સુરેન્દ્રનગરની સી.જે.હોસ્પિટલનો વિડીયો વાઇરલ થયો છે. સુરેન્દ્રનગર શહેરના એક નિવૃત પીએસઆઇની પત્નીએ હોસ્પિટલની દાદાગીરી અને હાલાકીનો દર્દનાક વીડિયો વાઇરલ કરતા ચકચાર મચી જવા પામી છે. સુરેન્દ્રનગર શહેરની સી.જે.હોસ્પિટલના સંચાલકો અને ડોક્ટરોએ સારવારમાં બેદરકારી રાખી હોવાનો નિવૃત્ત પીએસઆઇની પત્નિ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.સુરેન્દ્રનગરના નિવૃત્ત પીએસઆઇ અને હાલ સુરેન્દ્રનગર શહેરની સી.જે.હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દી મુકુન્દરાય ભટ્ટને ડોક્ટરોએ બેદરકારી દાખવી ભગવાન ભરોસે મૂકી દીધા હોવાનો દર્દીના પત્નિ જાગૃતિબેન મુકુન્દરાય ભટ્ટે વિડીયો વાયરલ કરતા આરોગ્ય વિભાગમાં હડકંપ મચી જવા પામ્યો છે. જેમાં દર્દી પતિ મોતના મુખમાં હોવા છતાં વધુ પૈસા લઈને ડિસ્ચાર્જ આપી દીધો હોવાનો ગંભીર આક્ષેપ મહિલાએ કર્યો હતો.જેમાં સુરેન્દ્રનગરના નિવૃત્ત પીએસઆઇ અને દર્દી મુકુન્દરાય ભટ્ટની પત્નિ જાગૃતિબેન ભટ્ટ નામની મહિલાએ વિડિઓ મારફત પોતાની વ્યથા વર્ણીવી હતી. જેમાં સુરેન્દ્રનગર શહેરની સી.જે.હોસ્પિટલના આઇસીયુ વિભાગમાં એસી ચાલુ ન હોવાનું અને સારવાર સેવામાં વધુ પૈસા લઈને હડધૂત કર્યાનો વિડીયોમાં ઉલ્લેખ કરી મદદ માંગી છે. ત્યારે એક મહિલાનો વિડીયો વાઇરલ થતા પ્રજામાં હોસ્પીટલ તંત્ર સામે ફીટકારની લાગણી ફેલાઈ જવા પામી છે. હાલમાં તો સુરેન્દ્રનગર શહેરમાં આ વાયરલ વિડીયો ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે. જ્યારે હોસ્પિટલના સત્તાવાળાઓએ જણાવ્યું કે, હોસ્પિટલમાં ગમે તે વ્યક્તિ સારવાર અર્થે આવે એને યોગ્ય અને સારી જ સારવાર આપવામાં આવે છે. હોસ્પિટલ માટે જે આક્ષેપો કરવામાં આવ્યા છે એ તદન પાયાવિહોણા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ચાણસ્મા - 17 વિધાન સભાના લોકલાડીલા ઉમેદવાર પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી દિલીપ ઠાકોર સાહેબ ને કેન્દ્ર માંથી વિધાન સભાની ટિકિટ મળતા મહિલા મોરચાના મંત્રી પ્રોફેસર ડૉ કુંજલ ત્રિવેદી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.
શ્રી દિલીપ ઠાકોર
સાહેબ શ્રી એ લોટેશ
પાટણ જિલ્લા મહિલા મોરચા મંત્રી શંખેશ્વર ના સંસ્કૃત પ્રોફેસર ડૉ. કુંજલ ત્રિવેદી.17 ચાણસ્મા વિધાન...
કાંકરેજ તાલુકામાં સરકારી અનાજ બારોબાર સગેવગે કરતા હોવાની બુમ રાડ....
એક તરફ ગરીબોને સસ્તા દરે અનાજ સહિતની જીવન જરુરિયાત રસોડાને લગતી ચિજો મળી રહે એ માટે સરકાર તરફ થી...
India has become a capable and powerful country - Uttarakhand CM pushkar Singh Dhami
Uttarakhand CM pushkar Singh Dhami says "In this nine years, one thing has come before us....
રાધનપુર આરોગ્ય સેવાને લઈ રાજકારણ ગરમાયું | SatyaNirbhay News Channel
રાધનપુર આરોગ્ય સેવાને લઈ રાજકારણ ગરમાયું | SatyaNirbhay News Channel
Elvish Yadav और Dhruv Rathee के बीच क्या है झगड़ा, सांप वाले केस में लोगों ने क्या कह दिया?
Elvish Yadav और Dhruv Rathee के बीच क्या है झगड़ा, सांप वाले केस में लोगों ने क्या कह दिया?