બજરંગ યુવા ગ્રુપ અને ગામ લોકો દ્વારા ગુજરાતને રક્ષણ મળે તેમાટે ધજા અને ૧૧ દીવડાની જ્યોત પ્રગટાવામાં આવી હતી..બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ચીભડા ગામે હાલમાં ચાલી રહેલ બિપોરજોય વાવાઝોડા સામે જનકલ્યાણના રક્ષણ કાજે બજરંગ યુવા ગ્રુપ અને ગ્રામજનો દ્વારા ચીભડા ગામે આવેલ હનુમાન દાદાના મંદિરે ધજા ચડાવી અને દાદા સમક્ષ ૧૧ દીવડાની જ્યોત પ્રગટાવી બજરંગ બલીને પ્રાર્થના કરવામાં આવી કે, જો બજંગબલી આ સૃષ્ટિ પર આવતા આ વાવાઝોડાના સંકટ સામે સૃષ્ટિના તમામ જીવોનું રક્ષણ કરો જેમ કોરોના મહામારીમાં આપણા ગામનું રક્ષણ કર્યું એમ આ સંકટ થી પણ દરેક ગામને ઉગારી લ્યો એવી સંકટ મોચન બજરંગ બલી દાદા તમને પ્રાર્થના કરી ગામલોકો અને બજરંગ યુવા ગ્રુપના ભાઈઓ પ્રસાદ લઈ છુટા પાડ્યા હતાં..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राज ठाकरेंच्या सिंधुदुर्गातील 'ॲक्शन' नंतर रत्नागिरीत कोणाला देणार 'बूस्टर' डोस ?
रत्नागिरी : आगामी निवडणुका आणि पक्षवाढीसाठी कोकण दौऱ्यावर आलेले महाराष्ट्र नवनिर्माण सेनेचे...
Top 1000cc Bikes: एक हजार सीसी की ताकत के साथ ये चार हैं सबसे बेहतर सुपर बाइक, जानें डिटेल
सुपर बाइक कैटेगरी में दुनियाभर में कई बेहतरीन बाइक्स कई कंपनियों की ओर से ऑफर की जाती हैं।...
ગાંધીનગર ખાતે સીનીયર સીટીઝન બર્થ ડે ગ્રુપ દ્વારા વિશ્વ હ્રદય દિન અંતર્ગત કાર્યક્રમ યોજવામા આવ્યો
ગાંધીનગર ખાતે સીનીયર સીટીઝન બર્થ ડે ગ્રુપ દ્વારા વિશ્વ હ્રદય દિન અંતર્ગત કાર્યક્રમ યોજવામા આવ્યો