ખંભાતના વડગામ ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે મેન્ગૃવના રોપાનું વાવેતર કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ હતી.MISHTI કાર્યક્રમ હેઠળ બે હેક્ટર જમીનમાં 10000 મેંગ્રુવ રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, ખંભાત ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ પટેલ, પૂર્વધારાસભ્ય મયુરભાઈ રાવલ, જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી, વન અધિકારી સહિતના અધિકારીઓ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કોરોનાની નવી લહેરને અટકાવવા આરોગ્ય તંત્ર સજ્જ...
કોરોનાની નવી લહેરને અટકાવવા આરોગ્ય તંત્ર સજ્જ...
ખંભાતનું ગૌરવ : રાજ્ય કક્ષાની હેન્ડબોલ રમતમાં ' દેવાંગ 'ની પસંદગી.
આણંદ જિલ્લાના ખંભાતની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ અભ્યાસ કરતા વિદ્યાર્થી દેવાંગ ભરતભાઈ મહીડાની...
বিভিন্ন প্ৰান্তৰ লগতে সোণাৰি তিনি আলি পূজা মণ্ডপত পুৱাৰেপৰা ভক্তৰ আগমন।
ৰাজ্যৰ অন্যান্য প্ৰান্তৰ লগতে সোণাৰিতো নৱমী পূজা আৰম্ভ। বিভিন্ন প্ৰান্তৰ লগতে সোণাৰি তিনি আলি...
Lok Sabha Election Results 2024 Live: 100 से ज्यादा सीटों के रुझान आए | Rahul Gandhi | PM Modi
Lok Sabha Election Results 2024 Live: 100 से ज्यादा सीटों के रुझान आए | Rahul Gandhi | PM Modi