વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં વરોલી તલાટ ગામના ભવાનપાડા ફળિયામાં આઝાદીના 75 વર્ષ થયાં છતાં આ ફળિયામાં વિકાસ યાત્રા પોહચી નથી આ ફળિયાના લોકો પ્રાથમિક સુધાથી પણ વંચિત રહયા છે ફળિયામાં પ્રાથમિક સુધાઓ ન હોવાના કારણે 600 જેટલા લોકો ને ભારે હાલાકી વેઠવાનો વાળો આવ્યો છે ગામના લોકો દ્રારા વારંવાર રજુઆત કરવા છતાં ગામમાં હજુ સુધી રસ્તાઓ બન્યા નથી સાથે લોકોને પીવાનું પાણી પણ મળી રહેતું નથી વારંવાર ધારાસભ્યો તથા સ્થાનિક અધિકારીઓને રજુઆત કરવા છતાં કોઈ પણ નિરાકરણ ન આવતા આજ રોજ ગામના લોકો વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાના ગામમાં પ્રાથમિક સુધાઓ પુરી કરવા માંગ કરી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભારતવર્ષના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી આજે ભારતની વિકાસ યાત્રાને વેગ આપવા
ભારતવર્ષના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી આજે ભારતની વિકાસ યાત્રાને વેગ આપવા
breaking મહુવાની માલણ નદી માંથી મળે અજાણ્યા યુવકની લાશ
breaking મહુવાની માલણ નદી માંથી મળે અજાણ્યા યુવકની લાશ
সমষ্টি পুনঃনিৰ্ধাৰণক লৈ উচ্চতম ন্যায়ালয়ত শুনানি।
সমষ্টি পুনঃনিৰ্ধাৰণক লৈ উচ্চতম ন্যায়ালয়ত আজি শুনানি। মুখ্য ন্যায়াধীশ ডি ৱাই চন্দ্ৰচূড়,...
એક બેબલી મળી આવેલ છે તો વધુમાં વધુ શેર કરશો તેથી તેના માતા-પિતા સુધી આ વિડીયો પહોંચી છે
એક બેબલી મળી આવેલ છે તો વધુમાં વધુ શેર કરશો
১১ চেপ্টেম্বৰ ১৮৯৩
আজিৰ এই দিনটোতে আমেৰিকাৰ চিকাগো চহৰৰ Art Institute ৰ Hall of Columbus ত অনুষ্ঠিত হোৱা বিশ্ব ধৰ্ম...