દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ કંસેરી માતાની પૂજાનું આયોજન ખૂબ જ શ્રદ્ધા પૂર્વક કરતા આવ્યા છે કંસેરી માતા તેમજ માનતા અનુસાર કેટલાક ગામોમાં આદિવાસીઓની ખાસ એવી માવલીની પણ પૂજા કરવામાં આવે છે લોકો ખૂબ જ ભક્તિભાવ પૂર્વક આ પૂજા કરે છે આદિવાસી પરિવાર કંઈ પણ નવું કામ કરતા પહેલા અથવા તો નવું અનાજ પાકયાની ખુશીમાં કે પછી પોતાની શ્રદ્ધા અનુસાર કંસેરીની પૂજા કરે છે આદિવાસીઓ દિવાળી પહેલા તેમજ દિવાળી બાદ નવા ખાધની લણણી બાદ ખાધનો ઉપયોગ કરતા પહેલા કંસેરી માતાની પૂજા કરે છે કંસેરી માતાને આ ધાન્ય ચઢાવવામાં આવે છે અને ત્યાર પછી આદિવાસીઓ આ અનાજનો ઉપયોગ કરે છે આ લણેલા અનાજને આદિવાસીઓ કંસેરી માતાની સાથે માવલી માતાને પણ ચઢાવે છે આજના આધુનિક સમયે પણ આ પૂજા દક્ષિણ ગુજરાતના અલગ અલગ ગામોમાં રાખવામાં આવી રહી છે આદિવાસી લોક પરંપરાના જાણકાર ભગતો દ્વારા કંસેરીની પૂજા વિધિ સાથે રાતભર પરંપરાગત રીતે કંસેરી કથા સંગીતમય રીતે ઘાંઘળી વાદ્ય સાથે ગવાઈ હતી ગામના શ્રધ્ધાળુઓએ પેઢીઓથી મૌખિક પરંપરામાં ચાલી આવતી કથાનો આસ્વાદ માણ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Big News On Kim Jong Un LIVE: परमाणु मिसाइल, हमलावर ड्रोन...तानाशाह के प्लान का खुलासा | North Korea
Big News On Kim Jong Un LIVE: परमाणु मिसाइल, हमलावर ड्रोन...तानाशाह के प्लान का खुलासा | North Korea
क्या आपको भी हर छोटी बात पर होती है घबराहट, तो इन 4 टिप्स से करें खुद को शांत
इन दिनों लोगों की लाइफस्टाइल में तेजी से बदल रही है। ऐसे में लोग कई शारीरिक और मानसिक समस्याओं का...
ગીર સોમનાથ જીલ્લા તિજોરી કચેરી ખાતે વર્ષ ૨૦૨૨-૨૩માટે આવકવેરાને પાત્ર પેન્શનરોએ રોકાણોની વિગતો આપવાની રહેશે
ગીર સોમનાથ જીલ્લા તિજોરી કચેરી ખાતે વર્ષ ૨૦૨૨-૨૩માટે આવકવેરાને પાત્ર પેન્શનરોએ રોકાણોની વિગતો...
BJP में जाने की अटकलों के बीच भावुक Kamal Nath बोले- कमलनाथ का साथ मत देना, सच्चाई का साथ देना | MP
BJP में जाने की अटकलों के बीच भावुक Kamal Nath बोले- कमलनाथ का साथ मत देना, सच्चाई का साथ देना | MP
ખંભાત બેઠક પર કોંગ્રેસ પાર્ટીમાંથી ચિરાગ પટેલે ઉમેદવારીપત્ર ભર્યું : જનમેદની ઉમટી
ખંભાત વિધાનસભા બેઠક પર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ચિરાગ પટેલે ૧૨ : ૩૯ કલાકે નામાંકનપત્ર ભર્યું...