સરપંચ પરિષદ ગુજરાતના બેનર હેઠળ નસવાડી મામલતદાર તેમજ તાલૂકા વિકાસ અધિકારી નસવાડીના સરપંચ તેમજ સરપંચ પરિષદ નસવાડી તાલુકાના વિનુભાઈ ભીલ ની આગેવાનીમાં આવેદન પત્ર આપી તલાટી શ્રીઓ તા.૨/૮/૨૨ થી વિવિધ માંગણીઓ લઇ હડતાલ ઉપર ઉતરતા ગામડાઓના આદીવાસી વિસ્તારમાં અનેક દાખલાઓ તલાટી પાસેથી લેવાના હોય છે તેમજ વરસાદ વધુ વરસતા ખેતીને લગતા નુકશાન ના દાખલા તેમજ વિવિધ યોજનાકીય કામો અટવાઈ જતા આદીવાસી જનતા પરેશાન થઇ રહી હોવાથી તલાટી મંડળ ની માંગણીઓ નું તવરિત તાકીદે સુખદ અંત લાવવા નસવાડી મામલતદાર તેમજ તાલૂકા વિકાસ અધિકારી ને સરપંચ પરિષદ ગુજરાતના બેનર હેઠળ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં નસવાડી તાલુકાના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ફતેપુરા નગરના અગ્રણી અને ભાજપા દાહોદ જિલ્લાના વ્યવસાયિક સેલ ના સહસંયોજક પંકજભાઈ પંચાલની ગણેશ વિસર્જન નિમિત્તે અપીલ.
ફતેપુરા નગરના અગ્રણી અને ભાજપા દાહોદ જિલ્લાના વ્યવસાયિક સેલના સહસંયોજક પંકજભાઈ પંચાલની...
Awaaz Overdrive | Honda Elevate Vs Kia Seltos कौन Best, TVS Maxi Electric Scooter X की Test Drive
Awaaz Overdrive | Honda Elevate Vs Kia Seltos कौन Best, TVS Maxi Electric Scooter X की Test Drive
ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ) રાજુલા ખાતે 'પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીશીપ' ભરતી મેળો યોજાશે
અમરેલી, તા.૭ સપ્ટેમ્બર, ૨૦૨૨ (બુધવાર) ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ) રાજુલા ખાતે આગામી તા.૧૨...
જેસર મામલતદાર કચેરીના ક્લાર્કનું અવસાન થતાં જિલ્લા કલેક્ટરે પરિવારને સાંત્વના પાઠવી
જેસર મામલતદાર કચેરીના ક્લાર્કનું અવસાન થતાં જિલ્લા કલેક્ટરે પરિવારને સાંત્વના પાઠવી