લીંબડી રાજકોટ નેશનલ હાઈવે ઉપર આવેલા કાનપર ગામના હાઇવે પાસે નંદનવન હોટલમાં આંટા મારતા શખ્સને ટપારતા યુવાન ઉપર હુમલો કરી અને ગંભીર ઈજા પહોંચાડી ઈજા પહોંચાડનાર ભાગવા જતા તે પણ ડિવાન્ડર સાથે અથડાયો તેને પણ ગંભીર ઈજા પહોંચી બંનેને સારવાર માટે લીંબડી સાર્વજનિક હોસ્પિટલે ખસેડાયા.લીંબડી રાજકોટ નેશનલ હાઈવે ઉપર કાનપર ગામના હાઇવે ઉપર આવેલી નંદનવન હોટલમાં બહારથી મોટર ઊભી કરી અને હોટલમાં નાસ્તો ચા પાણી કરવા માટે આવ્યા હતા તેવા સમયે ચા નાસ્તો કરી અને હોટલ ની અંદર આંટા મારતા હતા તેવા સમયે એક શખ્સ આવી અને હોટલમાં કેમ આટા મારે છે તેમ કરી અને ઝઘડો કરી અને તેના ઉપર ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં હુમલો કરનાર સંદીપ માવજીભાઈ નામનો શખ્સે હિરેનભાઈ નરોત્તમભાઈ નામના શખ્સ ઉપર હુમલો કર્યો હતો અને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.ત્યારે તેમને 108 ના માધ્યમ થકી તાત્કાલિક અસરે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યારે હુમલો કરી અને નાસવા જતા સંદીપ માવજી નામના વ્યક્તિ ડિવાઈડર સાથે અથડાયો હતો તેને પણ ગંભીર ઇજાઓ પહોંચતા તેને પણ 108 માધ્યમ થકી સારવાર માટે સાર્વજનિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે અને સંદીપ માવજી સામે હિરેનભાઈ નરોતમભાઈએ ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भारत की हार पर Sanjay Raut ने BJP को घेरा, Narendra Modi Stadium में फाइनल कराने के पीछे की बताई वजह
भारत की हार पर Sanjay Raut ने BJP को घेरा, Narendra Modi Stadium में फाइनल कराने के पीछे की बताई वजह
KKBKKJ Worldwide Collection: ऐश्वर्या और सलमान की फिल्मों के बीच कड़ी टक्कर, 200 करोड़ क्लब को लेकर मची होड़
Kisi Ka Bhai Kisi Ki Jaan Worldwide Collection Day 10: सलमान खान की फिल्म किसी का भाई किसी...
Arvind Kejriwal News: Kejriwal को लेकर HC में सुनवाई जारी, Sunita Kejriwal का बड़ा बयान आया सामने
Arvind Kejriwal News: Kejriwal को लेकर HC में सुनवाई जारी, Sunita Kejriwal का बड़ा बयान आया सामने
Sursagar ના બંધ દરવાજા ખોલવા બાબતે AAP ના યુવા નેતાએ તંત્ર વિરુદ્ધ આકરા પ્રહારો કર્યા
Sursagar ના બંધ દરવાજા ખોલવા બાબતે AAP ના યુવા નેતાએ તંત્ર વિરુદ્ધ આકરા પ્રહારો કર્યા
2024 Lok Sabha Election: मुरादाबाद से ST Hasan का टिकट काटा | Ruchi Veera | Akhilesh Yadav | SP
2024 Lok Sabha Election: मुरादाबाद से ST Hasan का टिकट काटा | Ruchi Veera | Akhilesh Yadav | SP