પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના પંચાસર ગામના ખેડૂતોએ નર્મદાની માઇનોર કેનાલ સાથે તળાવોના જોડાણ કરવાની માંગ સાથે નર્મદા વિભાગ , બહુચરાજીના ઇજનેરને આવેદન પત્ર આપી રજૂઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પ્રત્યુત્તર ન મળતા ખેડૂતો નારાજગી અનુભવી રહ્યા છે . વહેલી તકે આ સુવિધા મળે તેવી માગણી છે . ખેડૂતોએ આપેલા આવેદન પત્રમાં જણાવ્યું હતું કે , પંચાસર ગામની સીમમાં શિયાળી તળાવ સર્વે નંબર -129 આવેલ છે . જ્યાંથી પેટા કેનાલ નીકળે છે . જે તળાવથી માત્ર 600 થી 800 ફૂટ જેટલી દૂર છે . શિયાળી તળાવમાં નર્મદાના પાણી ભરવામાં આવે તો અંદાજે 500 થી 600 વિઘા જમીનમાં પિયત થઈ શકે છે . વધુમાં જો પેટા કેનાલને તળાવ સાથે જોડવામાં આવે તો ખેડૂતોને લાંબી લાઇનો અને ખર્ચમાંથી બચત થાય તેમ છે . જેથી સત્વરે આ લાઈનનું તાત્કાલિક જોડાણ કરવા માટે અમારા બધા ખેડૂતોની માંગ છે પંચાસર ગામના ખેડૂતો કાનજીભાઈ ગોહિલ અને સુરેશભાઈ ગોહિલ સહિત અન્ય ખેડૂતોની રજૂઆત છતાં નર્મદા વિભાગ , બહુચરાજીના ઇજનેર દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેને લીધે ખેડૂતો નારાજગી અનુભવી રહ્યા છે . તંત્ર દ્વારા સત્વરે નર્મદાની માઇનોર કેનાલ સાથે તળાવોના જોડાણ કરવાની કામગીરીની મંજૂરી આપીને કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સેવા સદન છાપરી ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે
જીલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી તા. ૨૩ મે મંગળવારે રોજગાર ભરતી મેળો યોજાશે, ( રાજ...
Share Market Today | Final Trade में कहां दिखा एक्शन, अब कहां मिलेगा अच्छा मौका? | CNBC Awa
Share Market Today | Final Trade में कहां दिखा एक्शन, अब कहां मिलेगा अच्छा मौका? | CNBC Awa
પવિત્ર યાત્રાધામ મોટા ગોપનાથ ખાતે 52 ગજની ધજા ચડાવવામાં આવી
પવિત્ર યાત્રાધામ મોટા ગોપનાથ ખાતે 52 ગજની ધજા ચડાવવામાં આવી
ঐতিহাসিক শ্ৰীশ্ৰীশিয়ালা বৈষ্ণৱ,দেওমৰনৈ সত্ৰৰ পুখুৰীত দুষ্প্ৰাপ্য কাছ মুকলি
ঐতিহাসিক শ্ৰীশ্ৰীশিয়ালা বৈষ্ণৱ,দেওমৰনৈ সত্ৰৰ পুখুৰীত মেলিলে এটি দুষ্প্ৰাপ্য কাছ ৷ দৰং জিলাৰ...
राष्ट्रवादी भवन येथे महिला समुपदेशन कार्यक्रम संपन्न@india report
राष्ट्रवादी भवन येथे महिला समुपदेशन कार्यक्रम संपन्न@india report