બજરંગ યુવા ગ્રુપ અને ગામ લોકો દ્વારા ગુજરાતને રક્ષણ મળે તેમાટે ધજા અને ૧૧ દીવડાની જ્યોત પ્રગટાવામાં આવી હતી..બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ચીભડા ગામે હાલમાં ચાલી રહેલ બિપોરજોય વાવાઝોડા સામે જનકલ્યાણના રક્ષણ કાજે બજરંગ યુવા ગ્રુપ અને ગ્રામજનો દ્વારા ચીભડા ગામે આવેલ હનુમાન દાદાના મંદિરે ધજા ચડાવી અને દાદા સમક્ષ ૧૧ દીવડાની જ્યોત પ્રગટાવી બજરંગ બલીને પ્રાર્થના કરવામાં આવી કે, જો બજંગબલી આ સૃષ્ટિ પર આવતા આ વાવાઝોડાના સંકટ સામે સૃષ્ટિના તમામ જીવોનું રક્ષણ કરો જેમ કોરોના મહામારીમાં આપણા ગામનું રક્ષણ કર્યું એમ આ સંકટ થી પણ દરેક ગામને ઉગારી લ્યો એવી સંકટ મોચન બજરંગ બલી દાદા તમને પ્રાર્થના કરી ગામલોકો અને બજરંગ યુવા ગ્રુપના ભાઈઓ પ્રસાદ લઈ છુટા પાડ્યા હતાં..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಶ್ರೀ ಗುರು ರಾಘವೇಂದ್ರ ಸಹಕಾರ ಬ್ಯಾಂಕಿನ ಹಗರಣವನ್ನು ಉನ್ನತ ಮಟ್ಟದ ತನಿಖೆಗೆ ಒಪ್ಪಿಸಿ ಬಾಕಿ ಬರಬೇಕಿರುವ 1800 ಕೋಟಿ ರೂಪಾಯಿಗಳನ್ನು ಠೇವಣಿದಾರರಿಗೆ ನೀಡಬೇಕೆಂದು ವಿ. ಹರೀಶ್ ಅವರು ಒತ್ತಾಯಿಸಿದರು.
ಜುಲೈ 19, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು 'ಶ್ರೀ ಗುರು ರಾಘವೇಂದ್ರ ಸಹಕಾರ ಬ್ಯಾಂಕ್ ಶೇರುದಾರರು ಮತ್ತು...
ફતેપુરા ૧૨૯-વિધાનસભા માં ભાજપા નો ભવ્ય વિજય થતા વડવાસ સને કરોડીયા ગામના કાર્યકર્તાઓ એ ઉજવણી કરી
ફતેપુરા ૧૨૯-વિધાનસભા માં ભાજપા નો ભવ્ય વિજય થતા ફતેપુરાના કાર્યકર્તાઓએ ઉજવણી કરી
આજરોજ ગુજરાત...
तो क्या 30 सितंबर के बाद भी चलते रहेंगे 2000 के नोट? RBI ने वापस लेने को बताया रुटीन एक्सरसाइज
नई दिल्ली, रिजर्व बैंक ने शुक्रवार को 2000 रुपये के नोट को प्रचलन से वापस लेने का एलान...
કડીના થોળ ગામે ખેડૂત પર ત્રણ યુવકો ધોકા વડે હુમલો કરતાં ખેડૂતને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા
કડી : કડી તાલુકાના થોળ ગામે ખેતરની અંદર પાણી લઈ જવા બાબતે ત્રણ ઈસમોએ પોતાના ગામના જ આદર ખેડૂત પર...
দৰংত আজি পুনৰ 16 জনৰ শৰীৰত ধৰা পৰে কভিড 19
আজি দৰঙত আক্ৰান্ত ১৬ জন।এজনৰ মৃত্যু
১৫ জুলাই : ৰাজ্যৰ সমান্তৰালকৈ দৰঙ টো বৃদ্ধি পাইছে...