વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં વરોલી તલાટ ગામના ભવાનપાડા ફળિયામાં આઝાદીના 75 વર્ષ થયાં છતાં આ ફળિયામાં વિકાસ યાત્રા પોહચી નથી આ ફળિયાના લોકો પ્રાથમિક સુધાથી પણ વંચિત રહયા છે ફળિયામાં પ્રાથમિક સુધાઓ ન હોવાના કારણે 600 જેટલા લોકો ને ભારે હાલાકી વેઠવાનો વાળો આવ્યો છે ગામના લોકો દ્રારા વારંવાર રજુઆત કરવા છતાં ગામમાં હજુ સુધી રસ્તાઓ બન્યા નથી સાથે લોકોને પીવાનું પાણી પણ મળી રહેતું નથી વારંવાર ધારાસભ્યો તથા સ્થાનિક અધિકારીઓને રજુઆત કરવા છતાં કોઈ પણ નિરાકરણ ન આવતા આજ રોજ ગામના લોકો વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાના ગામમાં પ્રાથમિક સુધાઓ પુરી કરવા માંગ કરી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
নাওবৈছাৰ হাৰমতীত ভয়ংকৰ ঘটনা কথমপি প্ৰাণ ৰক্ষা দুই কনমানিৰ#a7newsassam
নাওবৈছাৰ হাৰমতীত ভয়ংকৰ ঘটনা কথমপি প্ৰাণ ৰক্ষা দুই কনমানিৰ#a7newsassam
BYD Dolphin EV भारतीय बाजार में जल्द कर सकती है एंट्री, कंपनी ने रजिस्टर किया ट्रेडमार्क
BYD Dolphin भारत में लॉन्च होने पर ब्रांड के लाइनअप में सबसे किफायती इलेक्ट्रिक कार बन जाएगी।...
કોરોનની હરણફાળ ! દેશમાં એક જ દિવસમાં 23 ટકા કેસ વધ્યા
દેશભરમાં કોરોના વાયરસના 18313 નવા કેસ આવ્યા બાદ કોવિડ 19થી સંક્રમિત લોકોની કુલ સંખ્યા 4 કરોડ 39...