સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા વિસ્તારમાં ભારે પવન અને વરસાદ ને, લઈને અનેક વીજપોલ ને નુકસાન થયુ છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકા ના માનપુર ગામે વીજપોલ પાસે થી પસાર થતા શોર્ટ લાગતા બે ગાય અને બે ખુટના મોત થતા પશુ માલીક અને ગામ લોકો ખબર પડતા તાત્કાલિક અન્ય પશુઓને દુર ખસેડી મુક્યા હતા ત્યારે એક સાથે બે ગાય બે, ખુટ કુલ ચાર પશુઓના મોત થતા પશુપાલક અને ગામ લોકો નો પીજીવીસીએલ કપની સામે ભારે રોષ જોવા મળ્યો હતો પશુપાલન જગાભાઈએ જણાવ્યું કે વિજકપની ની બેદરકારી ને લઈને પશુઓના મોત થયા છે ત્યારે કપની દ્વારા વળતર આપવુ જોઈએ લોકો ની સતકતાને,લઈને વધુ જાન હાની થતા રહી ગઈ છે ત્યારે લોકો મા વિજકપની સામે ભારે રોષ છે ત્યારે બનાવ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા અકસ્માત અગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમરેલી પાલિકાના પૂર્વ પ્રમુખોના સ્ટેચ્યુ સ્થાપિત કરી ભાજપ શાસિત પાલિકા સતાધીશોએ રચ્યો ઈતિહાસ......
અમરેલી પાલિકાના પૂર્વ પ્રમુખોના સ્ટેચ્યુ સ્થાપિત કરી ભાજપ શાસિત પાલિકા સતાધીશોએ રચ્યો ઈતિહાસ......
Airtel OTT Plans: ओटीटी वाले एयरटेल के बेस्ट प्लान, मुफ्त मिलेंगे 20 प्लेटफॉर्म के सब्सक्रिप्शन
एयरटेल के देशभर में करीब 38 करोड़ ग्राहक हैं। कंपनी ग्राहकों की जरूरत के मुताबिक अलग-अलग बेनिफिट...
રાજુલા માર્કેટિંગયાર્ડ ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ આયોજિત સર્વ સમાજ માટે એમ્બ્યુલન્સ લોકાર્પણ તેમજ કાર્યાલય ઉદ્ઘાટન સમારોહ યોજાયો.
રાજુલા શહેરમાં તાજેતરમાં વરણી પામેલ સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ આરીફભાઇ જોખીયા(વિશ્વાસ ગ્રુપ )...
नरेश मीणा को रिहा करने की मांग, समाज जन व जनप्रतिनिधियों ने प्रदर्शन कर सौंपा ज्ञापन
कनवास. टोंक जिले के समरावता गांव में पिछले दिनों हुई घटनाक्रम को लेकर क्षेत्र के सर्वसमाजों के...