રાહુલ ગાંધી આજે ગુજરાતમાં છે. તેમની મહુવામાં જનસભા યોજાઈ હતી જેમાં તેમણે ભાજપ આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, આજે મને દુ: ખ થાય છે કે આજે યુવાઓ બેરોજગાર છે. ખેડૂતોને સારા ભાવ નથી મળતા. સાથે જણાવ્યું કે, દુ: ખ થાય છે કે, એન્જીનિયર મજૂરી કરે છે. સરકાર નથી ઈચ્છતી કે તમે સારું શિક્ષણ મેળવો. સાથે રાહુલ ગાંધીએ કહ્યું, ભારત સમજવું છે તો આદિવાસીઓનું જીવન સમજવું જરૂરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
स्वतंत्रता दिवस पर Delhi और पंजाब में फिदायीन हमले की सूचना पर अलर्ट जारी
भारत 15 अगस्त को अपना 78वां स्वतंत्रता दिवस माना रहा है। स्वतंत्रता दिवस के मौके पर दिल्ली और...
महाराजा श्री अग्रसेन जयन्ती: चांदी की पालकी में निकले महाराजा अग्रसेन, अग्रबन्धओं ने धूमधाम से निकाली शोभायात्रा
अखिल भारतीय अग्रवाल सम्मेलन के तत्वावधान में महाराज श्री अग्रसेन जी की शोभायात्रा गीता भवन से...
আজি দেশৰ ৭৫ সংখ্যক স্বাধীনতা দিৱসৰ অমৃত মহোৎসৱৰ হৰ ঘৰ তিৰংগা যাত্ৰা
আজি দেশৰ ৭৫ সংখ্যক স্বাধীনতা দিৱসৰ অমৃত মহোৎসৱৰ হৰ ঘৰ তিৰংগা যাত্ৰা ১২/০৮/২০২২ তাৰিখে জনসংখ্যা...
દાહોદમાં સૌપ્રથમ વખત રાવણની સાથે કુંભકર્ણ અને મેઘનાથના પૂતળા દહનનો કાર્યક્રમ યોજાયો
દાહોદમાં સૌપ્રથમ વખત રાવણની સાથે કુંભકર્ણ અને મેઘનાથના પૂતળા દહનનો કાર્યક્રમ યોજાયો
ધારી ખાતે સાંઈ બાબા મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમ યોજાયો
ધારી ખાતે સાંઈ બાબા મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમ યોજાયો