સુરેન્દ્રનગર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા આગામી 9 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું છે. આથી જિલ્લા અને તાલુકા મથકોએ લોકઅદાલત યોજાશે. જેમાં વિવિધ પ્રકારના કેસો હાથ ધરવામાં આવનાર છે.ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ અમદાવાદના ઉપક્રમે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરેન્દ્રનગર દ્વારા જિલ્લાની અદાલતોમાં દાખલ થયેલ કેસોનું ભારણ ઘટે તથા નાગરિકોને સમયસર ન્યાય મળી રહે, તે હેતુસર અલગ-અલગ વિષયો પરની નેશનલ લોક અદાલતોનું આયોજન કરાયું છે. આથી તા.9-12-2023ના રોજ જિલ્લા અને તાલુકામથકોએ આ નેશનલ લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો, ચેક રિટર્ન અંગેના કેસો, બેંક લેણાના કેસો, મોટર અકસ્માત ક્લેઈમને લગતા કેસો, લગ્ન વિષયક કેસો, મજૂર કાયદા હેઠળના કેસો, જમીન સંપાદનને લગતા કેસો, ઇલેટ્રિકસિટી તથા પાણીના બિલોને લગતા કેસો, રેવન્યુ કેસો વગેરે હાથ પર લેવાશે.આથી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરેન્દ્રનગરના ચેરપર્સન મુખ્ય જિલ્લા ન્યાયાધીશ પી.એસ.ગઢવી તથા ફુલટાઇમ સેક્રેટરી ચીફ જ્યુડીમેજિસ્ટ્રેટ ડી.ડી.શાહે તમામ પક્ષકારોને જણાવાયું છે કે નેશનલ લોક અદાલતમાં તેઓનો કેસ મૂકી નિર્ણિત કરવામાં આવે તો બન્ને પક્ષકારોને લાભકર્તા છે અને બન્ને પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસનો નિકાલ થાય છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पंजाब में बजट सत्र पर घमासान: सुप्रीम कोर्ट पहुंचा सरकार और राज्यपाल का विवाद, दोपहर में होगी सुनवाई
पंजाब में विधानसभा का बजट सत्र बुलाने की मंजूरी न मिलने के खिलाफ आम आदमी पार्टी सरकार ने सुप्रीम...
वीरचक्रप्राप्त माजी सैनिक मच्छिंद्र कडू पाटील यांचे जामखेड शहरात स्मारक करावे, उपसरपंच आप्पासाहेब ढगेंची मागणी
जामखेड ( प्रतिनिधी )११ ऑगस्ट जामखेड तालुक्यातील आपटी येथील महाराष्ट्र शासनाच्या १ ९४७-४८ मधील...
રિવરફ્રન્ટ પર ફાઈટર જેટનો એર શો યોજાશે, દેશભક્તિનો સંદેશ આપવા ત્રિરંગાના રંગો બનાવાશે
ગાંધીનગરમાં 18થી 22 ઓક્ટોબર દરમિયાન યોજાનાર ડિફેન્સ એક્સપોમાં 63થી વધુ દેશો ભાગ લેવાના...
જૂનાગઢ મા દિવગત આત્માઓના આસ્થ
નું હરીદ્વાર ખાતે ગંગા નદીમાં વિસર્જન કરવામાં
આવશે
☆
8780666396
જૂનાગઢ મા દિવગત આત્માના આસ્થ
નું હરીદ્વાર ખાતે ગંગા નદીમાં વિસર્જન કરવામાં
આવશે...