દિયોદર શ્રી તપસ્વી વિદ્યા સંકુલમાં વધુ એક સેવા.,, સ્કૂલ બસની સુવિધા મળશે..ગુજરાત રાજ્ય શિક્ષણ ક્ષેત્રે દિન પ્રતિદિન આગળ વધી રહ્યું છે. જેમાં હવે સરહદી વિસ્તારોમાં પણ દીકરા દીકરીઓ શિક્ષણમાં આગળ વધી રહ્યા છે.ત્યારે બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણ ક્ષેત્ર માટે અનેક નવી શિક્ષણ સંકુલો જોવા મળી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા મથકે શિક્ષણ માટે વિવિધ અભ્યાસક્રમો ચલાવતી સંસ્થા એટલે શ્રી તપસ્વી વિદ્યા સંકુલ,, આ સંકુલ માં કે.જી થી માંડી ધોરણ ૧૨ તેમજ આર્ટસ કોલેજ, બી.એસ.સી નર્સિંગ,જી. એન.એમ ,,એસ.આઈ જેવા અભ્યાસક્રમો ચાલી રહ્યા છે. સંકુલના પ્રમુખ ડાયાભાઈ ચૌધરી દ્વારા સતત સમગ્ર સંકુલની દેખરેખ રાખવામાં આવી રહી છેઆ સંકુલની થોડી વિશેષતા ની વાત કરીએ તો એસી.ડિજિટલ ક્લાસરૂમની સુવિધા,,અત્યંત સુવિધાથી સજ્જ મેનેજમેન્ટ,, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ,, કોમ્પ્યુટર લેબ,,લાઇબ્રેરીની સુવિધા,,રમત ગમતનું મેદાન,, પ્રદૂષણ મુક્ત વાતાવરણ તેમજ યુનિવર્સિટી પરીક્ષાનું કેન્દ્ર કોલેજના સંકુલ માં છે.સમગ્ર સંકુલ સી.સી.ટી.વી થી સજ્જ,, સંકુલ માં વાઈ.ફાઈની સુવિધા તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે પણ સુવિધા આપવામાં આવી રહી છે.જોકે. સારા શિક્ષણનો ધ્યેય છે. માનવ નો વિકાસ,, ત્યારે તાજેતરમાં દિયોદર તપસ્વી સંકુલમાં વધુ એક સેવા એટલે કે સ્કૂલ બસની પણ સુવિધા આપવામાં આવી રહી છે.જોકે વધુ માં ઉત્તર ગુજરાત ના શ્રેષ્ઠ શૈક્ષણિક વિદ્યા સંકુલ નો એવોર્ડ પણ મળ્યો છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ahmdabad/खोखरा मणिनगर LG ब्रिज का आज उद्घाटन,रात में दिखता है तिरंगे के रंग में लिपटा अधबुद्ध नजारा
ahmdabad/खोखरा मणिनगर LG ब्रिज का आज उद्घाटन,रात में दिखता है तिरंगे के रंग में लिपटा अधबुद्ध नजारा
जिला कलेक्टर ने बड़ोदिया में की रात्रि चौपाल
जिला कलेक्टर ने बड़ोदिया में की रात्रि चौपाल
જૂનાડીસા અને ધરપડા ગામ સાથે મળીને જલોત્રા મુકામે કરતા અંબાજી જતાં યાત્રીકો માટે સેવા કેમ્પ પ્રસ્થાન કરાયું*
રિપોર્ટ લતીફ સુમરા
જૂનાડીસા ગામ અને ધરપડા ગામ સાથે મળીને માં અંબાના ના જતા પગપાળા યાત્રી કો માટે...
মৰাণত স্বাধীনতা দিৱসৰ উপলক্ষ্যে চিআৰপিএফ, আৰক্ষী আৰু ছাত্ৰ ছাত্ৰীৰ পতাকা লৈ পদযাত্ৰা
মৰাণত স্বাধীনতা দিৱসৰ উপলক্ষ্যে চিআৰপিএফ, আৰক্ষী আৰু ছাত্ৰ ছাত্ৰীৰ পতাকা লৈ পদযাত্ৰা
बिहार सरकार को सुप्रीम कोर्ट से झटका, 65% आरक्षण आदेश पर रोक वाला HC का फैसला रहेगा बरकरार
बिहार सरकार को सुप्रीम कोर्ट से सोमवार (29 जुलाई) को बड़ा झटका लगा है. बिहार में आरक्षण को बढ़ाकर...