વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં વરોલી તલાટ ગામના ભવાનપાડા ફળિયામાં આઝાદીના 75 વર્ષ થયાં છતાં આ ફળિયામાં વિકાસ યાત્રા પોહચી નથી આ ફળિયાના લોકો પ્રાથમિક સુધાથી પણ વંચિત રહયા છે ફળિયામાં પ્રાથમિક સુધાઓ ન હોવાના કારણે 600 જેટલા લોકો ને ભારે હાલાકી વેઠવાનો વાળો આવ્યો છે ગામના લોકો દ્રારા વારંવાર રજુઆત કરવા છતાં ગામમાં હજુ સુધી રસ્તાઓ બન્યા નથી સાથે લોકોને પીવાનું પાણી પણ મળી રહેતું નથી વારંવાર ધારાસભ્યો તથા સ્થાનિક અધિકારીઓને રજુઆત કરવા છતાં કોઈ પણ નિરાકરણ ન આવતા આજ રોજ ગામના લોકો વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાના ગામમાં પ્રાથમિક સુધાઓ પુરી કરવા માંગ કરી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शेतकर्यांना सोमवारपासून मिळणार अतिवृष्टीच्या नुकसानीची मदत
- रक्कम थेट खात्यात जमा होणार, राज्य सरकारकडून ३५०१ कोटी मंजूर
शेतकर्यांना सोमवारपासून मिळणार अतिवृष्टीच्या नुकसानीची मदत
- रक्कम थेट खात्यात जमा होणार,...
CM Devendra Fadnavis Exclusive: CM फडणवीस ने आज तक से बताया कैसे बांटा जाएगा मंत्रालय? | Aaj Tak
CM Devendra Fadnavis Exclusive: CM फडणवीस ने आज तक से बताया कैसे बांटा जाएगा मंत्रालय? | Aaj Tak
ડીસાના કુંપટમાં ત્રણ શખ્સોએ બે વ્યક્તિઓ ઉપર જીવલેણ હુમલો કરતાં ચકચાર
ડીસા તાલુકાના કુંપટ ગામે ખેતરની જમીન મામલે ભાઈ-બહેન અને બનેવીએ ત્રણે સાથે મળી પોતાના પિતા અને ભાઈ...
જાયન્ટ ગ્રુપ મહુવા દ્વારા વિવિધ પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું#azadmedialive#news#gujartinews
જાયન્ટ ગ્રુપ મહુવા દ્વારા વિવિધ પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું#azadmedialive#news#gujartinews
Aaj Ka Rashifal 21 September 2023: आज इन राशियों के जातकों पर मेहरबान रहेंगे कुबेर देव, भर जाएगी घर की तिजोरी, जानें अपनी राशि का हाल
Aaj Ka Rashifal 21 September 2023: मशहूर ज्योतिषी आचार्य इंदु प्रकाश से जानिए राशि के अनुसार आपका...