અતિ સૂકા તાલુકા એવા બે તાલુકા થરાદ અને ધાનેરા તાલુકાના ગામોના તળાવો નર્મદાના પાણીથી ભરવાનો મહત્વપૂર્ણ સંવેદનાસભર અભિગમ અપનાવતાં ૬૧ કી.મી લાંબી મુખ્ય પાઇપલાઇન અને ૧૩૫ કી. મીટર લાંબી પેટા લાઈન દ્વારા ર૦૦ ક્યુસેક્સ પાણી ઉદવહન કરવા માટે આશરે ૩ પમ્પીંગ સ્ટેશન બનાવવા સહિતની સમગ્ર યોજનાકીય કામગીરી માટે ૧૪૧૧ કરોડ રૂપિયાની રકમ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે આ બંને તાલુકાઓમાં ઉદવહન પાઈપલાઈનનું આયોજન કરીને સિંચાઇથી વંચિત એવા આ વિસ્તારોમાં ભૂગર્ભ જળ ઊંચા લાવવાનો ખેડૂત હિતકારી અભિગમ અપનાવ્યો છે. જનતાએ વિશ્વાસ કર્યો, ફળસ્વરૂપે લોકસેવક શ્રી શંકરભાઈ ચૌધરીએ વિકાસ કર્યો. એમણે કહેલા શબ્દોને એમણે જાતે જ સાર્થક કરી બતાવ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડાંગ જિલ્લામાં બે પુલ ‘જોખમરૂપ’ જાહેર; અંબિકા નદી અને નંદી ઉતારા બ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ
ડાંગ જિલ્લામાં બે પુલ ‘જોખમરૂપ’ જાહેર; અંબિકા નદી અને નંદી ઉતારા બ્રિજ પર ભારે વાહનો...
અમદાવાદ માં કોંગ્રેસ દ્વારા મોંઘવારી સહિતના મુદ્દે વિરોધ પ્રદર્શન,
અમદાવાદ માં કોંગ્રેસ દ્વારા મોંઘવારી સહિતના મુદ્દે વિરોધ પ્રદર્શન,
જસદણના આટકોટ ચોકડી પાસે બેભાન હાલતમાં યુવક મળી આવ્યો, યુવકના પરિવારની શોધખોળ શરૂ કરી, રાજકોટ સરકારી હોસ્પિટલમાં છે દાખલ
જસદણના આટકોટ ચોકડી પાસે બેભાન હાલતમાં યુવક મળી આવ્યો આટકોટ પોલીસે યુવકના પરિવારની શોધ કોળ શરૂ કરી...
ৰঙাজানত আদিবাসী ছাত্ৰ সন্থাৰ উদ্যোগত অনুষ্ঠিত হয় কৰম উৎসৱ,গীত নৃত্য,মাদলৰ শব্দত মুখৰিত সমগ্ৰ ৰঙাজান।
ৰঙাজানত আদিবাসী ছাত্ৰ সন্থাৰ উদ্যোগত অনুষ্ঠিত হয় কৰম উৎসৱ,গীত নৃত্য,মাদলৰ শব্দত মুখৰিত সমগ্ৰ...