સરપંચ પરિષદ ગુજરાતના બેનર હેઠળ નસવાડી મામલતદાર તેમજ તાલૂકા વિકાસ અધિકારી નસવાડીના સરપંચ તેમજ સરપંચ પરિષદ નસવાડી તાલુકાના વિનુભાઈ ભીલ ની આગેવાનીમાં આવેદન પત્ર આપી તલાટી શ્રીઓ તા.૨/૮/૨૨ થી વિવિધ માંગણીઓ લઇ હડતાલ ઉપર ઉતરતા ગામડાઓના આદીવાસી વિસ્તારમાં અનેક દાખલાઓ તલાટી પાસેથી લેવાના હોય છે તેમજ વરસાદ વધુ વરસતા ખેતીને લગતા નુકશાન ના દાખલા તેમજ વિવિધ યોજનાકીય કામો અટવાઈ જતા આદીવાસી જનતા પરેશાન થઇ રહી હોવાથી તલાટી મંડળ ની માંગણીઓ નું તવરિત તાકીદે સુખદ અંત લાવવા નસવાડી મામલતદાર તેમજ તાલૂકા વિકાસ અધિકારી ને સરપંચ પરિષદ ગુજરાતના બેનર હેઠળ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં નસવાડી તાલુકાના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
শালমৰাত শঙ্কৰদেৱৰ ৪৫৪ সংখ্যক তিৰোভাব তিথি পালন
শালমৰাত শঙ্কৰদেৱৰ ৪৫৪ সংখ্যক তিৰোভাব তিথি পালন শালমৰাত
ধেমাজি জিলাৰ অসম _ অৰুণাচল সীমান্তত মাটিৰ জৰীপ
মংগলবাৰে অসম _ অৰুণাচল সীমা জৰীপ সমিতিয়ে ধেমাজি জিলাৰ অসম _ অৰুণাচল সীমান্তৰ অৰুণাচল...
વ્યાજખોરી ના દૂષણ ને ડામવા પાલનપુર ખાતે પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા ના અધ્યક્ષસ્થાને લોક દરબાર યોજાયો..
બનાસકાંઠા જિલ્લાને વ્યાજખોરો ની ચુંગાલમાં થી મુક્ત કરવા માટેનું અભિયાન શરૂ કરાયું : પોલીસ અધિક્ષક...
जोधपुर सांप्रदायिक हिंसा मामले में शिक्षा मंत्री दिलावर का बड़ा बयान कहा-किसी को बख्शा नहीं जाएगा
राजस्थान के स्कूल शिक्षा मंत्री मदन दिलावर बुधवार देर रात जोधपुर पहुंचे. वे यहां पर सामाजिक...
Congress On Nitish Kumar: कांग्रेस ने नीतीश कुमार की सियासत की तुलना गिरगिट से की | Bihar Politics
Congress On Nitish Kumar: कांग्रेस ने नीतीश कुमार की सियासत की तुलना गिरगिट से की | Bihar Politics