સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા વિસ્તારમાં ભારે પવન અને વરસાદ ને, લઈને અનેક વીજપોલ ને નુકસાન થયુ છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકા ના માનપુર ગામે વીજપોલ પાસે થી પસાર થતા શોર્ટ લાગતા બે ગાય અને બે ખુટના મોત થતા પશુ માલીક અને ગામ લોકો ખબર પડતા તાત્કાલિક અન્ય પશુઓને દુર ખસેડી મુક્યા હતા ત્યારે એક સાથે બે ગાય બે, ખુટ કુલ ચાર પશુઓના મોત થતા પશુપાલક અને ગામ લોકો નો પીજીવીસીએલ કપની સામે ભારે રોષ જોવા મળ્યો હતો પશુપાલન જગાભાઈએ જણાવ્યું કે વિજકપની ની બેદરકારી ને લઈને પશુઓના મોત થયા છે ત્યારે કપની દ્વારા વળતર આપવુ જોઈએ લોકો ની સતકતાને,લઈને વધુ જાન હાની થતા રહી ગઈ છે ત્યારે લોકો મા વિજકપની સામે ભારે રોષ છે ત્યારે બનાવ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા અકસ્માત અગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
আদৰ্শ অংগনবাদী কেন্দ্ৰ মুকলিৰ প্ৰাকক্ষণত জ্যোতিময়ী সোনোৱালৰ বক্তব্য
আদৰ্শ অংগনবাদী কেন্দ্ৰ মুকলিৰ প্ৰাক্ক্ষণত জ্যোতিময়ী সোনোৱালৰ বক্তব্য।
तोंडचिर येथे जंगी कुस्त्याचा कार्यक्रम संपन्न
तोंडचिर येथे जंगी कुस्त्याचा कार्यक्रम संपन्न
Karuna Sharma यांनी घेतली CM Eknath Shinde यांची भेट, Dhananjay Munde यांच्यावर झाली चर्चा
Karuna Sharma यांनी घेतली CM Eknath Shinde यांची भेट, Dhananjay Munde यांच्यावर झाली चर्चा
કાલોલ દશાલાડ જ્ઞાતિ નો સ્નેહ મિલન અને તેજસ્વી તારલાઓનો ઈનામ વિતરણ સમારોહ યોજાયો.
કાલોલ દશાલાડ જ્ઞાતિ સમસ્ત નો વાર્ષિક ઈનામ વિતરણ અને સ્નેહ મિલન સમારોહ દશાલાડ વાડી ખાતે ભાઈબીજ ના...
બાળકોને રસ્તા પર ભીખ માગતા જોઈને હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ગુસ્સે થયા, કહ્યું- હું રોજ જોઉં છું… તમે શું કરો છો?
દિલ્હી હાઈકોર્ટે મંગળવારે કેન્દ્ર, શહેર સરકાર અને દિલ્હી કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઈલ્ડ રાઈટ્સ...