સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા વિસ્તારમાં ભારે પવન અને વરસાદ ને, લઈને અનેક વીજપોલ ને નુકસાન થયુ છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકા ના માનપુર ગામે વીજપોલ પાસે થી પસાર થતા શોર્ટ લાગતા બે ગાય અને બે ખુટના મોત થતા પશુ માલીક અને ગામ લોકો ખબર પડતા તાત્કાલિક અન્ય પશુઓને દુર ખસેડી મુક્યા હતા ત્યારે એક સાથે બે ગાય બે, ખુટ કુલ ચાર પશુઓના મોત થતા પશુપાલક અને ગામ લોકો નો પીજીવીસીએલ કપની સામે ભારે રોષ જોવા મળ્યો હતો પશુપાલન જગાભાઈએ જણાવ્યું કે વિજકપની ની બેદરકારી ને લઈને પશુઓના મોત થયા છે ત્યારે કપની દ્વારા વળતર આપવુ જોઈએ લોકો ની સતકતાને,લઈને વધુ જાન હાની થતા રહી ગઈ છે ત્યારે લોકો મા વિજકપની સામે ભારે રોષ છે ત્યારે બનાવ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા અકસ્માત અગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સમુદ્ર મંથનની થીમ પર ગણપતિનું સ્થાપન : કળશ નીચે હાથ રાખો એટલે મળે અમૃતરૂપી પ્રસાદી
સમુદ્ર મંથનની થીમ પર ગણપતિનું સ્થાપન : કળશ નીચે હાથ રાખો એટલે મળે અમૃતરૂપી પ્રસાદી
চাহ শ্ৰমিকৰ অন্তৱৰ্তীকালিন ২৭ টকা মজুৰি বৃদ্ধিত সন্তুষ্ট নহয় আছা
চাহ শ্ৰমিকৰ অন্তৱৰ্তীকালিন ২৭ টকা মজুৰি বৃদ্ধিত সন্তুষ্ট নহয় : আছা #aasa
વડોદરા: સયાજી હોસ્પિટલમાં અંગદાન માટેનો અવરનેસ પ્રોગ્રામ યોજાયો
વડોદરા: સયાજી હોસ્પિટલમાં અંગદાન માટેનો અવરનેસ પ્રોગ્રામ યોજાયો
মাজুলী হেমচন্দ্ৰ উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ত প্ৰভাত ফেৰি
মাজুলী হেমচন্দ্ৰ উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ত প্ৰভাত ফেৰি ৷ আজাদী কা অমৃত মহোৎসৱ আজিৰ পৰা দেশত...
যোৰহাটত চাণক্য আই এ এছ একাডেমীৰ কেন্দ্ৰ মুকলি
আজিৰ খবৰ, যোৰহাট, ১৭ জুলাই, ২০২২ : অসমত চাণক্য আইএএছ একাডেমীৰ দ্বিতীয়টো শাখা ১৬ জুলাই তাৰিখে...