રાહુલ ગાંધી આજે ગુજરાતમાં છે. તેમની મહુવામાં જનસભા યોજાઈ હતી જેમાં તેમણે ભાજપ આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, આજે મને દુ: ખ થાય છે કે આજે યુવાઓ બેરોજગાર છે. ખેડૂતોને સારા ભાવ નથી મળતા. સાથે જણાવ્યું કે, દુ: ખ થાય છે કે, એન્જીનિયર મજૂરી કરે છે. સરકાર નથી ઈચ્છતી કે તમે સારું શિક્ષણ મેળવો. સાથે રાહુલ ગાંધીએ કહ્યું, ભારત સમજવું છે તો આદિવાસીઓનું જીવન સમજવું જરૂરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહિલા મોરચા ની બહેનો દ્વારા પોલીસ કર્મીઓને બાંધી રાખડી
આજ રોજ ખેડબ્રહ્મા તાલુકા મહિલા મોરચા દ્વારા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે રક્ષાબંધનની ઉજવણી...
સુરેન્દ્રનગર સબ જેલ ખાતે કેદીઓને આર્ટ ઓફ લિવિંગ-જીવન જીવવાની કળા વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું
કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરાએ સુરેન્દ્રનગર સબ જેલની મુલાકાત લીધી હતી અને આર્ટ...
महाशिवरात्रि पर भवानी शंकर महादेव के हुआ रात्रि जागरण
महाशिवरात्रि पर भवानी शंकर महादेव के हुआ रात्रि जागरणबून्दी। श्री वीरभद्र रामलीला कीर्तन मंडल...
बॉलीवुड एक्ट्रेस कंगना रनौत ने हाल ही में उद्धव ठाकरे को लेकर तंज कसते हुए एक वीडियो शेयर किया है.
महाराष्ट्र के पूर्व सीएम उद्धव ठाकरे (Uddhav Thackeray) के इस्तीफे के बाद से हर तरफ चर्चा का...
સાપ દેખાતા અફડાતફડી સર્જાઈ....
સાપ દેખાતા અફડાતફડી સર્જાઈ: ડીસાના નીલકંઠ પ્લાઝા શોપિંગમાં સાપ આવી જતા લોકોમાં ભયનો માહોલ; 5 ફૂટ...