બજરંગ યુવા ગ્રુપ અને ગામ લોકો દ્વારા ગુજરાતને રક્ષણ મળે તેમાટે ધજા અને ૧૧ દીવડાની જ્યોત પ્રગટાવામાં આવી હતી..બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ચીભડા ગામે હાલમાં ચાલી રહેલ બિપોરજોય વાવાઝોડા સામે જનકલ્યાણના રક્ષણ કાજે બજરંગ યુવા ગ્રુપ અને ગ્રામજનો દ્વારા ચીભડા ગામે આવેલ હનુમાન દાદાના મંદિરે ધજા ચડાવી અને દાદા સમક્ષ ૧૧ દીવડાની જ્યોત પ્રગટાવી બજરંગ બલીને પ્રાર્થના કરવામાં આવી કે, જો બજંગબલી આ સૃષ્ટિ પર આવતા આ વાવાઝોડાના સંકટ સામે સૃષ્ટિના તમામ જીવોનું રક્ષણ કરો જેમ કોરોના મહામારીમાં આપણા ગામનું રક્ષણ કર્યું એમ આ સંકટ થી પણ દરેક ગામને ઉગારી લ્યો એવી સંકટ મોચન બજરંગ બલી દાદા તમને પ્રાર્થના કરી ગામલોકો અને બજરંગ યુવા ગ્રુપના ભાઈઓ પ્રસાદ લઈ છુટા પાડ્યા હતાં..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાધનપુર તાલુકાના શિક્ષણાધિકારીનો વિદાય સમારંભ
રાધનપુર તાલુકાના શિક્ષણાધિકારીનો વિદાય સમારંભ
ડીસાના ધરપડા નજીક ચાર શખ્સો લુટેલી ચીજ વસ્તુઓના ભાગ પાડતા હતા ત્યારે એલસીબી ની ટીમે 4 ને ઝડપી પાડ્યા
ડીસાના ધરપડા નજીક ચાર શખ્સો લુટેલી ચીજ વસ્તુઓના ભાગ પાડતા હતા ત્યારે એલસીબી ની ટીમે 4 ને ઝડપી પાડ્યા
विधवा, परितक्त्या महिलांनी घेतले शिलाई प्रशिक्षण
रोजगार उपलब्ध होणार-आमदार डॉ.राहुल पाटील
परभणी/प्रतिनिधी:-शिवसेना आमदार डॉ.राहुल पाटील यांच्या वतीने परभणी विधानसभा मतदार संघातील विधवा,...
क्रेडिट कार्ड अपडेट वरून दोन लाखाला गंडा
अॅक्सीस बँकमधून बोलते, तुमचे क्रेडिट अपडेट करायचे आहे त्यासाठी ऑनलाईन फॉर्म भरा असे म्हणत...
Maharashtra Political Crisis: Sharad Pawar का Ajit पर वार, NCP को तोड़ने वालों को असली जगह दिखाएंगे
Maharashtra Political Crisis: Sharad Pawar का Ajit पर वार, NCP को तोड़ने वालों को असली जगह दिखाएंगे