સમગ્ર રાજ્ય ઉપર બીપરજોઈ વાવાઝોડું ખતરો છે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સાથે જિલ્લા પોલીસ પણ એલર્ટ જોવા મળી રહી છે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ વલસાડના કાંઠા વિસ્તારના 28 ગામના લોકો સાથે વાવાઝોડાને લઈને આજરોજ મીટીંગ યોજી હતી જેમાં માછીમારોને દરિયાથી દૂર રહેવા માટે જણાવ્યું હતું અને કોઈ મોટી ઘટના બને તો તાત્કાલિક વલસાડ પોલીસ કંટ્રોલ 100 નંબર ઉપર તથા ડિઝાસ્ટરને ફોન કરવા માટે જણાવ્યું હતું અને વાવાઝોડાને લઈને એનડીઆરએફ ની ટીમ પણ સ્ટેન્ડ બાય માં મૂકવામાં આવી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આનંદપુરા ગામે બનેલ ઘટનામાં લાકડાના ગોડાઉનને સળગાવી દઈ એક કરોડ જેટલું નુકસાન પહોંચાડનાર ઇસમો સામે ફરિયાદ નોંધાઈ.
પંચમહાલ સહિત સમગ્ર હાલોલ પંથકમાં ચકચાર મચાવનાર કાળજુ કંપાવી દેનાર કમભાગી ઘટનામાં હાલોલ તાલુકાના...
ভেৰগাঁওত ভয়ংকৰ বান পৰিস্থিতি
ৰাজ্যত পুনৰ ভয়ংকৰ বান পৰিস্থিতি।
ওদালগুৰি জিলাৰ শুক্লাই নদীৰ মাথাউৰী চিঙি জলমগ্ন ভেৰগাঁও...
सरस्वती भुवन बिडकिनचे क्रीडा शिक्षक किशोर नावंदर यांना आदर्श क्रिडा मार्गदर्शक पुरस्कार प्राप्त....
स.भु.बिडकीनचे क्रीडा शिक्षक किशोर नांवकर यांना आदर्श क्रीडा मार्गदर्शक पुरस्कार प्राप्त
बिडकीन(...
SI पेपर लीक केस में नागौर में SOG की छापेमारी:7 लोगों को डिटेन किया; तीन दिनों से टीम ने रखी थी नजर
SI पेपर लीक 2021 प्रकरण में स्पेशल ऑपरेशनल ग्रुप (SOG) ने शनिवार सुबह 5 बजे नागौर में छापेमारी...