બજરંગ યુવા ગ્રુપ અને ગામ લોકો દ્વારા ગુજરાતને રક્ષણ મળે તેમાટે ધજા અને ૧૧ દીવડાની જ્યોત પ્રગટાવામાં આવી હતી..બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ચીભડા ગામે હાલમાં ચાલી રહેલ બિપોરજોય વાવાઝોડા સામે જનકલ્યાણના રક્ષણ કાજે બજરંગ યુવા ગ્રુપ અને ગ્રામજનો દ્વારા ચીભડા ગામે આવેલ હનુમાન દાદાના મંદિરે ધજા ચડાવી અને દાદા સમક્ષ ૧૧ દીવડાની જ્યોત પ્રગટાવી બજરંગ બલીને પ્રાર્થના કરવામાં આવી કે, જો બજંગબલી આ સૃષ્ટિ પર આવતા આ વાવાઝોડાના સંકટ સામે સૃષ્ટિના તમામ જીવોનું રક્ષણ કરો જેમ કોરોના મહામારીમાં આપણા ગામનું રક્ષણ કર્યું એમ આ સંકટ થી પણ દરેક ગામને ઉગારી લ્યો એવી સંકટ મોચન બજરંગ બલી દાદા તમને પ્રાર્થના કરી ગામલોકો અને બજરંગ યુવા ગ્રુપના ભાઈઓ પ્રસાદ લઈ છુટા પાડ્યા હતાં..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
થરા ખાતે ચાતુર્માસ પરિવર્તન દિવસની ભવ્ય ઉજવણી કરાઈ..
થરા ખાતે ચાતુર્માસ પરિવર્તન દિવસની ભવ્ય ઉજવણી કરાઈ..
ડીસાના માલગઢમાં લેતી-દેતીમાં બે જૂથો વચ્ચે લોહીયાળ જંગ ખેલાયો : 7 થી વધુ વ્યકિતઓને ઇજા
ડીસાના માલગઢ ગામે હાઇવે ઉપરની હોટલમાં રવિવારે મોડી રાત્રે નાણાંની લેતી-દેતીની અદાવતમાં એક જ...
લાઠી શહેરમાં શ્રીમતી એન એચ સંઘવી કન્યા વિદ્યાલય મા મહા કુંભ નુ આયોજન કરવામાં આવ્યુ
લાઠી શહેરમાં શ્રીમતી એન એચ સંઘવી કન્યા વિદ્યાલય મા મહા કુંભ નુ આયોજન કરવામાં આવ્યુ
शिक्रापुरात किरकोळ कारणातून रिक्षाचालकाला मारहाण
शिक्रापूर ता. शिरुर येथील पाटवस्ती येथे एका रिक्षा चालकाला पिकअप चालकाने शिवीगाळ केली, दरम्यान...