સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા વિસ્તારમાં ભારે પવન અને વરસાદ ને, લઈને અનેક વીજપોલ ને નુકસાન થયુ છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકા ના માનપુર ગામે વીજપોલ પાસે થી પસાર થતા શોર્ટ લાગતા બે ગાય અને બે ખુટના મોત થતા પશુ માલીક અને ગામ લોકો ખબર પડતા તાત્કાલિક અન્ય પશુઓને દુર ખસેડી મુક્યા હતા ત્યારે એક સાથે બે ગાય બે, ખુટ કુલ ચાર પશુઓના મોત થતા પશુપાલક અને ગામ લોકો નો પીજીવીસીએલ કપની સામે ભારે રોષ જોવા મળ્યો હતો પશુપાલન જગાભાઈએ જણાવ્યું કે વિજકપની ની બેદરકારી ને લઈને પશુઓના મોત થયા છે ત્યારે કપની દ્વારા વળતર આપવુ જોઈએ લોકો ની સતકતાને,લઈને વધુ જાન હાની થતા રહી ગઈ છે ત્યારે લોકો મા વિજકપની સામે ભારે રોષ છે ત્યારે બનાવ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા અકસ્માત અગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાંદિપની હરીમંદિર ખાતે ચંદ્રમોલેશ્વર મહાદેવના શૃંગાર દર્શન યોજાયા
સાંદિપની હરીમંદિર ખાતે ચંદ્રમોલેશ્વર મહાદેવના શૃંગાર દર્શન યોજાયા
"Wrestlers Won't Be Allowed To Protest At Jantar Mantar": Delhi Police
New Delhi:
A day after filing cases against protesting wrestlers, accusing them of...
Adhir Ranjan ने PM Modi की तुलना Nirav Modi से की, सत्ता पक्ष ने बयान पर जताई आपत्ति !
Adhir Ranjan ने PM Modi की तुलना Nirav Modi से की, सत्ता पक्ष ने बयान पर जताई आपत्ति !
DEESA/ડીસામાં જલારામ બાપાની 223 જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી..
DEESA/ડીસામાં જલારામ બાપાની 223 જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી..