સુરેન્દ્રનગર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા આગામી 9 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું છે. આથી જિલ્લા અને તાલુકા મથકોએ લોકઅદાલત યોજાશે. જેમાં વિવિધ પ્રકારના કેસો હાથ ધરવામાં આવનાર છે.ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ અમદાવાદના ઉપક્રમે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરેન્દ્રનગર દ્વારા જિલ્લાની અદાલતોમાં દાખલ થયેલ કેસોનું ભારણ ઘટે તથા નાગરિકોને સમયસર ન્યાય મળી રહે, તે હેતુસર અલગ-અલગ વિષયો પરની નેશનલ લોક અદાલતોનું આયોજન કરાયું છે. આથી તા.9-12-2023ના રોજ જિલ્લા અને તાલુકામથકોએ આ નેશનલ લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો, ચેક રિટર્ન અંગેના કેસો, બેંક લેણાના કેસો, મોટર અકસ્માત ક્લેઈમને લગતા કેસો, લગ્ન વિષયક કેસો, મજૂર કાયદા હેઠળના કેસો, જમીન સંપાદનને લગતા કેસો, ઇલેટ્રિકસિટી તથા પાણીના બિલોને લગતા કેસો, રેવન્યુ કેસો વગેરે હાથ પર લેવાશે.આથી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરેન્દ્રનગરના ચેરપર્સન મુખ્ય જિલ્લા ન્યાયાધીશ પી.એસ.ગઢવી તથા ફુલટાઇમ સેક્રેટરી ચીફ જ્યુડીમેજિસ્ટ્રેટ ડી.ડી.શાહે તમામ પક્ષકારોને જણાવાયું છે કે નેશનલ લોક અદાલતમાં તેઓનો કેસ મૂકી નિર્ણિત કરવામાં આવે તો બન્ને પક્ષકારોને લાભકર્તા છે અને બન્ને પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસનો નિકાલ થાય છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાસ્કરપરા ગામેજુગાર રમતા સાત ઝડપાયા
સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના ભાસ્કરપરા ગામેથી જુગાર રમતા સાત ખેલીઓ ઝડપાયા હતા. આ સાતેય શખશોને રેડ...
श्री सांवरियां बिहारी वन यात्रा महोत्सव धूमधाम से मनाएगा राठौर तेली समाज
श्री सांवरियां बिहारी वन यात्रा महोत्सव धूमधाम से मनाएगा राठौर तेली समाज
बूंदी। विगत कई...
Realme के इन यूजर्स की हुई मौज, सबसे पहले ले सकते हैं Android 14 के मजेदार फीचर्स का मजा
रियलमी ने अपने भारतीय यूजर्स के लिए Realme UI 5.0 अर्ली एक्सेस प्रोग्राम का एलान किया है। यह...
ચૂંટણી પહેલા હોમગાર્ડ અને GRDના જવાનોના વેતનમાં કરાયો વધારો@Live24 NewsGujarat
ચૂંટણી પહેલા હોમગાર્ડ અને GRDના જવાનોના વેતનમાં કરાયો વધારો@Live24 NewsGujarat
नरवाही में लगी आग फैलने के कारण किसान की बगिया में लगी आग, सामान जलकर हुआ राख
गुनौर डायल हंड्रेड स्टाफ ने जानकारी देते हुए बताया कि कॉल...