વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં વરોલી તલાટ ગામના ભવાનપાડા ફળિયામાં આઝાદીના 75 વર્ષ થયાં છતાં આ ફળિયામાં વિકાસ યાત્રા પોહચી નથી આ ફળિયાના લોકો પ્રાથમિક સુધાથી પણ વંચિત રહયા છે ફળિયામાં પ્રાથમિક સુધાઓ ન હોવાના કારણે 600 જેટલા લોકો ને ભારે હાલાકી વેઠવાનો વાળો આવ્યો છે ગામના લોકો દ્રારા વારંવાર રજુઆત કરવા છતાં ગામમાં હજુ સુધી રસ્તાઓ બન્યા નથી સાથે લોકોને પીવાનું પાણી પણ મળી રહેતું નથી વારંવાર ધારાસભ્યો તથા સ્થાનિક અધિકારીઓને રજુઆત કરવા છતાં કોઈ પણ નિરાકરણ ન આવતા આજ રોજ ગામના લોકો વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાના ગામમાં પ્રાથમિક સુધાઓ પુરી કરવા માંગ કરી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ওখল-মাখল কলাক্ষেত্ৰৰ বাকৰি#সদৌ অসম চুতীয়া ছাত্র সন্থাৰ সপ্তদশ বাৰ্ষিক প্ৰতিষ্ঠা দিৱস
ওখল-মাখল কলাক্ষেত্ৰৰ বাকৰি#সদৌ অসম চুতীয়া ছাত্র সন্থাৰ সপ্তদশ বাৰ্ষিক প্ৰতিষ্ঠা দিৱস
ওখল-মাখল...
মিছন বসুন্ধৰাৰ কাম সফল ৰূপায়ণৰ কাৰণে মৰাণ ৰাজহ চক্ৰ।বিষয়াক মুখ্যমন্ত্ৰীৰ বিশেষ সম্বৰ্ধনা
মৰাণ ৰাজহ চক্ৰ বিষয়া ড°সংগীতা শৰ্মাক মিছন।বসুন্ধৰা কাম সফল ভাৱে।ৰূপায়ণ কৰাৰ বাবে মুখ্যমন্ত্ৰী...
કઠલાલ તાલુકાના સીંગોડિયા ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
કઠલાલ તાલુકાના સીંગોડિયા ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો.
Reporter.Maksud...
Rahul Gandhi: 'वो भारत को बदल देगा'; जैन मुनि ने की राहुल की तारीफ तो कांग्रेस बोली- सच्चाई कभी छुप नहीं सकती
Jain monk on Rahul Gandhi जैन भिक्षु रमणिक मुनि जी महाराज ने कांग्रेस नेता राहुल गांधी की...