સરપંચ પરિષદ ગુજરાતના બેનર હેઠળ નસવાડી મામલતદાર તેમજ તાલૂકા વિકાસ અધિકારી નસવાડીના સરપંચ તેમજ સરપંચ પરિષદ નસવાડી તાલુકાના વિનુભાઈ ભીલ ની આગેવાનીમાં આવેદન પત્ર આપી તલાટી શ્રીઓ તા.૨/૮/૨૨ થી વિવિધ માંગણીઓ લઇ હડતાલ ઉપર ઉતરતા ગામડાઓના આદીવાસી વિસ્તારમાં અનેક દાખલાઓ તલાટી પાસેથી લેવાના હોય છે તેમજ વરસાદ વધુ વરસતા ખેતીને લગતા નુકશાન ના દાખલા તેમજ વિવિધ યોજનાકીય કામો અટવાઈ જતા આદીવાસી જનતા પરેશાન થઇ રહી હોવાથી તલાટી મંડળ ની માંગણીઓ નું તવરિત તાકીદે સુખદ અંત લાવવા નસવાડી મામલતદાર તેમજ તાલૂકા વિકાસ અધિકારી ને સરપંચ પરિષદ ગુજરાતના બેનર હેઠળ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં નસવાડી તાલુકાના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ৰহা আঞ্চলিক শিল্পী কাননৰ কেন্দ্ৰীয় ভাবে ৰাভা দিৱস উদযাপনৰ প্ৰস্তুতি, বিশেষ সভাত প্ৰস্তাব গ্ৰহন।২৩ জুনত অনুষ্ঠিত হব চিত্ৰাংকন,কুইজ আৰু ৰাভা সংগীত প্ৰতিযোগিতা।
সদৌ অসম শিল্পী কাননৰ অধীনস্থ ৰহা আঞ্চলিক শিল্পী কাননৰ উদ্যোগত অহা ২০ আৰু ২৩জুনত দুদিনীয়া...
Samsung Galaxy S24 5G स्मार्टफोन को 25 हजार रुपये सस्ता खरीदने का मौका, मिल रहा धमाकेदार डिस्काउंट
सैमसंग के फ्लैगशिप स्मार्टफोन Samsung Galaxy S24 5G पर धमाकेदार डिस्काउंट मिल रहा है। इस फोन को...
છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના પગલે પાવીજેતપુર નજીક ભારજ બ્રિજ પરનું ડાયવર્ઝન ધોવાઈ જતા રસ્તો બંધ
છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના પગલે પાવીજેતપુર નજીક ભારજ બ્રિજ પરનું ડાયવર્ઝન ધોવાઈ જતા રસ્તો...
ઉમરાળા ખાતે જુના વણકરવાસમાં ત્રણ દિવસનો રામદેવપીર બાપા નો ઉત્સવ ઉજવાયો જેમાં લોકડાયરો પણ યોજાયો હતો
ઉમરાળા ખાતે જુના વણકરવાસમાં ત્રણ દિવસનો રામદેવપીર બાપા નો ઉત્સવ ઉજવાયો જેમાં લોકડાયરો પણ યોજાયો હતો