ખંભાત તાલુકાના નવાગામ વાટા ખાતે રહેતા જશવંતભાઈ ભુદરભાઈ પ્રજાપતિ સાથે ગઈકાલે રાત્રિના 9:30 વાગ્યાના સુમારે નજીકમાં રહેતા રણછોડભાઈ કાશીભાઈ ભરવાડે રસ્તામાં મૂકેલા બાકડા ખસેડવાની બાબતે ઝઘડો કર્યો હતો. રણછોડભાઈનો ઉપરાણું લઈ ઘનશ્યામભાઈ કાશીભાઈ ભરવાડ, અમરભાઈ ભરવાડ અને કાળુભાઈ રણછોડભાઈએ પોતાની પાસેની લાકડી જશવંતભાઈને ડાબા હાથના કાંડા પર મારી દેતા ફેકચર થઈ જવા પામ્યું હતું.તેમના દીકરા પંકજભાઈ અને સરપંચ દીપકભાઈ વચ્ચે પડતા બીજા શખ્સોએ તેમને ગડદાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ અમર ભરવાડે ઇંટનો ટુકડો હાથમાં લઈને પંકજને ડાબા હાથે મારી દીધો હતો જ્યારે વચ્ચે પડનાર યાગ્નિક ભાઈને માથામાં ઇંટનો ટુકડો મારી દેતા લોહી નીકળ્યું હતું ત્યારબાદ ચારેય જણાને જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી જતા રહ્યા હતા.આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે ફરિયાદીની ફરિયાદને આધારે રણછોડભાઈ કાશીભાઈ ભરવાડ, ઘનશ્યામભાઈ કાશીભાઈ ભરવાડ, અમરભાઈ ભરવાડ, કાળુભાઈ ભરવાડ (રહે.નવાગામવાંટા) વિરુદ્ધમાં ગુનો દાખલ કરી ચારેયને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰিগাঁৱৰ বিভিন্ন বিদ্যালয়ে পালন কৰিলে মহাপুৰুষ শ্ৰীমন্ত শংকৰদেৱ গুৰুজনাৰ তিৰোভাৱ তিথি
জগতগুৰু মহাপুৰুষ শ্ৰীমন্ত শংকৰদেৱ গুৰুজনাৰ ৪৫৪ সংখ্যক তিৰোভাব তিথি উপলক্ষে সমগ্ৰ ৰাজ্যৰ লগতে...
લોકસભાની ચૂંટણી માટે ભાજપે કમર કસી લીધી છે, 144 હારેલી બેઠકો પર જીત મેળવવા ભાજપે જે.પી.નડ્ડાની અધ્યક્ષતામાં બેઠક યોજી ૨૦૨૪ની ચુતાનીમાતેનો રોડ મેપ તૈયાર કરી દીધો છે.
આ વર્ષે મે મહિનામાં બીજેપી નેતૃત્વએ કેન્દ્રીય મંત્રીઓને જીતવામાં નિષ્ફળ ગયેલી 144 લોકસભા...
ક્લસ્ટર કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં દહેડા પ્રાથમિક શાળા અવ્વલ.
જીસીઇઆરટી ગાંધીનગર અને ડાયટ આણંદ પ્રેરિત સીઆરસી બેચરી દ્વારા આયોજિત યોજાયેલા બાળ વૈજ્ઞાનિક...
Ranbir Kapoor ED Summons: रणबीर कपूर समेत कई बॉलीवुड हस्तियों को ED का समन ?
Ranbir Kapoor ED Summons: रणबीर कपूर समेत कई बॉलीवुड हस्तियों को ED का समन ?