અતિ સૂકા તાલુકા એવા બે તાલુકા થરાદ અને ધાનેરા તાલુકાના ગામોના તળાવો નર્મદાના પાણીથી ભરવાનો મહત્વપૂર્ણ સંવેદનાસભર અભિગમ અપનાવતાં ૬૧ કી.મી લાંબી મુખ્ય પાઇપલાઇન અને ૧૩૫ કી. મીટર લાંબી પેટા લાઈન દ્વારા ર૦૦ ક્યુસેક્સ પાણી ઉદવહન કરવા માટે આશરે ૩ પમ્પીંગ સ્ટેશન બનાવવા સહિતની સમગ્ર યોજનાકીય કામગીરી માટે ૧૪૧૧ કરોડ રૂપિયાની રકમ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે આ બંને તાલુકાઓમાં ઉદવહન પાઈપલાઈનનું આયોજન કરીને સિંચાઇથી વંચિત એવા આ વિસ્તારોમાં ભૂગર્ભ જળ ઊંચા લાવવાનો ખેડૂત હિતકારી અભિગમ અપનાવ્યો છે. જનતાએ વિશ્વાસ કર્યો, ફળસ્વરૂપે લોકસેવક શ્રી શંકરભાઈ ચૌધરીએ વિકાસ કર્યો. એમણે કહેલા શબ્દોને એમણે જાતે જ સાર્થક કરી બતાવ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  The Gujju Talk Show With Nadeem Wadhwania | Trusha Rami | Gujarati Film Industry 
 
                      The Gujju Talk Show With Nadeem Wadhwania | Trusha Rami | Gujarati Film Industry
                  
   સુરત : રાંદેર પ્રોફેસર બ્લેકમેલ આપઘાત કેસ | SatyaNirbhay News Channel 
 
                      સુરત : રાંદેર પ્રોફેસર બ્લેકમેલ આપઘાત કેસ | SatyaNirbhay News Channel
                  
   Qualcomm ने लॉन्च किया Snapdragon 8 Elite चिपसेट, लेटेस्ट प्रोसेसर के साथ एंट्री मारेंगे ये स्मार्टफोन 
 
                      मोबाइल फोन के लिए चिपसेट बनाने वाली कंपनी Qualcomm ने लेटेस्ट Snapdragon 8 Elite Soc को लॉन्च...
                  
   News | અંબાજી પહોચ્યા પડિત ધીરેન્દ્ર શાસ્ત્રી | VR LIVE 
 
                      News | અંબાજી પહોચ્યા પડિત ધીરેન્દ્ર શાસ્ત્રી | VR LIVE
                  
   
  
  
  
   
   
  