સુરેન્દ્રનગરમાં એક કારમાંથી એક યુવકની લાશ મળી આવતા પોલીસે મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. કુદરતી મોત થયું છે કે આકસ્મિક તેને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે.સુરેન્દ્રનગરમાં કારમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા બી ડિવિઝન પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. યુવકના મોતનું કારણ પીએમ રિપોર્ટ બાદ જાણી શકાશે. મૃતક એમઆર તરીકે નોકરી કરતો હોવાનું અને જૂનાગઢના માણાવદરનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના સ્મશાનમાં દફનાવેલી 18 માસની બાળકીને કોણે બહાર કાઢી એક મોટો સવાલ
દોઢ વર્ષની દીકરી સાથે દુષ્કર્મ નથી થયું PM રિપોર્ટમાં ખુલાસો થયો,
Amazon Prime Day सेल में वनप्लस के स्मार्टफोन्स पर मिलेगी शानदार छूट, बचत का अच्छा मौका
अमेजन की प्राइम डे सेल आज (20 जुलाई) से लाइव हो रही है। सेल में वनप्लस के स्मार्टफोन खरीदने वालों...
વિંછીયાના રેવાણિયા ગામની યુવતિ સામે પ્રેમીની ફરીયાદ
લીંબડી શહેરના વચલાપરા વિસ્તારમાં રહી સિવિલ હોસ્પિટલમાં ર્નસિંગ સ્ટાફમાં સ્ટાફ બ્રધર્સ તરીકે ફરજ...
হোজাইত বিদ্যালয়ত সংঘটিত হৈছে চুৰি কাণ্ড
হোজাইত বিদ্যালয়ত সংঘটিত হৈছে চুৰি কাণ্ড।ঠিকাদাৰ বস্তি বৰদাচৰন মধ্য ইংৰাজী বিদ্যালয়ত সংঘটিত চুৰিৰ...