રાજ્યભરમાં દૂધાળા પશુઓ માટે કાળ બનીને આવેલા લમ્પિ વાયરસે જાણે ભરડો લીધો હોય તેમ દિન પ્રતિદિન લમ્પિ વાયરસ થી અસર ગ્રસ્ત પશુઓની સંખ્યા વધી રહી છે ગ્રામ્ય વિસ્તારોમાં મુખ્યત્વે ગાય અને ગૌવંશ માં જોવા મળતા આ વાયરસ ને પગલે મોટી સંખ્યા માં પશુઓ મોત ને ઘાટ ઉતરી રહ્યા છે. ત્યારે સિહોર શહેરમાં અગમચેતી દાખવી ગૌસેવકો દ્રારા લમ્પિ રોગનું 200 જેટલી ગામ ની ગાયોને ફ્રી માં રસીકરણ કરવામાં આવ્યું હતું. મોટાચોક વિસ્તારના ગૌસેવકો અનેપશુ ચિકિત્સક વિમલભાઈ દ્વારા મોટાચોક, લાઇબ્રેરી, જુના સિહોર, ફાયરિંગ બટ, ઢસાપા, જૂની શાકમાર્કેટ, દરવાજા પાસે, ધનકેડી રોડ, મોઘીબાની જગ્યા વગેરે જેવા વિસ્તારમાં રખડતા 200 જેટલા ગૌવંશને લમ્પી વાયરસ વિરોધી રસીકરણ કરવામાં આવ્યું હતું તથા આ તમામ ગૌવશના સિંગ પર કલર કરીને નિશાની પણ કરવામાં આવી હતી. વાયરસે અનેક ગૌવંશના ભોગ લીધા છે ત્યારે સિહોરના આ યુવા ગૌસેવકોની નિસ્વાર્થ કામગીરી ખરેખર બિરદાવવા લાયક છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
100 કરોડની છેતરપિંડી કરનાર BSFના પૂર્વ રસોઈયાની ધરપકડ, 59 કેસના આરોપી આ રીતે ઝડપાયા
દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનમાં 100 કરોડથી વધુની છેતરપિંડીમાં સંડોવાયેલા એક આરોપીની...
गणेशोत्सवाच्या देखाव्यातून कर्करोगाविषयी जनजागृती
गणेशोत्सवाच्या देखाव्यातून कर्करोगाविषयी जनजागृती
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારતના અભિયાન અંતર્ગત પાલનપુર દ્વારા સ્વચ્છતા બાબતે જાગૃત કરવામા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારતના અભિયાન અંતર્ગત પાલનપુર દ્વારા સ્વચ્છતા બાબતે જાગૃત કરવામા
केंद्रीय मंत्रियों ने देशभर में गिनाईं मोदी सरकार की उपलब्धियां, बोले- नौ वर्षों में विश्व में बढ़ा भारत का कद
नई दिल्ली, केंद्रीय मंत्रियों और भाजपा शासित राज्यों के मुख्यमंत्रियों समेत वरिष्ठ भाजपा...
ફતેપુરા તાલુકાના આરોગ્ય વિભાગના કરાર આધારિત કર્મચારીઓ દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર ને આવેદનપત્ર આપવામાં આવ્યું
આવેદનપત્રમાં કર્મચારીઓ દ્વારા જણાવ્યા મુજબ ગુજરાત સરકાર દ્વારા વર્ષોથી બંધારણની સમાન કામ સમાન...