અતિ સૂકા તાલુકા એવા બે તાલુકા થરાદ અને ધાનેરા તાલુકાના ગામોના તળાવો નર્મદાના પાણીથી ભરવાનો મહત્વપૂર્ણ સંવેદનાસભર અભિગમ અપનાવતાં ૬૧ કી.મી લાંબી મુખ્ય પાઇપલાઇન અને ૧૩૫ કી. મીટર લાંબી પેટા લાઈન દ્વારા ર૦૦ ક્યુસેક્સ પાણી ઉદવહન કરવા માટે આશરે ૩ પમ્પીંગ સ્ટેશન બનાવવા સહિતની સમગ્ર યોજનાકીય કામગીરી માટે ૧૪૧૧ કરોડ રૂપિયાની રકમ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે આ બંને તાલુકાઓમાં ઉદવહન પાઈપલાઈનનું આયોજન કરીને સિંચાઇથી વંચિત એવા આ વિસ્તારોમાં ભૂગર્ભ જળ ઊંચા લાવવાનો ખેડૂત હિતકારી અભિગમ અપનાવ્યો છે. જનતાએ વિશ્વાસ કર્યો, ફળસ્વરૂપે લોકસેવક શ્રી શંકરભાઈ ચૌધરીએ વિકાસ કર્યો. એમણે કહેલા શબ્દોને એમણે જાતે જ સાર્થક કરી બતાવ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બજરંગ ગ્રુપ કા રાજા / આપવામાં આવી રહેલ છે આખરી ઓપ, તડામાર તૈયારીઓ
બજરંગ ગ્રુપ કા રાજા / આપવામાં આવી રહેલ છે આખરી ઓપ, તડામાર તૈયારીઓ
3 सीटों पर निर्दलीय उतरेंगे BJP के बागी! भाजपा की बढ़ी मुसीबतें
राजस्थान में उपचनाव को लेकर भाजपा ने 7 विधानसभा सीटों में से 6 सीटों पर उम्मीदवारों का एलान कर...
নুমলীগড়ত লাভ জেহাদৰ ঘটনা, ভুৱা পৰিচয়েৰে দুই মুছলমান যুৱকে পলুৱাই আনিলে দুই হিন্দু যুৱতীক ।
নুমলীগড়ত লাভ জেহাদৰ ঘটনা। ভুৱা পৰিচয়েৰে বিয়াৰ প্ৰস্তাৱ দি বোকাজানৰ পৰা দুগৰাকী কিশোৰীক পলুৱাই...
प्रियेश अग्रवाल को आईटी एवं सोशल मीडिया विभाग जिला सचिव पन्ना पद पर किया गया नियुक्त
श्री प्रियेश अग्रवाल को आईटी एवं सोशल मीडिया विभाग के "जिला सचिव" पन्ना पद पर नियुक्त किया जाता...