10 ઓગષ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ. આખા એશિયાખંડમા માત્ર અને માત્ર ગુજરાતના સૌરાષ્ટ્ર્ના ગીર જંગલમા સિંહોની વસ્તી જોવા મળે છે. એશિયાટિક સિંહો ગુજરાતની આન બાન અને શાન ગણાય છે.સમગ્ર વિશ્વમાં આ પ્રજાતિના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકોમાં જાગૃતિ આવે અને સિંહનાં સંરક્ષણ અને સંવર્ધનમાં લોકોની ભાગીદારી વધે તે હેતુથી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એશિયાઇ સિંહ માત્ર ભારત દેશનાં ગુજરાત રાજ્યનાં સૈારાષ્ટ્ર પ્રદેશે વિહરતા જોવા મળે છે. એશિયાઇ સિંહોના સંરક્ષણ અને સંવર્ધનમાં સ્થાનીક લોકોનું ખુબ જ મોટુ યોગદાન સમાયેલુ છે. સ્થાનિક લોકોનાં સહકાર, ગુજરાત સરકારશ્રીની વિવિધ યોજનાઓ અને ગુજરાત વનવિભાગની સખ્ત મહેનતનાં કારણે છેલ્લા કેટલાક વર્ષોથી એશિયાઇ સિંહોની વસ્તીમાં વધારો થયો છે.પ્રજાતિ સિંહોની સંખ્યામાં ઘટાડો ન થાય તેવા શુભ આશયથી અને લોકોમાં જાગૃતી આવે તે માટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે.જેના ભાગરૂપે આજ રોજ જુના માલકનેશ પ્રાથમિક શાળામાં વિશ્વ સિંહ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી શાળાના વિદ્યાર્થીઓએ સિંહના મ્હોરા પહેરી સુત્રોઉત્સાર સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ,કપિલભાઈ ઉપાધ્યાય, તંતી કૃતિબેન, ખાંભા પત્રકાર એકતા પરિષદ ના પ્રમુખ શ્રી હસમુખભાઈ શિયાળ તેમજ ગ્રામજનો ખાસ હાજર રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Project Tiger के 50वीं सालगिरह पर मैसुर जाएंगे पीएम मोदी, तीन दिवसीय कार्यक्रम का करेंगे उद्घाटन
प्रधानमंत्री नरेंद्र मोदी रविवार को मैसूर में 'प्रोजेक्ट टाइगर' के 50 साल पूरे होने के अवसर पर एक...
#बलिया#थाना मनियर पुलिस ने 1 नफर अभियुक्त को किया गिरफ्तार
#बलिया#थाना मनियर पुलिस ने 1 नफर अभियुक्त को किया गिरफ्तार
Budget gives new vision to farmers, will catapult Indian economy to global level : Chugh
BJP national general secretary Tarun Chugh today congratulated Prime Minister Narendra Modi and...
স্বাধীনতা দিৱসৰ অমৃত মহোৎসৱৰ উপলক্ষে চাবুৱাত উপস্থিত টেঙাখাত অসম বেটেলিয়ানৰ বাইক ৰেলি
আজি টেঙাখাত স্থিতিত অসম ১৯ নং বেটেলিয়ানৰ বাইক ৰেলি উপস্থিত চাবুৱাত , দেশৰ ৭৫ সংখ্যক স্বাধীনতা...
ৰহাত এফ এম ডব্লিউ অটমবাইল বাজাজ বাইক শ্বৰুম বিধায়ক শশীকান্ত দাসে কৰে উদ্বোধন।
ৰহাত আজি পোন প্ৰথম বাৰৰ বাবে বাজাজ ৰ এফ এম ডব্লিউ অটমবাইল বাইক শ্ব ৰুম ৰ বিধায়ক শশীকান্ত দাসে...