10 ઓગષ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ. આખા એશિયાખંડમા માત્ર અને માત્ર ગુજરાતના સૌરાષ્ટ્ર્ના ગીર જંગલમા સિંહોની વસ્તી જોવા મળે છે. એશિયાટિક સિંહો ગુજરાતની આન બાન અને શાન ગણાય છે.સમગ્ર વિશ્વમાં આ પ્રજાતિના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકોમાં જાગૃતિ આવે અને સિંહનાં સંરક્ષણ અને સંવર્ધનમાં લોકોની ભાગીદારી વધે તે હેતુથી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એશિયાઇ સિંહ માત્ર ભારત દેશનાં ગુજરાત રાજ્યનાં સૈારાષ્ટ્ર પ્રદેશે વિહરતા જોવા મળે છે. એશિયાઇ સિંહોના સંરક્ષણ અને સંવર્ધનમાં સ્થાનીક લોકોનું ખુબ જ મોટુ યોગદાન સમાયેલુ છે. સ્થાનિક લોકોનાં સહકાર, ગુજરાત સરકારશ્રીની વિવિધ યોજનાઓ અને ગુજરાત વનવિભાગની સખ્ત મહેનતનાં કારણે છેલ્લા કેટલાક વર્ષોથી એશિયાઇ સિંહોની વસ્તીમાં વધારો થયો છે.પ્રજાતિ સિંહોની સંખ્યામાં ઘટાડો ન થાય તેવા શુભ આશયથી અને લોકોમાં જાગૃતી આવે તે માટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે.જેના ભાગરૂપે આજ રોજ જુના માલકનેશ પ્રાથમિક શાળામાં વિશ્વ સિંહ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી શાળાના વિદ્યાર્થીઓએ સિંહના મ્હોરા પહેરી સુત્રોઉત્સાર સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ,કપિલભાઈ ઉપાધ્યાય, તંતી કૃતિબેન, ખાંભા પત્રકાર એકતા પરિષદ ના પ્રમુખ શ્રી હસમુખભાઈ શિયાળ તેમજ ગ્રામજનો ખાસ હાજર રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  કોંગ્રેસની રાજનીતિ યુવાનોને નથી ગમી રહી? રાહુલ બ્રિગેડના આ નેતાઓએ છોડ્યો સાથ
 
 
                      કોંગ્રેસના અન્ય એક યુવા નેતા જયવીર શેરગીલે પણ પાર્ટી છોડવાનો નિર્ણય લીધો હતો. 39 વર્ષીય નેતાએ...
                  
   યાત્રાધામ ડાકોર ખાતે શ્રીજીના 867 વર્ષ પૂર્ણ થતા દિવ્ય અવસરને ભક્તિ ભાવ અને ધામધુમથી ઉજવણી કરાઇ 
 
                      યાત્રાધામ ડાકોર ખાતે શ્રીજીના 867 વર્ષ પૂર્ણ થતા દિવ્ય અવસરને ભક્તિ ભાવ અને ધામધુમથી ઉજવણી કરાઇ
                  
   પાવાગઢ ખાતે મહાકાળી માતાજીનું મંદિર દેવ-દિવાળીએ ચંદ્રગ્રહણને લઈને બંધ રહેશે.#gujrat #panchmahal # 
 
                      પાવાગઢ ખાતે મહાકાળી માતાજીનું મંદિર દેવ-દિવાળીએ ચંદ્રગ્રહણને લઈને બંધ રહેશે.#gujrat #panchmahal #
                  
   আৰম্ভ হল আজিৰে পৰা তিনিদিনীয়া কাৰ্য্যসূচীৰে গোলাঘাট বাণিজ্য মহাবিদ্যালয়ত মহাবিদ্যালৰ সোণালী 
 
                      আৰম্ভ হল আজিৰে পৰা তিনিদিনীয়া কাৰ্য্যসূচীৰে গোলাঘাট বাণিজ্য মহাবিদ্যালয়ত মহাবিদ্যালৰ সোণালী...
                  
   ભાવનગરમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે ચિત્ર સ્પર્ધા યોજાઇ | SatyaNirbhay News Channel 
 
                      ભાવનગરમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે ચિત્ર સ્પર્ધા યોજાઇ | SatyaNirbhay News Channel
                  
   
  
  
  
   
   
   
  