હવામાન વિભાગ ની આગાહીના પગલે કાંકરેજ તાલુકાના મામલતદારે થરા માર્કેટયાર્ડ માં અનાજ નો જથ્થો ન બગડે એ રીતે સાવચેતીના પગલે વહેપારી ઓ ને પત્ર જાહેર કર્યો

કાંકરેજ તાલુકામાં હવામાન વિભાગે તારીખ 28/5/2023.થી તારીખ 30/5/2023. એમ ત્રણ દિવસ કમોસમી વરસાદ ના પગલે કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા એપિ એમ સી માર્કેટયાર્ડ માં તેમજ શિહોરી માર્કેટયાર્ડ માં કમોસમી વરસાદ ના પગલે માર્કેટયાર્ડ માં ગોડાઉન માં અનાજ નો જથ્થા ને સાવચેતી તેમજ નુકસાન ન થાય એ માટે ને અન્ય ગોડાઉનમા રાખવા માટે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી મામલતદાર ભરતભાઈ દરજી એ પત્ર જાહેર કર્યો છે.....

અહેવાલ માનસિંહ ચૌહાણ કાંકરેજ બનાસકાંઠા