સુરેન્દ્રનગર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા આગામી 9 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું છે. આથી જિલ્લા અને તાલુકા મથકોએ લોકઅદાલત યોજાશે. જેમાં વિવિધ પ્રકારના કેસો હાથ ધરવામાં આવનાર છે.ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ અમદાવાદના ઉપક્રમે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરેન્દ્રનગર દ્વારા જિલ્લાની અદાલતોમાં દાખલ થયેલ કેસોનું ભારણ ઘટે તથા નાગરિકોને સમયસર ન્યાય મળી રહે, તે હેતુસર અલગ-અલગ વિષયો પરની નેશનલ લોક અદાલતોનું આયોજન કરાયું છે. આથી તા.9-12-2023ના રોજ જિલ્લા અને તાલુકામથકોએ આ નેશનલ લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો, ચેક રિટર્ન અંગેના કેસો, બેંક લેણાના કેસો, મોટર અકસ્માત ક્લેઈમને લગતા કેસો, લગ્ન વિષયક કેસો, મજૂર કાયદા હેઠળના કેસો, જમીન સંપાદનને લગતા કેસો, ઇલેટ્રિકસિટી તથા પાણીના બિલોને લગતા કેસો, રેવન્યુ કેસો વગેરે હાથ પર લેવાશે.આથી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરેન્દ્રનગરના ચેરપર્સન મુખ્ય જિલ્લા ન્યાયાધીશ પી.એસ.ગઢવી તથા ફુલટાઇમ સેક્રેટરી ચીફ જ્યુડીમેજિસ્ટ્રેટ ડી.ડી.શાહે તમામ પક્ષકારોને જણાવાયું છે કે નેશનલ લોક અદાલતમાં તેઓનો કેસ મૂકી નિર્ણિત કરવામાં આવે તો બન્ને પક્ષકારોને લાભકર્તા છે અને બન્ને પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસનો નિકાલ થાય છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
🔴৫ অক্টোবৰৰ পৰা ১৯ নবেম্বৰলৈ ভাৰতৰ ১২ চহৰত হব বিশ্বকাপৰ মেছ।
🔴৫ অক্টোবৰৰ পৰা ১৯ নবেম্বৰলৈ ভাৰতৰ ১২ চহৰত হব বিশ্বকাপৰ মেছ।
🔴সূচী প্ৰকাশ কৰিলে...
ৰাজ্যৰ কেবিনেট মন্ত্ৰী আৰু সোণাৰিৰ বিধায়কৰ অংশগ্ৰহণ নৰ্থ ইষ্ট ইণ্ডিয়া ফেষ্টিভেলত
ৰাজ্যৰ কেবিনেট মন্ত্ৰী আৰু সোণাৰিৰ বিধায়কৰ অংশগ্ৰহণ নৰ্থ ইষ্ট ইণ্ডিয়া ফেষ্টিভেলত।
অসম চৰকাৰৰ...
संत मुकाबाबा की नगरी तिगांव से निकलेगी मां जाम नदी संरक्षण एवं सर्वजन यात्रा का
पांढुरना विकासखंड के ग्राम तिगांव संत मुकाबाबा की नगरी से मां जाम नदी संरक्षण एवं ...
ಬೆಂಗಳೂರಿನ ಬಾಬು ಜಗಜೀವನ್ ರಾಮ್ ಸಭಾಂಗಣದಲ್ಲಿ ಮಾರ್ಚ್ 22, 23ರಂದು ರೋಟರಿ ಜಿಲ್ಲೆ 3192 ವತಿಯಿಂದ "ದಕ್ಷಿಣ ಏಷ್ಯಾ ಅಂತರರಾಷ್ಟ್ರೀಯ ಶಾಂತಿ ಸಮ್ಮೇಳನ 2025" ನಡೆಯಲಿದೆ.
ದಕ್ಷಿಣ ಏಷ್ಯಾದಲ್ಲಿ ಶಾಂತಿ ಮತ್ತು ಸಾಮರಸ್ಯವನ್ನು ಸಮರ್ಥಿಸುವ ವೈವಿಧ್ಯಮಯ ಸಮುದಾಯಗಳನ್ನು ಒಂದು ವೇದಿಕೆಯಡಿ ತರುವ...
પ્રાંતિજ ગણપતિ બાપ્પા ના પંડાલોની મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર લીધી મુલાકાત
પ્રાંતિજ ગણપતિ બાપ્પા ના પંડાલોની મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર લીધી મુલાકાત