લખતર રાજ મહેલમાં પાંચેક વર્ષ પહેલાં થયેલી ચોરીનાં કેસમાં જામીન ઉપર છૂટેલા આરોપીઓ હાજર ન થતાં કોર્ટે ધરપકડ વોરંટ ઇસ્યુ કાઢ્યુ હતુ. આથી લખતર પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.લખતર શહેરનાં રાજ મહેલમાં આજથી પાંચેક વર્ષ પહેલાં એટલે વર્ષ 2018માં ચોરી થઈ હતી. તે સમયે પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં પાટડી તાલુકાનાં સેડલા ગામનાં જતમલેક ભાણજીખાન મુરદખાન તેમજ જતમલેક હૈયાતખાન હુસેનખાનને જામીન મળ્યા હતા.ત્યારબાદ સમન્સ બજાવવા છતાં બંને આરોપીઓ કોર્ટમાં હાજર ન રહેતા હોવાથી કોર્ટે ધરપકડ વોરંટ ઇસ્યુ કરતા લખતર પીએસઆઈ એન.એ.ડાભી, નરેન્દ્રસિંહ કાસેલા તેમજ રાજેશભાઈ કુશાપરા દ્વારા આરોપીને સેડલા ગામે તેમના ઘરેથી ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સિહોર શહેરમાં ચુંટણી ને લઈને ધમધમાટ શરુ થયો
ગુજરાતમાં ચુંટણીના પડઘમો વાગી ચુક્યા છે ત્યારે ગ્રામ્ય સીટ પર વર્ષોનો રાજકીય વનવાસ પૂરો કરી સત્તા...
અવસર, લોકસાહીના સન્માનનો અવસર, ૧૦૦% મતદાનનો
અવસર, લોકસાહીના સન્માનનો અવસર, 100% મતદાનનો ; - લોકસાહીના પર્વમા ભાગ લઇ મતદાન કરવાનો સંકલ્પ કરતા...
સુરત : સચિનમાં ઈંડાના વેપારીને આંતરી લૂંટ કરનાર ઝડપાયા | SatyaNirbhay News Channel
સુરત : સચિનમાં ઈંડાના વેપારીને આંતરી લૂંટ કરનાર ઝડપાયા | SatyaNirbhay News Channel
कोटा महाराव इज्यराज सिंह जी ने ध्वस्त की गई पूर्व नरश सूरजमल हाडा की छतरी को पुनर्निर्माण की मांग की
मंडाना।21 सितम्बर 2024 को केडीए (कोटा विकास प्राधिकरण) के अधिकारियों द्वारा बूंदी...