સુરેન્દ્રનગરમાં એક કારમાંથી એક યુવકની લાશ મળી આવતા પોલીસે મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. કુદરતી મોત થયું છે કે આકસ્મિક તેને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે.સુરેન્દ્રનગરમાં કારમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા બી ડિવિઝન પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. યુવકના મોતનું કારણ પીએમ રિપોર્ટ બાદ જાણી શકાશે. મૃતક એમઆર તરીકે નોકરી કરતો હોવાનું અને જૂનાગઢના માણાવદરનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
माजी आ.पृथ्वीराज साठे यांनी घेतली पीडित महिलेची भेट
केज (प्रतिनिधी) बलात्कार आणि अट्रॉसिटीच्या गुन्ह्यातील आरोपीला अटक करण्याच्या मागणीसाठी केज तहसील...
Kolkata Rape-Murder Case: कोलकाता कांड के कितने किरदार, कहां तक पहुंची जांच? | Supreme Court
Kolkata Rape-Murder Case: कोलकाता कांड के कितने किरदार, कहां तक पहुंची जांच? | Supreme Court
તળાજા પંથક માંથી ટ્રેકટર અને બાઈકના ચોર ઝડપાયાં જૂઓ સંપૂર્ણ વિગતો અનુસાર
તળાજા પંથક માંથી ટ્રેકટર અને બાઈકના ચોર ઝડપાયાં જૂઓ સંપૂર્ણ વિગતો અનુસાર