અતિ સૂકા તાલુકા એવા બે તાલુકા થરાદ અને ધાનેરા તાલુકાના ગામોના તળાવો નર્મદાના પાણીથી ભરવાનો મહત્વપૂર્ણ સંવેદનાસભર અભિગમ અપનાવતાં ૬૧ કી.મી લાંબી મુખ્ય પાઇપલાઇન અને ૧૩૫ કી. મીટર લાંબી પેટા લાઈન દ્વારા ર૦૦ ક્યુસેક્સ પાણી ઉદવહન કરવા માટે આશરે ૩ પમ્પીંગ સ્ટેશન બનાવવા સહિતની સમગ્ર યોજનાકીય કામગીરી માટે ૧૪૧૧ કરોડ રૂપિયાની રકમ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે આ બંને તાલુકાઓમાં ઉદવહન પાઈપલાઈનનું આયોજન કરીને સિંચાઇથી વંચિત એવા આ વિસ્તારોમાં ભૂગર્ભ જળ ઊંચા લાવવાનો ખેડૂત હિતકારી અભિગમ અપનાવ્યો છે. જનતાએ વિશ્વાસ કર્યો, ફળસ્વરૂપે લોકસેવક શ્રી શંકરભાઈ ચૌધરીએ વિકાસ કર્યો. એમણે કહેલા શબ્દોને એમણે જાતે જ સાર્થક કરી બતાવ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભારત પર તોળાઈ રહ્યો છે કેન્સરનો ગંભીર ખતરો.
મેરીકાના ડો.જેમ અબ્રાહમે કહ્યું કે જ્યારે આ ટેક્નિક્સ કેન્સરની દેખભાળમાં ક્રાંતિકારી ફેરફારો...
জোনাই মহকুমা প্ৰকাশনে পালান কৰিলে ৭৬তম স্বাধীনতা দিৱস
জোনাই মহকুমা প্ৰকাশনে পালান কৰিলে ৭৬তম স্বাধীনতা দিৱস
ડીસામાં ગૌશાળામાં દબાણ હટાવવા ગયેલી નગરપાલિકાની ટીમ પાછી ફરી
ગૌસેવકોએ જગ્યા ખાલી કરવાની ખાતરી આપતાં કાર્યવાહી અટકાઈ હરિઓમ સ્કૂલ પાછળની જગ્યામાં
PM Modi Visit Brunei: ब्रुनेई के सुल्तान से मुलाकात के बाद क्या बोले PM Narendra Modi? | Aaj Tak
PM Modi Visit Brunei: ब्रुनेई के सुल्तान से मुलाकात के बाद क्या बोले PM Narendra Modi? | Aaj Tak