સુરેન્દ્રનગર

દસાડા તાલુકાના જૈનાબાદ ગામે બીપરજોય ચક્રવાત ને કારણે ત્રીસ પરીવારો નું જૈનાબાદ કન્યા શાળા માં સ્થળાંતર કરવામાં આવ્યું હતું દસાડા તાલુકા તલાટી મંડળના પ્રમુખ શ્રી ભરતભાઈ સીંધવ તરફથી ફ્રૃટ પેકેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ રેવન્યુ તલાટી હમીદ ભાઈ કૂરેશી તથા રેવન્યુ તલાટી નરગીસ બેન ત્રણ દિવસ થી ચોવીસ કલાક આ ગામે હાજર રહીને લોકો ની સેવા કરી રહ્યા છે આ બાબતે કુમાર શાળા અને કન્યા શાળા ના શિક્ષક મિત્રો નો સારો સહકાર મળેલ હતો તેમજ ગામના તલાટી કમ મંત્રી ભરત ભાઈ સીધવની કામગીરી ને બીરદાવી હતી.

રીપોટર :- અહેમદ વડગામા