બજરંગ યુવા ગ્રુપ અને ગામ લોકો દ્વારા ગુજરાતને રક્ષણ મળે તેમાટે ધજા અને ૧૧ દીવડાની જ્યોત પ્રગટાવામાં આવી હતી..બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ચીભડા ગામે હાલમાં ચાલી રહેલ બિપોરજોય વાવાઝોડા સામે જનકલ્યાણના રક્ષણ કાજે બજરંગ યુવા ગ્રુપ અને ગ્રામજનો દ્વારા ચીભડા ગામે આવેલ હનુમાન દાદાના મંદિરે ધજા ચડાવી અને દાદા સમક્ષ ૧૧ દીવડાની જ્યોત પ્રગટાવી બજરંગ બલીને પ્રાર્થના કરવામાં આવી કે, જો બજંગબલી આ સૃષ્ટિ પર આવતા આ વાવાઝોડાના સંકટ સામે સૃષ્ટિના તમામ જીવોનું રક્ષણ કરો જેમ કોરોના મહામારીમાં આપણા ગામનું રક્ષણ કર્યું એમ આ સંકટ થી પણ દરેક ગામને ઉગારી લ્યો એવી સંકટ મોચન બજરંગ બલી દાદા તમને પ્રાર્થના કરી ગામલોકો અને બજરંગ યુવા ગ્રુપના ભાઈઓ પ્રસાદ લઈ છુટા પાડ્યા હતાં..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
विधान परिषदेचे विरोधी पक्षनेते दानवे यांची संतोष सोमवंशी यांच्या जनसंपर्क कार्यालयास सदिच्छा भेट
विधान परिषदेचे विरोधी पक्षनेते दानवे यांची संतोष सोमवंशी यांच्या जनसंपर्क कार्यालयास सदिच्छा भेट...
কৃৰ্তি ছাত্ৰ ছাত্ৰীলৈ বৰডুমচা - পেঙেৰী আঞ্চলিক ছাত্ৰ সন্থাৰ বিশেষ অভিনন্দন অনুষ্ঠান।
কৃৰ্তি ছাত্ৰ ছাত্ৰীলৈ বৰডুমচা - পেঙেৰী আঞ্চলিক ছাত্ৰ সন্থাৰ বিশেষ অভিনন্দন অনুষ্ঠান।
મોટા ખુંટવડા થી ઉગલવાણ ગામ તરફ જવાનો રસ્તો ખરાબ હોવાથી વાહન ચાલકો પરેશાન
મળતી માહિતી મુજબ ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામથી ઉગલવાણ ગામ તરફ જતા આડી કેનાળ...
सर्वसामान्य जनतेच्या अपेक्षा राज्य सरकार पूर्ण करणार - मुख्यमंत्री एकनाथ शिंदे
औरंगाबाद दि १२ (विमाका) - राज्यातील सरकार सर्वसामान्य जनतेचे असून त्यांच्या अपेक्षा पूर्ण...
સુરત એરપોર્ટ પર બાળક દ્વારા પ્લેન ઉડાડવાનો મુદ્દો@Sandesh News
સુરત એરપોર્ટ પર બાળક દ્વારા પ્લેન ઉડાડવાનો મુદ્દો@Sandesh News