10 ઓગષ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ. આખા એશિયાખંડમા માત્ર અને માત્ર ગુજરાતના સૌરાષ્ટ્ર્ના ગીર જંગલમા સિંહોની વસ્તી જોવા મળે છે. એશિયાટિક સિંહો ગુજરાતની આન બાન અને શાન ગણાય છે.સમગ્ર વિશ્વમાં આ પ્રજાતિના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકોમાં જાગૃતિ આવે અને સિંહનાં સંરક્ષણ અને સંવર્ધનમાં લોકોની ભાગીદારી વધે તે હેતુથી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એશિયાઇ સિંહ માત્ર ભારત દેશનાં ગુજરાત રાજ્યનાં સૈારાષ્ટ્ર પ્રદેશે વિહરતા જોવા મળે છે. એશિયાઇ સિંહોના સંરક્ષણ અને સંવર્ધનમાં સ્થાનીક લોકોનું ખુબ જ મોટુ યોગદાન સમાયેલુ છે. સ્થાનિક લોકોનાં સહકાર, ગુજરાત સરકારશ્રીની વિવિધ યોજનાઓ અને ગુજરાત વનવિભાગની સખ્ત મહેનતનાં કારણે છેલ્લા કેટલાક વર્ષોથી એશિયાઇ સિંહોની વસ્તીમાં વધારો થયો છે.પ્રજાતિ સિંહોની સંખ્યામાં ઘટાડો ન થાય તેવા શુભ આશયથી અને લોકોમાં જાગૃતી આવે તે માટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે.જેના ભાગરૂપે આજ રોજ જુના માલકનેશ પ્રાથમિક શાળામાં વિશ્વ સિંહ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી શાળાના વિદ્યાર્થીઓએ સિંહના મ્હોરા પહેરી સુત્રોઉત્સાર સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ,કપિલભાઈ ઉપાધ્યાય, તંતી કૃતિબેન, ખાંભા પત્રકાર એકતા પરિષદ ના પ્રમુખ શ્રી હસમુખભાઈ શિયાળ તેમજ ગ્રામજનો ખાસ હાજર રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
‘બ્લેક મેજિક’ જેવી અંધશ્રદ્ધાળુ વસ્તુઓ કરીને PM પદની ગરિમાને નીચે લાવી રહ્યા છે: રાહુલ ગાંધી
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા છે....
সোণাৰিত কত চলিল অৱকাৰী অভিযান।
সোণাৰিৰ কাষৰীয়া মাইবেলা, কপাৰ্টিভ আদি অঞ্চলত আজি অৱকাৰী বিভাগে অভিযান চলায়। অভিযান কালত বৃহৎ...
પોરબંદર એસટી વિભાગના કર્મચારીઓ નું રાશન બંધ કરી દેવાની હિલચાલ સામે રોષ:કલેકટર ને આવેદન પાઠવાયું
પોરબંદર એસટી વિભાગના કર્મચારીઓ નું રાશન બંધ કરી દેવાની હિલચાલ સામે રોષ:કલેકટર ને આવેદન પાઠવાયું
સવિધાન બચાવો આવેદન પત્ર ની નોંધ લેવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે તેને લઈને મહારેલી કાઢવામાં
સવિધાન બચાવો આવેદન પત્ર ની નોંધ લેવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે તેને લઈને મહારેલી કાઢવામાં
जन आक्रोश यात्रा में हजारों संख्या में जन सैलाब पूर्व केंद्रीय मंत्री एवं पूर्व प्रदेश अध्यक्ष माननीय अरुण यादव जी ने आम सभा को किया संबोधित
*जन आक्रोश यात्रा का गुनौर विधानसभा में हुआ आगमन*
*जन आक्रोश यात्रा में हजारों की संख्या...