અતિ સૂકા તાલુકા એવા બે તાલુકા થરાદ અને ધાનેરા તાલુકાના ગામોના તળાવો નર્મદાના પાણીથી ભરવાનો મહત્વપૂર્ણ સંવેદનાસભર અભિગમ અપનાવતાં ૬૧ કી.મી લાંબી મુખ્ય પાઇપલાઇન અને ૧૩૫ કી. મીટર લાંબી પેટા લાઈન દ્વારા ર૦૦ ક્યુસેક્સ પાણી ઉદવહન કરવા માટે આશરે ૩ પમ્પીંગ સ્ટેશન બનાવવા સહિતની સમગ્ર યોજનાકીય કામગીરી માટે ૧૪૧૧ કરોડ રૂપિયાની રકમ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે આ બંને તાલુકાઓમાં ઉદવહન પાઈપલાઈનનું આયોજન કરીને સિંચાઇથી વંચિત એવા આ વિસ્તારોમાં ભૂગર્ભ જળ ઊંચા લાવવાનો ખેડૂત હિતકારી અભિગમ અપનાવ્યો છે. જનતાએ વિશ્વાસ કર્યો, ફળસ્વરૂપે લોકસેવક શ્રી શંકરભાઈ ચૌધરીએ વિકાસ કર્યો. એમણે કહેલા શબ્દોને એમણે જાતે જ સાર્થક કરી બતાવ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
big breaking ક્યાં પડી છે અવકાશી વીજળી કોના થયા છે મોત જોવો અહેવાલ
big breaking ક્યાં પડી છે અવકાશી વીજળી કોના થયા છે મોત જોવો અહેવાલ
KYC में आज Shanti Spintex Ltd में Denim Fabric के बढ़ते Market कारोबार पर खास चर्चा | Business News
KYC में आज Shanti Spintex Ltd में Denim Fabric के बढ़ते Market कारोबार पर खास चर्चा | Business News
IAS Bajrang Yadav Success Story: दबंगों ने ली थी पिता की जान, कातिलों को सजा दिलाने बेटा बन गया IAS
IAS Bajrang Yadav Success Story: दबंगों ने ली थी पिता की जान, कातिलों को सजा दिलाने बेटा बन गया IAS
গছে ক’ব সুধিলে পাতে ক’ব সুধিলে...
গোলকীয় উষ্ণতা বৃদ্ধিকে ধৰি বহু সমস্যাৰে ভাৰাক্ৰান্ত পৃথিৱীত প্ৰকৃতি ৰক্ষাৰ বাবে আৰম্ভ হৈছে...