પોલીસ અધિક્ષક ડો.ગીરીશ પંડયાએ જિલ્લામાં બોગસ ડોકટર પકડી પાડવા અને અસરકારક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય. જે અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર એચ.જે.ભટ્ટના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ. વી.ઓ.વાળા તથા અના. પો.કોન્સ. રવિરાજભાઇ મેરૂભાઇ ખાચર તથા અના. પો. કોન્સ. મુન્નાભાઇ નાનજીભાઇ રાઠોડ વિ. સ્ટાફના માણસો ખાનગીરાહે બાતમી હકીકત આધારે નાની મોલડી પો.સ્ટે. વિસ્તારમાં ગુંદા ગામમાં ગે.કા. રીતે કલીનીકમાં પ્રેકટીસ કરતા ડોકટર રાજુભાઇ દુલાલ ગોલડર જાતે હિન્દુ મહારાજ ઉ.વ.43 ધંધો તબીબી પ્રેકટીસ રહે. ગુંદા તા. ચોટીલા જી. સુ.નગર મુળ રહે. મધ્યપરા મોંડલપરા ગૈધાટા નોર્થ ર4 પુગનાસ-743244 રાજય પશ્ચિમબંગાળ વાળા પોતે ડોકટર ના હોવા છતાં કોઇ પણ જાતનું તબીબી સારવાર કરવા અંગેનું સર્ટી. ધરાવતાના હોવા છતાં સામાન્ય લોકોને ડોકટર તરીકે જાહેર 8 વર્ષથી પ્રેકટીસ કરતા હોય જે રેડ દરમ્યાન એલોપેથી દવાઓ કિંમત રૂા. 23943.83ના મુદામાલ સાથે મળી આવેલ હોય મજકુર ઇસમ વિરૂધ્ધ નાની મોલડી પો.સ્ટે.માં ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ರಿಯಲ್ ಎಸ್ಟೇಟ್ ಉದ್ಯಮಿಗಳು ಹಾಗೂ ಕೆಲ ದುಷ್ಕರ್ಮಿಗಳು ನಕಲಿ ದಾಖಲೆ ಸೃಷ್ಟಿಸಿ ನಿವೇಶನ ಪಡೆದು ಬಿ.ಹೆಚ್.ಇ.ಎಲ್ ಹೌಸ್ ಬಿಲ್ಡಿಂಗ್ ಕೋ-ಅಪರೇಟಿವ್ ಸೊಸೈಟಿಗೆ ವಂಚನೆ ಎಸಗಿದ್ದಾರೆ ಎಂದು ಸಿದ್ದಹನುಮಪ್ಪ ಅವರು ಆರೋಪಿಸಿದರು.
ಸೆಪ್ಟೆಂಬರ್ 13, 2024
ರೆಂಕೋ (ಬಿ.ಹೆಚ್.ಇಎಲ್) ಹೌಸ್ ಬಿಲ್ಡಿಂಗ್ ಕೋ-ಅಪರೇಟಿವ್ ಸೊಸೈಟಿ ಅಧ್ಯಕ್ಷ ವಿಜಯಕುಮಾರ್,...
પોરબંદર માં આંખનો નિઃ શુલ્ક મેગાનિદાન અને નેત્રમણી કેમ્પ યોજાયો
સેવા એજ સંગઠનના સૂત્રને સાર્થક કરતાં તારીખ 14/12/2022ને મંગળવારના રોજ ભારતીય જનતા પાર્ટી અને...
*સંખેશ્વર : સંખેશ્ચર ખાતે વિજ વાયર દૂર કરવા અરજદાર સતત અરજી આપવા છતાંય કોઇ કામગીરી નહિ, જીઇબી સમી ની મનમાની આવી સામે..*
સંખેશ્ચર ખાતે રહેતા સાધુ રસીલા બેન બળદેવ દાસ જેઓ સતત ૧ વર્ષ થી વીજ વાયર દૂર કરવા અરજી કરી રહ્યા...
પાર્થ ચેટર્જી ખજાનાના એકમાત્ર માલિક નથી, સાચું નામ કહો: મિથુન
પશ્ચિમ બંગાળમાં મમતા સરકારના મંત્રી પાર્થ ચેટરજીની મુસીબતો ખતમ થવાનું નામ નથી લઈ રહી. પાર્થ...
Withdrawl of dissolution of Panchayat bodies is another slap on Punjab AAP govt. : Chugh
BJP national general secretary Tarun Chugh today said that the AAP government's decision to...