ખાનપુર વિસ્તારમાં આવેલ નેમિનાથ દેરાસર ની આજની 44 વર્ષ પૂર્વે પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થયેલ એ સમયે અમદાવાદના ખાનપુર વિસ્તારમાં લગભગ 3500 જેટલા જૈન પરિવારના ઘર હતા. અત્યારે સમયાંતરે જતા 425 જેટલા જૈન ના ઘરો રહ્યા છે. આ નેમિનાથ ભગવાનના જીનાલય ની પ્રતિષ્ઠા વૈશાખ વદ સાતમ 28/05/1978 ના દિવસે પૂજ્ય આચાર્ય ભગવત શ્રી કૈલાશ સાગર સૂરીશ્વર મહારા સાહેબ ના વરદ હસ્તે થયેલ છે. ત્યારથી આ દિવસ સુધી આજના દિવસે પરમાત્મા નેમિનાથ દાદા ના જીનાલયની સાલગીરા મહોત્સવ રંગે ધામધૂમથી અહીંના સંઘના તમામ ભાઈઓ દ્વારા ઉજવવામાં આવે છે. આજના દિવસે પરમાત્માને હીરા જડિત આંગી પણ કરવામાં આવે છે.તેમજ આજે સવારે 17 ભેદી પૂજા અહીં દેરાસરમાં ભણાવેલ છે, તેમજ સોનામાં સુગંધ ભળે તેમ આજરોજ પૂજ્ય આચાર્ય મહારા સાહેબ શ્રી શિવસાગર સૂરીશ્વર જી મારા સાહેબની નિશ્રામાં આજનો આ મહોત્સવ સંપન્ન થયો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજુલાના ચારનાળા નજીક ગોજારો અકસ્માત સર્જાયો
રાજુલાના ચારનાળા નજીક ગોઝારો અકસ્માત સર્જાયો : બાઇક સવાર બે વ્યક્તિના ધટના સ્થળે મોત.....
सुप्रीम कोर्ट ने विजय माल्या को सुनाई 4 महीने कैद, अदालत की अवमानना करने पर ₹2000 के जुर्माने की सजा सुनाई
सुप्रीम कोर्ट ने सोमवार को भगोड़े उद्योगपति विजय माल्या को अदालत की अवमानना के मामले में चार...
भारतीय लोकतंत्र पर व्हाइट हाउस की टिप्पणी राहुल गांधी को है करारा तमाचा: BJP
नई दिल्ली, भारतीय जनता पार्टी ने राहुल गांधी पर निशाना साधा। भाजपा के राष्ट्रीय...
ಸಮಸ್ತಿ ಗ್ಲೋಬಲ್ ಫೌಂಡೇಶನ್ ವತಿಯಿಂದ ಉಚಿತ ಸ್ಕ್ರಿಪ್ಟ್ ಬರವಣಿಗೆ, ಪರಿಕಲ್ಪನೆ ಅಭಿವೃದ್ಧಿ, ಕಥೆ ಹೇಳುವ ಕಾರ್ಯಾಗಾರ ಆಯೋಜಿಸಲಾಗಿದೆ.
ಬೆಂಗಳೂರು, ಜನವರಿ 24, 2025
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ 'ಸಮಸ್ತಿ ಗ್ಲೋಬಲ್ ಫೌಂಡೇಶನ್ (ಆರ್)'...
Gujarat elections: Measuring the mood of voters in farmers-dominated rural Jamnagar |TV9News
Gujarat elections: Measuring the mood of voters in farmers-dominated rural Jamnagar |TV9News