બજરંગ યુવા ગ્રુપ અને ગામ લોકો દ્વારા ગુજરાતને રક્ષણ મળે તેમાટે ધજા અને ૧૧ દીવડાની જ્યોત પ્રગટાવામાં આવી હતી..બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ચીભડા ગામે હાલમાં ચાલી રહેલ બિપોરજોય વાવાઝોડા સામે જનકલ્યાણના રક્ષણ કાજે બજરંગ યુવા ગ્રુપ અને ગ્રામજનો દ્વારા ચીભડા ગામે આવેલ હનુમાન દાદાના મંદિરે ધજા ચડાવી અને દાદા સમક્ષ ૧૧ દીવડાની જ્યોત પ્રગટાવી બજરંગ બલીને પ્રાર્થના કરવામાં આવી કે, જો બજંગબલી આ સૃષ્ટિ પર આવતા આ વાવાઝોડાના સંકટ સામે સૃષ્ટિના તમામ જીવોનું રક્ષણ કરો જેમ કોરોના મહામારીમાં આપણા ગામનું રક્ષણ કર્યું એમ આ સંકટ થી પણ દરેક ગામને ઉગારી લ્યો એવી સંકટ મોચન બજરંગ બલી દાદા તમને પ્રાર્થના કરી ગામલોકો અને બજરંગ યુવા ગ્રુપના ભાઈઓ પ્રસાદ લઈ છુટા પાડ્યા હતાં..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
समर कैम्प के माध्यम से बच्चों को जागरूक किया जाएगा प्रधानाध्यापक- कैलाश नाथ
समर कैम्प के माध्यम से बच्चों को जागरूक किया जाएगा- प्रधानाध्यापक कैलाश नाथ
उत्तर प्रदेश के जनपद...
Breaking News: Haryana में वोटिंग शुरू, 90 सीटों पर 20 हजार से ज्यादा पोलिंग बूथ पर डाले जा रहे वोट
Breaking News: Haryana में वोटिंग शुरू, 90 सीटों पर 20 हजार से ज्यादा पोलिंग बूथ पर डाले जा रहे वोट
સુપ્રસિદ્ધ ભુરખીયા હનુમાનજી મંદિર મા બ્રહ્મ ચોરાસી મા ભાજપ અને કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત રહ્યા
સુપ્રસિદ્ધ ભુરખીયા હનુમાનજી મંદિર મા બ્રહ્મ ચોરાસી મા ભાજપ અને કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત રહ્યા
Nirmala Sitharaman Viral Video : भारत में निवेश और Muslims की स्थिति पर क्या बोलीं निर्मला सीतारमण?
Nirmala Sitharaman Viral Video : भारत में निवेश और Muslims की स्थिति पर क्या बोलीं निर्मला सीतारमण?
ઝઘડિયા GIDC જોડતું બોરોસીલ કંપની સામેનું ગળનારૂ ત્રણ દિવસ સમારકામ માટે બંધ રહેશે.
ઝઘડિયા GIDC જોડતું બોરોસીલ કંપની સામેનું ગળનારૂ ત્રણ દિવસ સમારકામ માટે બંધ રહેશે.