ખાનપુર વિસ્તારમાં આવેલ નેમિનાથ દેરાસર ની આજની 44 વર્ષ પૂર્વે પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થયેલ એ સમયે અમદાવાદના ખાનપુર વિસ્તારમાં લગભગ 3500 જેટલા જૈન પરિવારના ઘર હતા. અત્યારે સમયાંતરે જતા 425 જેટલા જૈન ના ઘરો રહ્યા છે. આ નેમિનાથ ભગવાનના જીનાલય ની પ્રતિષ્ઠા વૈશાખ વદ સાતમ 28/05/1978 ના દિવસે પૂજ્ય આચાર્ય ભગવત શ્રી કૈલાશ સાગર સૂરીશ્વર મહારા સાહેબ ના વરદ હસ્તે થયેલ છે. ત્યારથી આ દિવસ સુધી આજના દિવસે પરમાત્મા નેમિનાથ દાદા ના જીનાલયની સાલગીરા મહોત્સવ રંગે ધામધૂમથી અહીંના સંઘના તમામ ભાઈઓ દ્વારા ઉજવવામાં આવે છે. આજના દિવસે પરમાત્માને હીરા જડિત આંગી પણ કરવામાં આવે છે.તેમજ આજે સવારે 17 ભેદી પૂજા અહીં દેરાસરમાં ભણાવેલ છે, તેમજ સોનામાં સુગંધ ભળે તેમ આજરોજ પૂજ્ય આચાર્ય મહારા સાહેબ શ્રી શિવસાગર સૂરીશ્વર જી મારા સાહેબની નિશ્રામાં આજનો આ મહોત્સવ સંપન્ન થયો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दुष्कर्म पीड़िता के पैरों पर गिर गई पुलिस इंस्पेक्टर मामला जनपद बदायूं
उत्तर प्रदेश के जनपद बदायूं में,दुष्कर्म पीड़िता के पैरों पर गिर गई पुलिस इंस्पेक्टर।सूत्रों से...
રેખાબેહેન માધવાની ના જન્મદિન ની ઉજવણી શ્રી વિધ્યા એજ્યુકેશન એકેડેમીમાં કરવામા આવી
આજરોજ અમદાવાદ શહેર સી જી રોડ લાલ બંગલા સ્થિત કાર્યરત લોક આશીર્વાદ ચેરીટેબલ ટ્રસ્ટ ધ્વારા મુકેશભાઈ...
*સંખેશ્વર : સંખેશ્ચર ખાતે વિજ વાયર દૂર કરવા અરજદાર સતત અરજી આપવા છતાંય કોઇ કામગીરી નહિ, જીઇબી સમી ની મનમાની આવી સામે..*
સંખેશ્ચર ખાતે રહેતા સાધુ રસીલા બેન બળદેવ દાસ જેઓ સતત ૧ વર્ષ થી વીજ વાયર દૂર કરવા અરજી કરી રહ્યા...
દામનગર : ગામ હોય ત્યાં પ્રશ્નો હોય દામનગરમાં તો તુટેલા રસ્તા - પાણીનો ભરાવો એ.જ મુખ્ય વિકાસ ગણાય..!!??
દામનગર : ગામ હોય ત્યાં પ્રશ્નો હોય દામનગરમાં તો તુટેલા રસ્તા - પાણીનો ભરાવો એ.જ મુખ્ય વિકાસ...
Ravi Dharamshi's Multibagger Stock Picks | 10 के दमदार Trades में जानें आज कौन से Stocks भरेंगे दम?
Ravi Dharamshi's Multibagger Stock Picks | 10 के दमदार Trades में जानें आज कौन से Stocks भरेंगे दम?