ખાનપુર વિસ્તારમાં આવેલ નેમિનાથ દેરાસર ની આજની 44 વર્ષ પૂર્વે પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થયેલ એ સમયે અમદાવાદના ખાનપુર વિસ્તારમાં લગભગ 3500 જેટલા જૈન પરિવારના ઘર હતા. અત્યારે સમયાંતરે જતા 425 જેટલા જૈન ના ઘરો રહ્યા છે. આ નેમિનાથ ભગવાનના જીનાલય ની પ્રતિષ્ઠા વૈશાખ વદ સાતમ 28/05/1978 ના દિવસે પૂજ્ય આચાર્ય ભગવત શ્રી કૈલાશ સાગર સૂરીશ્વર મહારા સાહેબ ના વરદ હસ્તે થયેલ છે. ત્યારથી આ દિવસ સુધી આજના દિવસે પરમાત્મા નેમિનાથ દાદા ના જીનાલયની સાલગીરા મહોત્સવ રંગે ધામધૂમથી અહીંના સંઘના તમામ ભાઈઓ દ્વારા ઉજવવામાં આવે છે. આજના દિવસે પરમાત્માને હીરા જડિત આંગી પણ કરવામાં આવે છે.તેમજ આજે સવારે 17 ભેદી પૂજા અહીં દેરાસરમાં ભણાવેલ છે, તેમજ સોનામાં સુગંધ ભળે તેમ આજરોજ પૂજ્ય આચાર્ય મહારા સાહેબ શ્રી શિવસાગર સૂરીશ્વર જી મારા સાહેબની નિશ્રામાં આજનો આ મહોત્સવ સંપન્ન થયો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
डिग्गी कल्याण जी के लक्खी मेले की आज से शुरुआत, डिप्टी CM ने 59वीं लक्खी पदयात्रा को जयपुर से किया रवाना
राजस्थान के प्रसिद्ध मेलों में शुमार डिग्गी कल्याण जी का लक्खी मेला रविवार से शुरू हो गया...
মৰাণ পূজা সমন্বয়ৰক্ষী কাৰ্যালয় উদ্বোধন
মৰাণ পূজা সমন্বয়ৰক্ষী কাৰ্যালয় উদ্বোধন
MDH मसाला डिस्ट्रीब्यूटर पर कार्रवाई, खाद्य सुरक्षा टीम ने लिए 4 प्रोडक्ट के सैंपल
कोटा। राजस्थान में मिलावट के खिलाफ चल रहे अभियान के तहत खाद्य सुरक्षा विभाग कोटा की टीम ने एमडीएच...
Ind Vs Pak: પાકિસ્તાનની હાર બાદ આ અફઘાન પ્રશંસક ખુશીને રોકી ન શક્યો, હાર્દિક પંડ્યાને કરી ‘કિસ’ જુઓ વીડિયોમાં
એશિયા કપમાં પાકિસ્તાનને હરાવવાનો જશ્ન માત્ર ભારતમાં જ નહીં પરંતુ અફઘાનિસ્તાનમાં પણ...
सध्याचे लोकप्रतिनिधी फक्त तीन लाखा पर्यंत कामाच्या उदघाटन करण्याच्या लायकीचे-बद्रीनाथ जगताप
आष्टी प्रतिनिधी-आमदार म्हटल्यावर मोठ्या प्रमाणावर विकास कामे आणून मोठ-मोठे प्रकल्प न आणता फक्त...