અતિ સૂકા તાલુકા એવા બે તાલુકા થરાદ અને ધાનેરા તાલુકાના ગામોના તળાવો નર્મદાના પાણીથી ભરવાનો મહત્વપૂર્ણ સંવેદનાસભર અભિગમ અપનાવતાં ૬૧ કી.મી લાંબી મુખ્ય પાઇપલાઇન અને ૧૩૫ કી. મીટર લાંબી પેટા લાઈન દ્વારા ર૦૦ ક્યુસેક્સ પાણી ઉદવહન કરવા માટે આશરે ૩ પમ્પીંગ સ્ટેશન બનાવવા સહિતની સમગ્ર યોજનાકીય કામગીરી માટે ૧૪૧૧ કરોડ રૂપિયાની રકમ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે આ બંને તાલુકાઓમાં ઉદવહન પાઈપલાઈનનું આયોજન કરીને સિંચાઇથી વંચિત એવા આ વિસ્તારોમાં ભૂગર્ભ જળ ઊંચા લાવવાનો ખેડૂત હિતકારી અભિગમ અપનાવ્યો છે. જનતાએ વિશ્વાસ કર્યો, ફળસ્વરૂપે લોકસેવક શ્રી શંકરભાઈ ચૌધરીએ વિકાસ કર્યો. એમણે કહેલા શબ્દોને એમણે જાતે જ સાર્થક કરી બતાવ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાંતલપુર: આંગણવાડી કાર્યકર્તા બહેનોની હડતાળ@Vm Gujarati #gujarat #patan #santalpur
સાંતલપુર: આંગણવાડી કાર્યકર્તા બહેનોની હડતાળ@Vm Gujarati #gujarat #patan #santalpur
ડીસામાં બે ઓઇલ મિલમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડા
ડીસામાં આજે ફરી એકવાર ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા. જીઆઇડીસી વિસ્તારમાં આવેલી બે...
Kane Williamson के लिए बुरा रहा IPL 2023, आज तक नहीं लगी ऐसी चोट, World Cup 2023 में खेलने की है उम्मीदें
Kane Williamson Injury Update ODI World Cup 2023। आईपीएल के दौरान चोटिल हुए केन...
DEESA // ડીસા પાસે રાજસ્થાન થી આવતો દારૂ ભરેલો કન્ટેનર ઝડપી પાડતી LCB પોલીસ..
રાજસ્થાન માં થી ગુજરાત માં ઘુસાડવામાં આવતો ભારતીય બનાવટનો વિદેશી દારુનો જથ્થો ભરેલું કન્ટેનર...