ખાનપુર વિસ્તારમાં આવેલ નેમિનાથ દેરાસર ની આજની 44 વર્ષ પૂર્વે પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થયેલ એ સમયે અમદાવાદના ખાનપુર વિસ્તારમાં લગભગ 3500 જેટલા જૈન પરિવારના ઘર હતા. અત્યારે સમયાંતરે જતા 425 જેટલા જૈન ના ઘરો રહ્યા છે. આ નેમિનાથ ભગવાનના જીનાલય ની પ્રતિષ્ઠા વૈશાખ વદ સાતમ 28/05/1978 ના દિવસે પૂજ્ય આચાર્ય ભગવત શ્રી કૈલાશ સાગર સૂરીશ્વર મહારા સાહેબ ના વરદ હસ્તે થયેલ છે. ત્યારથી આ દિવસ સુધી આજના દિવસે પરમાત્મા નેમિનાથ દાદા ના જીનાલયની સાલગીરા મહોત્સવ રંગે ધામધૂમથી અહીંના સંઘના તમામ ભાઈઓ દ્વારા ઉજવવામાં આવે છે. આજના દિવસે પરમાત્માને હીરા જડિત આંગી પણ કરવામાં આવે છે.તેમજ આજે સવારે 17 ભેદી પૂજા અહીં દેરાસરમાં ભણાવેલ છે, તેમજ સોનામાં સુગંધ ભળે તેમ આજરોજ પૂજ્ય આચાર્ય મહારા સાહેબ શ્રી શિવસાગર સૂરીશ્વર જી મારા સાહેબની નિશ્રામાં આજનો આ મહોત્સવ સંપન્ન થયો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰাণৰ শ্ৰীসিদ্ধি হনুমান মন্দিৰত অনুষ্ঠিত হ'ল ২১২১১ শ্ৰী হনুমান চালিচা পাঠ।
দেশৰ ৭৭তম স্বাধীনতাৰ উপলক্ষেঅমৃত মহোৎসৱৰ অংশ হিচাবে এদিনীয়া কাৰ্য্যসূচীৰে মৰাণ শ্ৰী সিদ্ধি হনুমান...
अमानगज नगर परिषद अध्यक्ष ने हाथों में उठाई झाडू
अमानगज नगर परिषद अध्यक्ष ने हाथों में उठाई झाडू
पार्टी आलाकमान के निर्देशन पर युवा...
2024 Skoda Superb को किया गया पेश, इन बदलावों के साथ जल्द करेगी ग्लोबल मार्केट में एंट्री
। Skoda ने अपनी पॉपुलर Superb सेडान के नवीनतम मॉडल को पेश कर दिया है और इसे कई महत्वपूर्ण अपडेट...
DHANERA/ધાનેરા રેલ્વે પુલ નજીક થયો અકસ્માત..
DHANERA/ધાનેરા રેલ્વે પુલ નજીક થયો અકસ્માત..
এজাক বৰষুণত বুৰিল দুমুনিচকী- দিপীলা পথ
আবেলি হোৱা এজাক বৰষুণত বুৰিল ছিপাঝাৰৰ দিপীলা-দুমুনিচকী পথ।
১৫ নং ৰাষ্ট্ৰীয় ঘাইপথ সংযোগী...