સરપંચ પરિષદ ગુજરાતના બેનર હેઠળ નસવાડી મામલતદાર તેમજ તાલૂકા વિકાસ અધિકારી નસવાડીના સરપંચ તેમજ સરપંચ પરિષદ નસવાડી તાલુકાના વિનુભાઈ ભીલ ની આગેવાનીમાં આવેદન પત્ર આપી તલાટી શ્રીઓ તા.૨/૮/૨૨ થી વિવિધ માંગણીઓ લઇ હડતાલ ઉપર ઉતરતા ગામડાઓના આદીવાસી વિસ્તારમાં અનેક દાખલાઓ તલાટી પાસેથી લેવાના હોય છે તેમજ વરસાદ વધુ વરસતા ખેતીને લગતા નુકશાન ના દાખલા તેમજ વિવિધ યોજનાકીય કામો અટવાઈ જતા આદીવાસી જનતા પરેશાન થઇ રહી હોવાથી તલાટી મંડળ ની માંગણીઓ નું તવરિત તાકીદે સુખદ અંત લાવવા નસવાડી મામલતદાર તેમજ તાલૂકા વિકાસ અધિકારી ને સરપંચ પરિષદ ગુજરાતના બેનર હેઠળ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં નસવાડી તાલુકાના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અરવિંદ કેજરીવાલે અન્ય રાજ્યના મુખ્યમંત્રીઓને લઇને જાણો શું કહ્યું
અરવિંદ કેજરીવાલે અન્ય રાજ્યના મુખ્યમંત્રીઓને લઇને જાણો શું કહ્યું
વડગામ નજીક કાલેડાના યુવકનો મૃતદેહ મળી આવતાં ચકચાર
વડગામથી બાદરગઢ જવાના રસ્તા પાસેના ખેતરમાં ગુરુવારે કાલેડા ગામના યુવકનો મૃતદેહ બાઈક સાથે મળી આવ્યો...
Panchayat Aaj Tak Haryana 2024: पिता के सीएम बनने के सवाल पर दीपेंद्र सिंह हुड्डा ने क्या कहा ?
Panchayat Aaj Tak Haryana 2024: पिता के सीएम बनने के सवाल पर दीपेंद्र सिंह हुड्डा ने क्या कहा ?
नितिन गडकरी ने 2024 तक सड़क दुर्घटनाओं और उनसे होने वाली मृत्यु में 50 प्रतिशत तक कमी लाने का आह्वान किया
केंद्रीय सड़क परिवहन और राजमार्ग मंत्री नितिन गडकरी ने सभी राज्यों के परिवहन मंत्रियों और...
ગોમતીપુર :કામદાર મૈદાન પાસે આવેલ સફાઈ કામદારોના 4 માળના ફ્લેટમા 2 માળની સીડીની પાસે નો સિલેબ તૂટ્યો
ગોમતીપુર :કામદાર મૈદાન પાસે આવેલ સફાઈ કામદારોના 4 માળના ફ્લેટમા 2 માળની સીડીની પાસે નો સિલેબ તૂટ્યો