સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા વિસ્તારમાં ભારે પવન અને વરસાદ ને, લઈને અનેક વીજપોલ ને નુકસાન થયુ છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકા ના માનપુર ગામે વીજપોલ પાસે થી પસાર થતા શોર્ટ લાગતા બે ગાય અને બે ખુટના મોત થતા પશુ માલીક અને ગામ લોકો ખબર પડતા તાત્કાલિક અન્ય પશુઓને દુર ખસેડી મુક્યા હતા ત્યારે એક સાથે બે ગાય બે, ખુટ કુલ ચાર પશુઓના મોત થતા પશુપાલક અને ગામ લોકો નો પીજીવીસીએલ કપની સામે ભારે રોષ જોવા મળ્યો હતો પશુપાલન જગાભાઈએ જણાવ્યું કે વિજકપની ની બેદરકારી ને લઈને પશુઓના મોત થયા છે ત્યારે કપની દ્વારા વળતર આપવુ જોઈએ લોકો ની સતકતાને,લઈને વધુ જાન હાની થતા રહી ગઈ છે ત્યારે લોકો મા વિજકપની સામે ભારે રોષ છે ત્યારે બનાવ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા અકસ્માત અગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आम आदमी पार्टी ने किसानों का वोट बैंक के तौर पर इस्तेमाल किया:तरुण चुघ
पंजाब सरकार किसानों के साथ किए सभी वादे पूरे कर उनकी समस्याओं का समाधान करे:तरुण चुघ
भगवंत मान...
Goldman Sachs Raises S&P Global’s Target |Top 20 Stocks Now: बाजार में कौन से स्टॉक्स से बनेगा पैसा?
Goldman Sachs Raises S&P Global’s Target |Top 20 Stocks Now: बाजार में कौन से स्टॉक्स...
જેનું મનદુઃખ રાખીને યુવકની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી અને હત્યા કરાઈ :પરિવારે લાશ સ્વિકારવાનો ઈન્કાર કર્યો
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના દેવચરાડી ગામે હત્યાનો બનાવ બન્યો છે. ગ્રામપંચાયતની ચૂંટણી સમયથી...
आचार्य शांति सागर महाराज का शताब्दी समारोह मनाया
गुंसी- जैन धर्म के प्रथमाचार्य आचार्य शांतिसागर महाराज के शताब्दी वर्ष महोत्सव के चलते सहस्त्र...
ৰহদৈপুখুৰীত ধানৰ পৰীক্ষামূলক খেতি
ৰহদৈপুখুৰীৰ বেংমূৰীয়া কোঁৱৰ গাঁওৰ কৃষক লীলেশ্বৰ হাতীমুৰীয়াৰ দুবিঘা মাটিত নাজিৰা মহকুমা ATMA...