સુરેન્દ્રનગર સબ જેલમાં એક ગુનામાં સંડોવણાયેલી મહિલાની તબિયત લથડતા તંત્રમાં દોડધામ મચી હતી. જેમાં આ મહિલા કેદીને તાત્કાલિક અસરે પોલીસ જાપ્તા સાથે સારવાર માટે સુરેન્દ્રનગર શહેરની સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.આ મહિલા એક ગુનામાં સુરેન્દ્રનગરની સબ જેલમાં સજા ભોગવી રહી છે. ત્યારે હાલમાં સુરેન્દ્રનગર જિલ્લા અને તેના તાલુકા મથકે આગ ઓકતી કાળઝાળ ગરમીએ હાહાકાર સર્જ્યો છે. ત્યારે જેલમાં રહેલી ધ્રાંગધ્રાની મહિલાને જેલમા ગરમી લાગી જવાની ઘટના બની છે. તેનું બીપી લો થઈ જવાનાં કારણે તેનું એક બાજુનું અંગ ખોટું પડી ગયું હોવાનું પણ હાલમાં જાણવા મળી રહ્યું છે. ત્યારે તેને તાત્કાલિક અસરે સારવાર માટે હોસ્પિટલે ખસેડી અને સારવાર શરૂ કરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Banaskantha 1,886 લોકો બન્યા cyber crime નો ભોગ પોલીસે અરજદારોને 2 કરોડથી વધુની રકમ પરત અપાવી
Banaskantha 1,886 લોકો બન્યા cyber crime નો ભોગ પોલીસે અરજદારોને 2 કરોડથી વધુની રકમ પરત અપાવી
ঢকুৱাখনাত ৬৫ কৃতি শিক্ষাৰ্থীক টি এম পি কেৰ ডিমৰুগুৰি আঞ্চলিকৰ সম্বৰ্ধনা
টি এম পি কেৰ ঢকুৱাখনা জিলা সমিতিৰ অন্তৰ্গত ডিমৰুগুৰি আঞ্চলিক সমিতিৰ উদ্যোগত ডাংধৰা উচ্চতৰ...
Delhi: पटियाला हाउस कोर्ट लाया गया गैंगस्टर लॉरेंस बिश्नोई, रंगदारी से जुड़े मामले में बढ़ सकती है हिरासत
गैंगस्टर लॉरेंस बिश्नोई को आज बुधवार को दिल्ली के पटियाला हाउस कोर्ट में पेश किया गया है
दिल्ली...
સુરત શહેરના પલસાણા વિસ્તારમાં ૩૦ વર્ષીય યુવાને પંખા વડે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.
સુરત શહેરના પલસાણા વિસ્તારમાં ૩૦ વર્ષીય યુવાને પંખા વડે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.
પલસાણા...
ઘોઘાના કુંભારવાડા વિસ્તારમાં બહુચર માતાજીનો નવરંગો માંડવો યોજાયો,
ઘોઘાના કુંભારવાડા વિસ્તારમાં બહુચર માતાજીનો નવરંગો માંડવો યોજાયો,