ખંભાતના વડગામ ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે મેન્ગૃવના રોપાનું વાવેતર કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ હતી.MISHTI કાર્યક્રમ હેઠળ બે હેક્ટર જમીનમાં 10000 મેંગ્રુવ રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, ખંભાત ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ પટેલ, પૂર્વધારાસભ્ય મયુરભાઈ રાવલ, જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી, વન અધિકારી સહિતના અધિકારીઓ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
एजुकेशन वर्ल्ड स्कूल रैंकिंग’ में शांति निकेतन बालोतरा टॉपर - एस. मदान
बालोतरा: विद्यालय प्रवक्ता एवं मीडिया प्रभारी अयूब के. सिलावट ने बताया कि शांति निकेतन स्कूल...
77 માં સ્વાતંત્ર પર્વ દિવસની દબદબાભેર ઉજવણી કરાઈ
ઇડર ખાતે હર્ષોલ્લાસ સાથે ૭૭મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી કલેક્ટરશ્રી નૈમેષ દવેની...
તાલાલા ગીર જંગલ નાં રીટ્રીટ ફાર્મ હાઉસમાં દારૂની મહેફીલ માણતા વ્યકિતઓને પકડી પાડતી એલ.સી.બી.ગીર સોમનાથ
જુનાગઢ રેન્જ આઇ.જી.પી.શ્રી મયંકસિંહ ચાવડા સાહેબ તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ એન....
BOTAD - નાગલપર ગામે થયેલ હત્યાને લઈ DYSP મહર્ષિ રાવલ આપે માહિતી
BOTAD - નાગલપર ગામે થયેલ હત્યાને લઈ DYSP મહર્ષિ રાવલ આપે માહિતી