સરપંચ પરિષદ ગુજરાતના બેનર હેઠળ નસવાડી મામલતદાર તેમજ તાલૂકા વિકાસ અધિકારી નસવાડીના સરપંચ તેમજ સરપંચ પરિષદ નસવાડી તાલુકાના વિનુભાઈ ભીલ ની આગેવાનીમાં આવેદન પત્ર આપી તલાટી શ્રીઓ તા.૨/૮/૨૨ થી વિવિધ માંગણીઓ લઇ હડતાલ ઉપર ઉતરતા ગામડાઓના આદીવાસી વિસ્તારમાં અનેક દાખલાઓ તલાટી પાસેથી લેવાના હોય છે તેમજ વરસાદ વધુ વરસતા ખેતીને લગતા નુકશાન ના દાખલા તેમજ વિવિધ યોજનાકીય કામો અટવાઈ જતા આદીવાસી જનતા પરેશાન થઇ રહી હોવાથી તલાટી મંડળ ની માંગણીઓ નું તવરિત તાકીદે સુખદ અંત લાવવા નસવાડી મામલતદાર તેમજ તાલૂકા વિકાસ અધિકારી ને સરપંચ પરિષદ ગુજરાતના બેનર હેઠળ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં નસવાડી તાલુકાના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
BJP प्रत्याशी Dara Singh Chauhan ने विधान परिषद उपचुनाव के लिए दाखिल किया Nomination | Aaj Tak News
BJP प्रत्याशी Dara Singh Chauhan ने विधान परिषद उपचुनाव के लिए दाखिल किया Nomination | Aaj Tak News
तालुका आरोग्य अधिकारी कार्यालय हिंगोली येथे भारतरत्न डॉ बाबासाहेब आंबेडकर जयंती साजरी.
तालुका आरोग्य अधिकारी कार्यालय हिंगोली येथे महामानव भारत रत्न डॉ. बाबासाहेब आंबेडकर यांची जयंती...
Raj Kapoor 100th Birth Anniversary: रेड कारपेट पर उतरा पूरा कपूर खानदान | Mumbai | Aaj Tak News
Raj Kapoor 100th Birth Anniversary: रेड कारपेट पर उतरा पूरा कपूर खानदान | Mumbai | Aaj Tak News
गांधीधाम-विशाखापट्टनम एक्सप्रेस ट्रेन में जोड़ा जाएगा एक अतिरिक्त स्लीपर कोच
रेल प्रशासन द्वारा यात्रियों की सुविधा को ध्यान में रखते हुए गांधीधाम-विशाखापट्टनम एक्सप्रेस...