સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા વિસ્તારમાં ભારે પવન અને વરસાદ ને, લઈને અનેક વીજપોલ ને નુકસાન થયુ છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકા ના માનપુર ગામે વીજપોલ પાસે થી પસાર થતા શોર્ટ લાગતા બે ગાય અને બે ખુટના મોત થતા પશુ માલીક અને ગામ લોકો ખબર પડતા તાત્કાલિક અન્ય પશુઓને દુર ખસેડી મુક્યા હતા ત્યારે એક સાથે બે ગાય બે, ખુટ કુલ ચાર પશુઓના મોત થતા પશુપાલક અને ગામ લોકો નો પીજીવીસીએલ કપની સામે ભારે રોષ જોવા મળ્યો હતો પશુપાલન જગાભાઈએ જણાવ્યું કે વિજકપની ની બેદરકારી ને લઈને પશુઓના મોત થયા છે ત્યારે કપની દ્વારા વળતર આપવુ જોઈએ લોકો ની સતકતાને,લઈને વધુ જાન હાની થતા રહી ગઈ છે ત્યારે લોકો મા વિજકપની સામે ભારે રોષ છે ત્યારે બનાવ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા અકસ્માત અગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
द्वादशी का श्राद्ध: दिवंगत साधु संन्यासियों का किया तर्पण समर्पित
कर्मयोगी सेवा संस्थान की ओर से रोटेदा रोड स्थित जिला मुख्यालय पर आयोजित किए जा रहे 16 दिवसीय...
ભાભર નગરપાલિકા પ્રમુખ દ્વારા રબારીવાસમાં કમિટી હોલનું લોકાર્પણ કરવામાંઆવ્યું
ભાભર નગરપાલિકા પ્રમુખ દીપકભાઈ પૂર્વ પ્રમુખ હરિભાઈ આચાર્ય. પૂર્વ ઉપપ્રમુખ ચિનુભા. પૂર્વ...
আৰিমাৰী গাঁৱৰ ৰাইজৰ বাঁহেৰে গৰাখহনীয়া ৰোধৰ চেষ্টা
আৰিমাৰী গাঁৱৰ ৰাইজে উপায়হীন হৈ নিজেই বাঁহেৰে গৰাখহনীয়া ৰোধৰ চেষ্টা। গাঁৱৰ প্ৰতি ঘৰৰ পৰা বাঁহ আনি...
उमेद अंतर्गत बॅकर्स आर्थिक समावेशन प्रशिक्षण कार्यशाळा संपन्न@india report
उमेद अंतर्गत बॅकर्स आर्थिक समावेशन प्रशिक्षण कार्यशाळा संपन्न@india report
স্বাধীনতা দিৱস উপলক্ষে তৎপৰ জোনাই আৰক্ষী
স্বাধীনতা দিৱস উপলক্ষে তৎপৰ জোনাই আৰক্ষী