બજરંગ યુવા ગ્રુપ અને ગામ લોકો દ્વારા ગુજરાતને રક્ષણ મળે તેમાટે ધજા અને ૧૧ દીવડાની જ્યોત પ્રગટાવામાં આવી હતી..બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ચીભડા ગામે હાલમાં ચાલી રહેલ બિપોરજોય વાવાઝોડા સામે જનકલ્યાણના રક્ષણ કાજે બજરંગ યુવા ગ્રુપ અને ગ્રામજનો દ્વારા ચીભડા ગામે આવેલ હનુમાન દાદાના મંદિરે ધજા ચડાવી અને દાદા સમક્ષ ૧૧ દીવડાની જ્યોત પ્રગટાવી બજરંગ બલીને પ્રાર્થના કરવામાં આવી કે, જો બજંગબલી આ સૃષ્ટિ પર આવતા આ વાવાઝોડાના સંકટ સામે સૃષ્ટિના તમામ જીવોનું રક્ષણ કરો જેમ કોરોના મહામારીમાં આપણા ગામનું રક્ષણ કર્યું એમ આ સંકટ થી પણ દરેક ગામને ઉગારી લ્યો એવી સંકટ મોચન બજરંગ બલી દાદા તમને પ્રાર્થના કરી ગામલોકો અને બજરંગ યુવા ગ્રુપના ભાઈઓ પ્રસાદ લઈ છુટા પાડ્યા હતાં..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડોદરા બાદ ગોધરામાં સ્માર્ટ મીટર લગાવવા પર રોક...
વડોદરા બાદ ગોધરામાં સ્માર્ટ મીટર લગાવવા પર રોક, લોકોનો ગુસ્સો જોતા MGVCLનો નિર્ણય, રાજ કાપડિયા...
अपनी ही सरकार में निगम अधिकारियों पर मनमानी का आरोप लगा धरने पर बैठे भाजपा पार्षद
अपनी ही सरकार में निगम अधिकारियों पर मनमानी का आरोप लगा धरने पर बैठे भाजपा पार्षद
যোৰহাটৰ দৃষ্টিহীন বিদ্যালয়ত মন্ত্ৰী পিজুষ হাজৰিকাৰ বাদ্যযন্ত্ৰ প্ৰদান
যোৰহাটৰ দৃষ্টিহীন বিদ্যালয়ত চাৰি অগষ্ট তাৰিখে উপস্থিত হৈছিল মন্ত্ৰী পিজুষ হাজৰিকা। বিদ্যালয় খনৰ...
પાવીજેતપુરમાં રખડતા ઢોરના ત્રાસથી જનતા ત્રાહિમામ
પાવીજેતપુરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ભટકતા બીનવારસી ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધતો રહ્યો છે. આ...
बे मौसम बारिश से हत्यारों की करतूत पर पड़ा पर्दा, बह गए सुराग, अब कैसे बेटे को मिलेगा पिता की हत्या का इंसाफ
सरायढेला जेपी अस्पताल के पीछे लोहारडीह के आसपास प्लाटिंग एरिया में रविवार की रात प्राइवेट सुरक्षा...