સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા વિસ્તારમાં ભારે પવન અને વરસાદ ને, લઈને અનેક વીજપોલ ને નુકસાન થયુ છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકા ના માનપુર ગામે વીજપોલ પાસે થી પસાર થતા શોર્ટ લાગતા બે ગાય અને બે ખુટના મોત થતા પશુ માલીક અને ગામ લોકો ખબર પડતા તાત્કાલિક અન્ય પશુઓને દુર ખસેડી મુક્યા હતા ત્યારે એક સાથે બે ગાય બે, ખુટ કુલ ચાર પશુઓના મોત થતા પશુપાલક અને ગામ લોકો નો પીજીવીસીએલ કપની સામે ભારે રોષ જોવા મળ્યો હતો પશુપાલન જગાભાઈએ જણાવ્યું કે વિજકપની ની બેદરકારી ને લઈને પશુઓના મોત થયા છે ત્યારે કપની દ્વારા વળતર આપવુ જોઈએ લોકો ની સતકતાને,લઈને વધુ જાન હાની થતા રહી ગઈ છે ત્યારે લોકો મા વિજકપની સામે ભારે રોષ છે ત્યારે બનાવ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા અકસ્માત અગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધારી તુલસીશ્યામ હાઈવે પર ઠેરઠેર મસમોટા ખાડાઓ, અકસ્માત ને આપે છે નોતરૂ
ધારી તુલસીશ્યામ હાઈવે પર ઠેરઠેર મસમોટા ખાડાઓ, અકસ્માત ને આપે છે નોતરૂ
Juice For Diabetes: डायबिटीज के मरीज पीएं ये 4 जूस, कंट्रोल में रहेगा ब्लड शुगर लेवल
क्या आप जानते हैं कि आयरन और कैल्शियम से भरपूर जूस पीने से ब्लड शुगर को कंट्रोल में लाया जा सकता...
SDM थप्पड़ कांडः जेल पहुंच किरोड़ी लाल ने नरेश मीणा को दी ये खास सलाह, समरावता हिंसा के 53 कैदियों से की मुलाकात
राजस्थान सरकार के कृषि मंत्री किरोड़ी लाल मीणा ने बुधवार को टोंक जेल में बंद नरेश मीणा से मुलाकात...
Tech Mahindra Falls By 15% In A Month| खराब नतीजों के बाद भी क्यों दी जा रही है ऐसी सलाह? |Axis Bank
Tech Mahindra Falls By 15% In A Month| खराब नतीजों के बाद भी क्यों दी जा रही है ऐसी सलाह? |Axis Bank