સરપંચ પરિષદ ગુજરાતના બેનર હેઠળ નસવાડી મામલતદાર તેમજ તાલૂકા વિકાસ અધિકારી નસવાડીના સરપંચ તેમજ સરપંચ પરિષદ નસવાડી તાલુકાના વિનુભાઈ ભીલ ની આગેવાનીમાં આવેદન પત્ર આપી તલાટી શ્રીઓ તા.૨/૮/૨૨ થી વિવિધ માંગણીઓ લઇ હડતાલ ઉપર ઉતરતા ગામડાઓના આદીવાસી વિસ્તારમાં અનેક દાખલાઓ તલાટી પાસેથી લેવાના હોય છે તેમજ વરસાદ વધુ વરસતા ખેતીને લગતા નુકશાન ના દાખલા તેમજ વિવિધ યોજનાકીય કામો અટવાઈ જતા આદીવાસી જનતા પરેશાન થઇ રહી હોવાથી તલાટી મંડળ ની માંગણીઓ નું તવરિત તાકીદે સુખદ અંત લાવવા નસવાડી મામલતદાર તેમજ તાલૂકા વિકાસ અધિકારી ને સરપંચ પરિષદ ગુજરાતના બેનર હેઠળ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં નસવાડી તાલુકાના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
20 ગામની વાડી ખાતે મહા સંમેલન: ખંભાત ખાતે અનુસૂચિત જાતિનું મહાસંમેલન યોજાયું; ધારાસભ્ય ચિરાગ પટેલ ઉપસ્થિત રહ્યાં
ખંભાતના 20 ગામની વાડી ખાતે અનુસૂચિત જાતિ સમાજનું મહા સંમેલન યોજાયું હતું. જેમાં ખંભાતના ધારાસભ્ય...
આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવીએ સુરેન્દ્રનગરના ચોટીલાની મુલાકાત કરી:કોંગ્રેસમાં ગયેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુ વિશે બોલ્યા કે, ગુજરાતનું હિત જેના હૈયે હશે તેજ પાર્ટીમાં ટકશે
આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવીએ સુરેન્દ્રનગરના ચોટીલાની મુલાકાત કરી હતી.અહીં આપના...
সোণাৰিত কত চলিল অৱকাৰী অভিযান।
সোণাৰিৰ কাষৰীয়া মাইবেলা, কপাৰ্টিভ আদি অঞ্চলত আজি অৱকাৰী বিভাগে অভিযান চলায়। অভিযান কালত বৃহৎ...
ডুমডুমা কাকজানত জলজীৱন আঁচনিৰ নামত বৃহৎ অনিয়মৰ অভিযোগ।
ডুমডুমা কাকজানত জলজীৱন আঁচনিৰ নামত বৃহৎ অনিয়মৰ অভিযোগ।
গুণোৎসৱৰ মাজতে দূখবৰ
দক্ষিণ শালমাৰাৰ মানকাচৰ জিলাৰ ২০৯২নং পুৰাণ সূখচৰ প্ৰাথমিক বিদ্যালয়ত গুণোৎসৱৰ অন্তিম দিনত প্ৰধান...