અતિ સૂકા તાલુકા એવા બે તાલુકા થરાદ અને ધાનેરા તાલુકાના ગામોના તળાવો નર્મદાના પાણીથી ભરવાનો મહત્વપૂર્ણ સંવેદનાસભર અભિગમ અપનાવતાં ૬૧ કી.મી લાંબી મુખ્ય પાઇપલાઇન અને ૧૩૫ કી. મીટર લાંબી પેટા લાઈન દ્વારા ર૦૦ ક્યુસેક્સ પાણી ઉદવહન કરવા માટે આશરે ૩ પમ્પીંગ સ્ટેશન બનાવવા સહિતની સમગ્ર યોજનાકીય કામગીરી માટે ૧૪૧૧ કરોડ રૂપિયાની રકમ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે આ બંને તાલુકાઓમાં ઉદવહન પાઈપલાઈનનું આયોજન કરીને સિંચાઇથી વંચિત એવા આ વિસ્તારોમાં ભૂગર્ભ જળ ઊંચા લાવવાનો ખેડૂત હિતકારી અભિગમ અપનાવ્યો છે. જનતાએ વિશ્વાસ કર્યો, ફળસ્વરૂપે લોકસેવક શ્રી શંકરભાઈ ચૌધરીએ વિકાસ કર્યો. એમણે કહેલા શબ્દોને એમણે જાતે જ સાર્થક કરી બતાવ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડનગર પંથકનો આર્મી જવાન સિક્કિમની નદી પાસે ત્રણ દિવસથી ગુમ, પરીવારજનો ભુખ્યા તરસ્યા જોઈ રહ્યા છે રાહ
વડનગર પંથકનો આર્મી જવાન સિક્કિમની નદી પાસે ત્રણ દિવસથી ગુમ, પરીવારજનો ભુખ્યા તરસ્યા જોઈ રહ્યા છે રાહ
મહિલા આઈ.ટી.આઈ ખાતે S. D. N. P+ દ્વારા વિશ્વ એઇડસ દિવસની ઉજવણી
સુરેન્દ્રનગર જિલ્લામાં S. D. N. P+ દ્વારા વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી મહિલા આઈ.ટી.આઈ...
Khumtai Horinaam & Award Function at Namghar
Khumtai Horinaam & Award Function at Namghar
House Lifting with Jacks : अख्खं घरच या माणसानं उचलून दुसरीकडे नेलं... | House Lifting Technique
House Lifting with Jacks : अख्खं घरच या माणसानं उचलून दुसरीकडे नेलं... | House Lifting Technique
ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘના નેજા હેઠળ આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યુ.
ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘના નેજા હેઠળ આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યુ.