દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ કંસેરી માતાની પૂજાનું આયોજન ખૂબ જ શ્રદ્ધા પૂર્વક કરતા આવ્યા છે કંસેરી માતા તેમજ માનતા અનુસાર કેટલાક ગામોમાં આદિવાસીઓની ખાસ એવી માવલીની પણ પૂજા કરવામાં આવે છે લોકો ખૂબ જ ભક્તિભાવ પૂર્વક આ પૂજા કરે છે આદિવાસી પરિવાર કંઈ પણ નવું કામ કરતા પહેલા અથવા તો નવું અનાજ પાકયાની ખુશીમાં કે પછી પોતાની શ્રદ્ધા અનુસાર કંસેરીની પૂજા કરે છે આદિવાસીઓ દિવાળી પહેલા તેમજ દિવાળી બાદ નવા ખાધની લણણી બાદ ખાધનો ઉપયોગ કરતા પહેલા કંસેરી માતાની પૂજા કરે છે કંસેરી માતાને આ ધાન્ય ચઢાવવામાં આવે છે અને ત્યાર પછી આદિવાસીઓ આ અનાજનો ઉપયોગ કરે છે આ લણેલા અનાજને આદિવાસીઓ કંસેરી માતાની સાથે માવલી માતાને પણ ચઢાવે છે આજના આધુનિક સમયે પણ આ પૂજા દક્ષિણ ગુજરાતના અલગ અલગ ગામોમાં રાખવામાં આવી રહી છે આદિવાસી લોક પરંપરાના જાણકાર ભગતો દ્વારા કંસેરીની પૂજા વિધિ સાથે રાતભર પરંપરાગત રીતે કંસેરી કથા સંગીતમય રીતે ઘાંઘળી વાદ્ય સાથે ગવાઈ હતી ગામના શ્રધ્ધાળુઓએ પેઢીઓથી મૌખિક પરંપરામાં ચાલી આવતી કથાનો આસ્વાદ માણ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  SPARSH Hospitals Launches Advanced Fertility Care at RR Nagar Unit 
 
                      Bangalore, January 17, 2025:
 
 SPARSH Hospital, a pioneer in providing cutting-edge...
                  
   মঙলদৈত আজি উপস্থিত হৈ SDGP  জি পি সিং মন্তব্য দিলে 
 
                      মঙলদৈত আজি উপস্থিত হৈ SDGP জি পি সিং মন্তব্য দিলে
                  
   સુરત માં 3400કરોડ ના ખર્ચે તૈયાર કરેલ વિવિધ વિકાસકામોનું પ્રધાન મંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે 
 
                      સુરત માં 3400કરોડ ના ખર્ચે તૈયાર કરેલ વિવિધ વિકાસકામોનું પ્રધાન મંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં...
                  
   દેવભૂમિ દ્વારકા જિલ્લાની વિવિધ કચેરીઓએ મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનાના દિવંગતો માટે મૌન પાળ્યું 
 
                      દેવભૂમિ દ્વારકા જિલ્લાની વિવિધ કચેરીઓએ મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનાના દિવંગતો માટે મૌન પાળ્યું
                  
   स्वामी विवेकानंद जी की प्रतिमा का हुआ अनावरण, श्री श्री 1008 महामंडलेश्वर स्वामी मधुसुदनानंद गिरी जी महाराज भी हुए शामिल! 
 
                      भारत विकास परिषद द्वारा श्री राष्ट्रीय राजपूत करणी सेना और विवेक भारती शिक्षण समिति के सौजन्य से...
                  
   
  
  
  
   
   
  