પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના પંચાસર ગામના ખેડૂતોએ નર્મદાની માઇનોર કેનાલ સાથે તળાવોના જોડાણ કરવાની માંગ સાથે નર્મદા વિભાગ , બહુચરાજીના ઇજનેરને આવેદન પત્ર આપી રજૂઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પ્રત્યુત્તર ન મળતા ખેડૂતો નારાજગી અનુભવી રહ્યા છે . વહેલી તકે આ સુવિધા મળે તેવી માગણી છે . ખેડૂતોએ આપેલા આવેદન પત્રમાં જણાવ્યું હતું કે , પંચાસર ગામની સીમમાં શિયાળી તળાવ સર્વે નંબર -129 આવેલ છે . જ્યાંથી પેટા કેનાલ નીકળે છે . જે તળાવથી માત્ર 600 થી 800 ફૂટ જેટલી દૂર છે . શિયાળી તળાવમાં નર્મદાના પાણી ભરવામાં આવે તો અંદાજે 500 થી 600 વિઘા જમીનમાં પિયત થઈ શકે છે . વધુમાં જો પેટા કેનાલને તળાવ સાથે જોડવામાં આવે તો ખેડૂતોને લાંબી લાઇનો અને ખર્ચમાંથી બચત થાય તેમ છે . જેથી સત્વરે આ લાઈનનું તાત્કાલિક જોડાણ કરવા માટે અમારા બધા ખેડૂતોની માંગ છે પંચાસર ગામના ખેડૂતો કાનજીભાઈ ગોહિલ અને સુરેશભાઈ ગોહિલ સહિત અન્ય ખેડૂતોની રજૂઆત છતાં નર્મદા વિભાગ , બહુચરાજીના ઇજનેર દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેને લીધે ખેડૂતો નારાજગી અનુભવી રહ્યા છે . તંત્ર દ્વારા સત્વરે નર્મદાની માઇનોર કેનાલ સાથે તળાવોના જોડાણ કરવાની કામગીરીની મંજૂરી આપીને કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अज्ञात ट्रक ने कुचला एक युवक को जिससे युवक की मौके पर मौत हो गई
एसपी कार्यालय के बाहर अज्ञात ट्रक ने कुचला युवक को युवक की हुई मौके पर मौत शुक्रवार देर रात को...
रोहा में फुलोगुडी धेवा दिवस के उपलक्ष में अनुष्टित कृषक संसद और निकली कृषक एक्य समदल
रोहा में फुलोगुडी धेवा दिवस के उपलक्ष में कृषक महासभा,असम और प्रगतिशील महिला संघ द्वारा अनुष्टित...
হোজাইৰ গান্ধীময়দামত দেখিবলৈ পোৱা গৈছে মহা মৃত্যুঞ্জই মন্দিৰ
শৰৎ আগমনৰ লগে লগে শাৰদীয় দুৰ্গোৎশৱ। এই উৎসৱৰ বাবে ৰাজ্যেৰ চাৰিওফালে ব্যস্ত পেণ্ডেল শিল্পী...
સિહોર ખાતે ઈનામ વિતરણ સમારોહ યોજાયો
સિહોર જાયન્ટસ ગ્રપ ઓફ દ્વારા જાયન્ટસ વિક ર૦રર ની ઉજવણી શરૂ કરવામાં આવી છે. જેમાં...
स्काउट ज्ञान को आत्मसात कर राष्ट्र निर्माण में सहभागी बने - जोशी
स्काउट ज्ञान को आत्मसात कर राष्ट्र निर्माण में सहभागी बने - जोशी
स्काउट कौशल विकास शिविर का...