અતિ સૂકા તાલુકા એવા બે તાલુકા થરાદ અને ધાનેરા તાલુકાના ગામોના તળાવો નર્મદાના પાણીથી ભરવાનો મહત્વપૂર્ણ સંવેદનાસભર અભિગમ અપનાવતાં ૬૧ કી.મી લાંબી મુખ્ય પાઇપલાઇન અને ૧૩૫ કી. મીટર લાંબી પેટા લાઈન દ્વારા ર૦૦ ક્યુસેક્સ પાણી ઉદવહન કરવા માટે આશરે ૩ પમ્પીંગ સ્ટેશન બનાવવા સહિતની સમગ્ર યોજનાકીય કામગીરી માટે ૧૪૧૧ કરોડ રૂપિયાની રકમ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે આ બંને તાલુકાઓમાં ઉદવહન પાઈપલાઈનનું આયોજન કરીને સિંચાઇથી વંચિત એવા આ વિસ્તારોમાં ભૂગર્ભ જળ ઊંચા લાવવાનો ખેડૂત હિતકારી અભિગમ અપનાવ્યો છે. જનતાએ વિશ્વાસ કર્યો, ફળસ્વરૂપે લોકસેવક શ્રી શંકરભાઈ ચૌધરીએ વિકાસ કર્યો. એમણે કહેલા શબ્દોને એમણે જાતે જ સાર્થક કરી બતાવ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जयपुर नगर निगम की वेबसाइट पर मजेदार ऑप्शन्स देख लोटपोट हुए यूजर्स
आमतौर पर ज्यादातर सरकारी वेबसाइटों की भाषा और शैली औपचारिक होती है. वेबसाइट डिजाइनिंग में...
લોકડાઉનમાં ફ્લાઈટથી મજૂરોને ઘરે મોકલનાર ખેડૂતે કરી આત્મહત્યા, આ છે કારણ
કોવિડ -19 રોગચાળા દરમિયાન, બિહારથી મજૂરો મોકલવા માટે ફ્લાઇટ ટિકિટ ખરીદનાર ખેડૂતે આત્મહત્યા કરી....
2022 નું છેલ્લુ ચંદ્ર ગ્રહણ,તેનો પર પ્રભાવ અને ક્યાં શહેરમાં ક્યારે દેખાશે ગ્રહણ.
ચંદ્ર ગ્રહણ આ શહેરોમાં દેખાશે 8 નવેમ્બરના રોજ સાંજે ચંદ્ર ગ્રહણ થતાંની સાથે જ ભારતમાં...
प्रहारच्या प्रमुख पदाधिकाऱ्यांना अटक
सोलापूर-प्रहार जनहित शेतकरी संघटनेच्या वतीने सोलापूर महानगरपालिका आयुक्तांना डुक्कर भेट देणार...
Aditya Raj Kapoor: Kapoor Family के आदित्य राज जिन्होंने 67 की उम्र में की ग्रेजुएशन (BBC Hindi)
Aditya Raj Kapoor: Kapoor Family के आदित्य राज जिन्होंने 67 की उम्र में की ग्रेजुएशन (BBC Hindi)