રાહુલ ગાંધી આજે ગુજરાતમાં છે. તેમની મહુવામાં જનસભા યોજાઈ હતી જેમાં તેમણે ભાજપ આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, આજે મને દુ: ખ થાય છે કે આજે યુવાઓ બેરોજગાર છે. ખેડૂતોને સારા ભાવ નથી મળતા. સાથે જણાવ્યું કે, દુ: ખ થાય છે કે, એન્જીનિયર મજૂરી કરે છે. સરકાર નથી ઈચ્છતી કે તમે સારું શિક્ષણ મેળવો. સાથે રાહુલ ગાંધીએ કહ્યું, ભારત સમજવું છે તો આદિવાસીઓનું જીવન સમજવું જરૂરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
घुमंतु समुदाय के दस्तावेज तैयार करने के लिए 2 दिसंबर को यहां लगेंगे शिविर
घुमंतु समुदाय के आवश्यक दस्तावेज जैसे वोटर आईडी आधार कार्ड, जन आधार कार्ड, जाति प्रमाण पत्र, मूल...
ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದಲ್ಲಿ ರೆಡ್ಡಿ ಸಮುದಾಯವನ್ನು ಎಲ್ಲಾ ರಾಜಕೀಯ ಪಕ್ಷಗಳು ಕಡೆಗಣಿಸುತ್ತಿವೆ - ಡಿ. ಚಂದ್ರಶೇಖರ ರೆಡ್ಡಿ
ಮಾರ್ಚ್ 21, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ "ರೆಡ್ಡಿ ಜನ ಸಂಘ ಬೆಂಗಳೂರು ಪೂರ್ವ ತಾಲ್ಲೂಕು"...
અમીરગઢના કંસારાવીડ નજીક જુગાર રમતાં 5 શખ્સોને પોલીસે ઝડપ્યા
અમીરગઢ તાલુકાના કંસારાવીડ નજીક બાલારામ નદી પાસે જુગાર રમતાં પાંચ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા....
નારાયણ રાઠવાએ પત્રકાર પરિષદ યોજી શું કહ્યું જુઓ DAILY BODELI NEWS
નારાયણ રાઠવાએ પત્રકાર પરિષદ યોજી શું કહ્યું જુઓ DAILY BODELI NEWS
modi નરેન્દ્ર મોદી બનાસકાંઠાના થરા દેવ દરબાર ખાતે સભા સંબોધી હતી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા
modi નરેન્દ્ર મોદી બનાસકાંઠાના થરા દેવ દરબાર ખાતે સભા સંબોધી હતી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા