশিষ্ট সাহিত্যিক অতুলানন্দ...