સરપંચ પરિષદ ગુજરાતના બેનર હેઠળ નસવાડી મામલતદાર તેમજ તાલૂકા વિકાસ અધિકારી નસવાડીના સરપંચ તેમજ સરપંચ પરિષદ નસવાડી તાલુકાના વિનુભાઈ ભીલ ની આગેવાનીમાં આવેદન પત્ર આપી તલાટી શ્રીઓ તા.૨/૮/૨૨ થી વિવિધ માંગણીઓ લઇ હડતાલ ઉપર ઉતરતા ગામડાઓના આદીવાસી વિસ્તારમાં અનેક દાખલાઓ તલાટી પાસેથી લેવાના હોય છે તેમજ વરસાદ વધુ વરસતા ખેતીને લગતા નુકશાન ના દાખલા તેમજ વિવિધ યોજનાકીય કામો અટવાઈ જતા આદીવાસી જનતા પરેશાન થઇ રહી હોવાથી તલાટી મંડળ ની માંગણીઓ નું તવરિત તાકીદે સુખદ અંત લાવવા નસવાડી મામલતદાર તેમજ તાલૂકા વિકાસ અધિકારી ને સરપંચ પરિષદ ગુજરાતના બેનર હેઠળ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં નસવાડી તાલુકાના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શંકર ચૌધરીએ જીસીએ બેંકના વાઈસ ચેરમેન પદેથી આપ્યું રાજીનામું, છેલ્લા 15 વર્ષથી આ પદ ઉપર હતો દબદબોઃ
શંકર ચૌધરીએ જીસીએ બેંકના વાઈસ ચેરમેન પદેથી આપ્યું રાજીનામું, છેલ્લા 15 વર્ષથી આ પદ ઉપર હતો દબદબોઃ
જૂનાગઢ સિંધી સમાજ દ્રારા કરવામા આવી ચેટી ચાંદ ની ભવ્ય ઉજવણી...
જૂનાગઢ સિંધી સમાજ દ્રારા કરવામા આવી ચેટી ચાંદ ની ભવ્ય ઉજવણી...
Gujarat Election 2022 News | ભગા બારડનો ભાજપમાં પ્રવેશ | bjp political news | gujarati news
Gujarat Election 2022 News | ભગા બારડનો ભાજપમાં પ્રવેશ | bjp political news | gujarati news
Beetroot benefits: दिल, दिमाग को चुस्त और तंदुरुस्त रखने वाले चुकंदर के ये फ़ायदे पता हैं क्या (BBC)
Beetroot benefits: दिल, दिमाग को चुस्त और तंदुरुस्त रखने वाले चुकंदर के ये फ़ायदे पता हैं क्या (BBC)
લમ્પી વાયરસને કહેરને લઇ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગરની મુલાકાત લઇ પરિસ્થિતનો તાગ મેળવ્યો
કોરોનાની જેવી મહામારીએ દેશમાં માંથું ઉચકતા લાખોની સંખ્યામાં માનવીઓ મોતને ભેટ્યા હતા કોરોના...