ખંભાતના વડગામ ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે મેન્ગૃવના રોપાનું વાવેતર કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ હતી.MISHTI કાર્યક્રમ હેઠળ બે હેક્ટર જમીનમાં 10000 મેંગ્રુવ રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, ખંભાત ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ પટેલ, પૂર્વધારાસભ્ય મયુરભાઈ રાવલ, જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી, વન અધિકારી સહિતના અધિકારીઓ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
उदयपुर में एक बार फिर चाकूबाजी, आधी रात को बढ़ा तनाव; पुलिस का भीड़ पर लाठीचार्ज
उदयपुर के गुलाबबाग रोड स्थित आयुर्वेदिक रसायनशाला के बाहर गुरुवार रात 8 बजे बाइक को साइड नहीं...
मुख्यमंत्री वृक्षारोपण अभियान अन्तर्गत जिले में रोपे जाएंगे 14.13 लाख से अधिक पौधे
मुख्यमंत्री वृक्षारोपण महाभियान
मुख्यमंत्री वृक्षारोपण अभियान अन्तर्गत जिले में रोपे जाएंगे 14.13...
અમદાવાદ ખાતે આવેલ સરસપુર માં મર્ડર નું બનાવ જાણો ત્યાંના રહીશો દ્વારા વધુ માહિતી sms news ઉપર
અમદાવાદ ખાતે આવેલ સરસપુર માં મર્ડર નું બનાવ જાણો ત્યાંના રહીશો દ્વારા વધુ માહિતી sms news ઉપર
PM મોદીએ ગાંધીનગરથી વંદે ભારત ટ્રેનને આપી લીલી ઝંડી
#buletinindia #gujarat #gandhinagar