સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા વિસ્તારમાં ભારે પવન અને વરસાદ ને, લઈને અનેક વીજપોલ ને નુકસાન થયુ છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકા ના માનપુર ગામે વીજપોલ પાસે થી પસાર થતા શોર્ટ લાગતા બે ગાય અને બે ખુટના મોત થતા પશુ માલીક અને ગામ લોકો ખબર પડતા તાત્કાલિક અન્ય પશુઓને દુર ખસેડી મુક્યા હતા ત્યારે એક સાથે બે ગાય બે, ખુટ કુલ ચાર પશુઓના મોત થતા પશુપાલક અને ગામ લોકો નો પીજીવીસીએલ કપની સામે ભારે રોષ જોવા મળ્યો હતો પશુપાલન જગાભાઈએ જણાવ્યું કે વિજકપની ની બેદરકારી ને લઈને પશુઓના મોત થયા છે ત્યારે કપની દ્વારા વળતર આપવુ જોઈએ લોકો ની સતકતાને,લઈને વધુ જાન હાની થતા રહી ગઈ છે ત્યારે લોકો મા વિજકપની સામે ભારે રોષ છે ત્યારે બનાવ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા અકસ્માત અગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાભર ખેતીવાડી શાખા દ્વારા ખેત સાધનોનો કેમ્પ
#buletinindia #gujarat #banaskantha
ચુડા તાલુકાના ભાણેજડા ગામેથી ગેર કાયદેસર બાર બોરનાં તમંચા તેમજ જીવતા કાર્ટીસ સાથે શખ્સ ઝડપાયો
સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.ગીરીશ પંડયાએ સુરેન્દ્રનગર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની...
लोकल अपघात होता होता राहिला! थोडक्यात मोठा अनर्थ मोटरमनच्या प्रसंगावधानामुळे टळला
लोकल अपघात होता होता राहिला! थोडक्यात मोठा अनर्थ मोटरमनच्या प्रसंगावधानामुळे टळला
मुंबई :...
Gold Silver Trading Strategy |Geopolitical Tension के अलावा और कौन से मुद्दों का होगा दामों पर असर?
Gold Silver Trading Strategy |Geopolitical Tension के अलावा और कौन से मुद्दों का होगा दामों पर असर?