સરપંચ પરિષદ ગુજરાતના બેનર હેઠળ નસવાડી મામલતદાર તેમજ તાલૂકા વિકાસ અધિકારી નસવાડીના સરપંચ તેમજ સરપંચ પરિષદ નસવાડી તાલુકાના વિનુભાઈ ભીલ ની આગેવાનીમાં આવેદન પત્ર આપી તલાટી શ્રીઓ તા.૨/૮/૨૨ થી વિવિધ માંગણીઓ લઇ હડતાલ ઉપર ઉતરતા ગામડાઓના આદીવાસી વિસ્તારમાં અનેક દાખલાઓ તલાટી પાસેથી લેવાના હોય છે તેમજ વરસાદ વધુ વરસતા ખેતીને લગતા નુકશાન ના દાખલા તેમજ વિવિધ યોજનાકીય કામો અટવાઈ જતા આદીવાસી જનતા પરેશાન થઇ રહી હોવાથી તલાટી મંડળ ની માંગણીઓ નું તવરિત તાકીદે સુખદ અંત લાવવા નસવાડી મામલતદાર તેમજ તાલૂકા વિકાસ અધિકારી ને સરપંચ પરિષદ ગુજરાતના બેનર હેઠળ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં નસવાડી તાલુકાના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Sambhal Violence: संभल हिंसा पर भड़कीं Priyanka Gandhi, सांसद बनने के बाद पहला बयान | Aaj Tak
Sambhal Violence: संभल हिंसा पर भड़कीं Priyanka Gandhi, सांसद बनने के बाद पहला बयान | Aaj Tak
घर-घर जा कर कांग्रेसियों ने भरे नारी सम्मान के फार्म
पन्ना।
बहादुर गंज मे घर-घर जा कर कांग्रेसियो ने भरे गये नारी सम्मान योजना के फार्म।
...
जयपुर की सड़कों पर दौड़ेंगी 300 CNG बसें, पब्लिक ट्रांसपोर्ट होगा मजबूत
राजधानी जयपुर में सिटी बसों का संचालन करने वाली जयपुर सिटी ट्रांसपोर्ट सर्विसेज (JCTSL) अब अपने...
ધ્રાંગધ્રા શહેરમાં વિનામૂલ્ય ચકલી ઘર વિતરણ કરી વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી
ધ્રાંગધ્રા શહેરમાં વિનામૂલ્ય ચકલી ઘર વિતરણ કરી વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી