બજરંગ યુવા ગ્રુપ અને ગામ લોકો દ્વારા ગુજરાતને રક્ષણ મળે તેમાટે ધજા અને ૧૧ દીવડાની જ્યોત પ્રગટાવામાં આવી હતી..બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ચીભડા ગામે હાલમાં ચાલી રહેલ બિપોરજોય વાવાઝોડા સામે જનકલ્યાણના રક્ષણ કાજે બજરંગ યુવા ગ્રુપ અને ગ્રામજનો દ્વારા ચીભડા ગામે આવેલ હનુમાન દાદાના મંદિરે ધજા ચડાવી અને દાદા સમક્ષ ૧૧ દીવડાની જ્યોત પ્રગટાવી બજરંગ બલીને પ્રાર્થના કરવામાં આવી કે, જો બજંગબલી આ સૃષ્ટિ પર આવતા આ વાવાઝોડાના સંકટ સામે સૃષ્ટિના તમામ જીવોનું રક્ષણ કરો જેમ કોરોના મહામારીમાં આપણા ગામનું રક્ષણ કર્યું એમ આ સંકટ થી પણ દરેક ગામને ઉગારી લ્યો એવી સંકટ મોચન બજરંગ બલી દાદા તમને પ્રાર્થના કરી ગામલોકો અને બજરંગ યુવા ગ્રુપના ભાઈઓ પ્રસાદ લઈ છુટા પાડ્યા હતાં..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મોટી સિંગલોટી ગામ નજીકથી મોટરસાયકલ ઉપર ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતો એક આરોપી ઝડપાયો
મોટી સિંગલોટી ગામ નજીકથી મોટરસાયકલ ઉપર ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતો એક આરોપી ઝડપાયો
મળતી માહિતી...
Teenage Girl Kidnapping : घरात 15 जण घुसले आणि तरुणीचं अपहरण केलं...
Teenage Girl Kidnapping : घरात 15 जण घुसले आणि तरुणीचं अपहरण केलं...
કોણ છે દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ Bernard Arnault, કે જેણે ભલભલા અબજોપતિઓને પછાડ્યા, જાણો રસપ્રદ વિગત
દુનિયાનાં સૌથી અમીર વ્યક્તિ તરીકે હવે એલોન મસ્ક નહીં પરંતુ લીડિંગ લગ્ઝરી ગુડ્સની કંપની LVMHનાં...