અતિ સૂકા તાલુકા એવા બે તાલુકા થરાદ અને ધાનેરા તાલુકાના ગામોના તળાવો નર્મદાના પાણીથી ભરવાનો મહત્વપૂર્ણ સંવેદનાસભર અભિગમ અપનાવતાં ૬૧ કી.મી લાંબી મુખ્ય પાઇપલાઇન અને ૧૩૫ કી. મીટર લાંબી પેટા લાઈન દ્વારા ર૦૦ ક્યુસેક્સ પાણી ઉદવહન કરવા માટે આશરે ૩ પમ્પીંગ સ્ટેશન બનાવવા સહિતની સમગ્ર યોજનાકીય કામગીરી માટે ૧૪૧૧ કરોડ રૂપિયાની રકમ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે આ બંને તાલુકાઓમાં ઉદવહન પાઈપલાઈનનું આયોજન કરીને સિંચાઇથી વંચિત એવા આ વિસ્તારોમાં ભૂગર્ભ જળ ઊંચા લાવવાનો ખેડૂત હિતકારી અભિગમ અપનાવ્યો છે. જનતાએ વિશ્વાસ કર્યો, ફળસ્વરૂપે લોકસેવક શ્રી શંકરભાઈ ચૌધરીએ વિકાસ કર્યો. એમણે કહેલા શબ્દોને એમણે જાતે જ સાર્થક કરી બતાવ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মুখ্যমন্ত্ৰীয়ে ৰাজনৈতিক শক্তি বঢ়াবৰ বাবে যিকোনো ধৰণৰ কাম কৰিব পাৰে বুলি মন্তব্য লুৰিণজ্যোতি গগৈৰ
অসমৰ মাটি, অসমৰ সম্পদ, অসমৰ মানুহক বন্ধকত ৰাখি নিজৰ ৰাজনৈতিক শক্তি বঢ়াবৰ বাবে মুখ্যমন্ত্ৰীয়ে...
300 દર્દીઓની તપાસ માટે માત્ર એક જ ડોક્ટર....
ધાનેરામાં રોજના ૩૦૦ દર્દીઓની તપાસ માટે માત્ર એક જ ડોકટર....
હાલમાં એક તરફ વાયરલ...
चुनावों में लागू होने वाली आचार संहिता क्या है? | Model Code of Conduct | Aasan Bhasha Mein
चुनावों में लागू होने वाली आचार संहिता क्या है? | Model Code of Conduct | Aasan Bhasha Mein
ઈન્દ્રણજ દરગાહ પાસે મોટરસાયકલ ડિવાઈન્ડર સાથે અથડાતાં એકનું મોત એક ઈજાગ્રસ્ત
ઈન્દ્રણજ દરગાહ પાસે મોટરસાયકલ ડિવાઈન્ડર સાથે અથડાતાં એકનું મોત એક ઈજાગ્રસ્ત