વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના શુકલબારી ગામમાં શાળાના વિદ્યાર્થીઓ મંદિર પરિસરમાં ભણવા મજબૂર બન્યા છે.એક સાથે ત્રણ શિક્ષકો અહીંયા અભ્યાસ કરાવે છે.આથી એક સાથે ત્રણ શિક્ષકો પાંચ પાંચ ધોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા હોવાથી વિદ્યાર્થીઓ પણ અભ્યાસ પર પૂરતું ધ્યાન આપી શકતા નથી.આથી શિક્ષકો પણ સ્વીકારી રહ્યા છે કે ગામમાં આ મોટી સમસ્યા છે.રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા શાળાઓમાં સર્વ શિક્ષા અભિયાન સહિત અનેક અભિયાન સહિત અનેક અભિયાનો ચલાવવામાં આવે છે.અને શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં કરોડો રૂપિયાના ખર્ચે ભૌતિક સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી હોવાના દાવાઓ કરવામાં આવે છે.પરંતુ તેમ છતાં અંતરિયાળ વિસ્તારોમાં કેટલાક ગામોમાં પ્રાથમિક શાળાઓની હાલત અત્યંત દયનીય છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ એક ગામમાં પ્રાથમિક શાળાના ઓરડાઓ જર્જરીત થઈ જતા બાળકોને ગામના એક સામૂહિક જગ્યા પર અભ્યાસ કરવામાં શિક્ષકો અને વાલીઓ મજબૂર બની રહ્યા ચલાવવામાં આવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bangladesh Crisis News: बांग्लादेश में ISKCON मंदिर पहुंचा आजतक, सुनिए लोगों ने क्या कहा? | Aaj Tak
Bangladesh Crisis News: बांग्लादेश में ISKCON मंदिर पहुंचा आजतक, सुनिए लोगों ने क्या कहा? | Aaj Tak
ડીસા ના રાણપુર ખાતે ટ્રેક્ટર અને જીપ વચ્ચે થયો અકસ્માત
બનાસકાંઠા બેકિંગ
ડીસાના રાણપુર વાસડા રોડ ઉપર અકસ્માત સર્જાયો..
...
ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભામાં વિપક્ષે અનેક સવાલો ઉઠાવ્યા.
ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભામાં વિપક્ષે અનેક સવાલો ઉઠાવ્યા.
मुख्यमंत्री शिंदे आणि उपमुख्यमंत्री फडणवीस यांनी मुंबई किनारी रस्ता प्रकल्पाच्या कामाचा घेतला आढावा
मुख्यमंत्री शिंदे आणि उपमुख्यमंत्री फडणवीस यांनी मुंबई किनारी रस्ता प्रकल्पाच्या कामाचा घेतला आढावा