અતિ સૂકા તાલુકા એવા બે તાલુકા થરાદ અને ધાનેરા તાલુકાના ગામોના તળાવો નર્મદાના પાણીથી ભરવાનો મહત્વપૂર્ણ સંવેદનાસભર અભિગમ અપનાવતાં ૬૧ કી.મી લાંબી મુખ્ય પાઇપલાઇન અને ૧૩૫ કી. મીટર લાંબી પેટા લાઈન દ્વારા ર૦૦ ક્યુસેક્સ પાણી ઉદવહન કરવા માટે આશરે ૩ પમ્પીંગ સ્ટેશન બનાવવા સહિતની સમગ્ર યોજનાકીય કામગીરી માટે ૧૪૧૧ કરોડ રૂપિયાની રકમ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે આ બંને તાલુકાઓમાં ઉદવહન પાઈપલાઈનનું આયોજન કરીને સિંચાઇથી વંચિત એવા આ વિસ્તારોમાં ભૂગર્ભ જળ ઊંચા લાવવાનો ખેડૂત હિતકારી અભિગમ અપનાવ્યો છે. જનતાએ વિશ્વાસ કર્યો, ફળસ્વરૂપે લોકસેવક શ્રી શંકરભાઈ ચૌધરીએ વિકાસ કર્યો. એમણે કહેલા શબ્દોને એમણે જાતે જ સાર્થક કરી બતાવ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિદેશી દારૂની 400 બોટલો અને ઇકો કાર સાથે બે શખશો ઝડપાયા
પાટડી તાલુકાના બજાણા પીપળી રોડ પરથી વિદેશી દારૂની 400 બોટલો અને ઇકો કાર સાથે બે શખશો ઝડપાયા હતા....
વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત મતદાર જાગૃતિ માટે પાલનપુર તાલુકાના લાલાવાડા ખાતે નિદર્શન યોજાયુ
વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત મતદાર જાગૃતિ માટે પાલનપુર તાલુકાના લાલાવાડા ખાતે નિદર્શન યોજાયુ
ছবি গৃহলৈ আহি আছে '' বুলু ফিল্ম ''
চাকিৰা আহিব বকুলতলৰ বিহুলৈ, গৰু, হিৰোৰ বহুল জনপ্ৰিয়তাৰ পিছত এইবাৰ ছৱিগৃহলৈ আহি আছে হিমাংশু প্ৰসাদ...
स्मृति ईरानी को एरोगेंट बताते हुए अशोक गहलोत ने कही बड़ी बात
कांग्रेस के दिग्गज नेता और राजस्थान के पूर्व मुख्यमंत्री अशोक गहलोत इन दिनों यूपी के अमेठी लोकसभा...
Durga Puja in Mumbai: मुंबई में दुर्गा पूजा पंडाल में दर्शन के लिए पहुंची Kajol | Ajay Devgan
Durga Puja in Mumbai: मुंबई में दुर्गा पूजा पंडाल में दर्शन के लिए पहुंची Kajol | Ajay Devgan