ખાનપુર વિસ્તારમાં આવેલ નેમિનાથ દેરાસર ની આજની 44 વર્ષ પૂર્વે પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થયેલ એ સમયે અમદાવાદના ખાનપુર વિસ્તારમાં લગભગ 3500 જેટલા જૈન પરિવારના ઘર હતા. અત્યારે સમયાંતરે જતા 425 જેટલા જૈન ના ઘરો રહ્યા છે. આ નેમિનાથ ભગવાનના જીનાલય ની પ્રતિષ્ઠા વૈશાખ વદ સાતમ 28/05/1978 ના દિવસે પૂજ્ય આચાર્ય ભગવત શ્રી કૈલાશ સાગર સૂરીશ્વર મહારા સાહેબ ના વરદ હસ્તે થયેલ છે. ત્યારથી આ દિવસ સુધી આજના દિવસે પરમાત્મા નેમિનાથ દાદા ના જીનાલયની સાલગીરા મહોત્સવ રંગે ધામધૂમથી અહીંના સંઘના તમામ ભાઈઓ દ્વારા ઉજવવામાં આવે છે. આજના દિવસે પરમાત્માને હીરા જડિત આંગી પણ કરવામાં આવે છે.તેમજ આજે સવારે 17 ભેદી પૂજા અહીં દેરાસરમાં ભણાવેલ છે, તેમજ સોનામાં સુગંધ ભળે તેમ આજરોજ પૂજ્ય આચાર્ય મહારા સાહેબ શ્રી શિવસાગર સૂરીશ્વર જી મારા સાહેબની નિશ્રામાં આજનો આ મહોત્સવ સંપન્ન થયો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मयेकर महाविद्यालयात 'फूड फेस्टिवल' महोत्सवात विविध पदार्थाचे प्रदर्शन
रत्नागिरी : मोहिनी मुरारी संस्थेचे संस्थापक कै. डॉ. नानासाहेब मयेकर यांच्या जयंतीनिमित्त मोहिनी...
Nalco Share Today: Stock में Flag Breakout, 2 साल से ज्यादा का चैनल पार, अब क्या करें? | Budget Live
Nalco Share Today: Stock में Flag Breakout, 2 साल से ज्यादा का चैनल पार, अब क्या करें? | Budget Live
সোণাৰি মহাবিদ্যালয়ৰ সোণালী জয়ন্তী সমৰণী অনুষ্ঠানৰ সাংস্কৃতিক সন্ধিয়া
সোণাৰি মহাবিদ্যালয়ৰ সোণালী জয়ন্তী সমৰণী অনুষ্ঠানৰ প্ৰথম দিনৰ সাংস্কৃতিক সন্ধিয়া সম্পন্ন। সোণাৰি...
Covid Cases In Delhi: कोरोना के लिए कितने तैयार हैं दिल्ली के सरकारी अस्पताल, माक ड्रिल कर परखी तैयारियां
राष्ट्रीय राजधानी दिल्ली में कोरोना के बढ़ते मामलों के बीच दिल्ली सरकार के अस्पतालों...