વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં વરોલી તલાટ ગામના ભવાનપાડા ફળિયામાં આઝાદીના 75 વર્ષ થયાં છતાં આ ફળિયામાં વિકાસ યાત્રા પોહચી નથી આ ફળિયાના લોકો પ્રાથમિક સુધાથી પણ વંચિત રહયા છે ફળિયામાં પ્રાથમિક સુધાઓ ન હોવાના કારણે 600 જેટલા લોકો ને ભારે હાલાકી વેઠવાનો વાળો આવ્યો છે ગામના લોકો દ્રારા વારંવાર રજુઆત કરવા છતાં ગામમાં હજુ સુધી રસ્તાઓ બન્યા નથી સાથે લોકોને પીવાનું પાણી પણ મળી રહેતું નથી વારંવાર ધારાસભ્યો તથા સ્થાનિક અધિકારીઓને રજુઆત કરવા છતાં કોઈ પણ નિરાકરણ ન આવતા આજ રોજ ગામના લોકો વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાના ગામમાં પ્રાથમિક સુધાઓ પુરી કરવા માંગ કરી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અંકલેશ્વર ખાતે પાંચ માસ પૂર્વે બિનવારસી હાલતમાં મળી | SatyaNirbhay News Channel
અંકલેશ્વર ખાતે પાંચ માસ પૂર્વે બિનવારસી હાલતમાં મળી | SatyaNirbhay News Channel
જે બુટલેગર આપણાં સમર્થનમાં નથી તેમની યાદી તૈયાર કરો, ભાજપનો કથિત પત્ર થયો વાયરલ - Prashant Dayal
જે બુટલેગર આપણાં સમર્થનમાં નથી તેમની યાદી તૈયાર કરો, ભાજપનો કથિત પત્ર થયો વાયરલ - Prashant Dayal
Rangbazz Season 3 Review | Vineet Kumar | Aakansha Singh | Rajesh Tailang
#rangbazz #webseries #bollywood #entertainment સત્ય ન્યૂઝ ગુજરાત રાજ્ય ની Youtube ચેનલને...