સુરેન્દ્રનગરમાં એક કારમાંથી એક યુવકની લાશ મળી આવતા પોલીસે મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. કુદરતી મોત થયું છે કે આકસ્મિક તેને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે.સુરેન્દ્રનગરમાં કારમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા બી ડિવિઝન પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. યુવકના મોતનું કારણ પીએમ રિપોર્ટ બાદ જાણી શકાશે. મૃતક એમઆર તરીકે નોકરી કરતો હોવાનું અને જૂનાગઢના માણાવદરનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಬೆಂಗಳೂರಿನ ಚಿತ್ರಕಲಾ ಪರಿಷತ್ ನಲ್ಲಿ ಜಯಪ್ರಕಾಶ್ ನಾರಾಯಣ್ ಅವರ 122ನೇ ಜಯಂತಿ ಆಚರಣೆ ಮಾಡಲಾಯಿತು.
ಮುಖ್ಯಮಂತ್ರಿ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಅವರು ಭಾರತ ಯಾತ್ರಾ ಕೇಂದ್ರ ಮತ್ತು ಲೋಕನಾಯಕ ಜೆ.ಪಿ. ವಿಚಾರ ವೇದಿಕೆ ಸಹಯೋಗದಲ್ಲಿ...
Mamata Banerjee की सरकार ने मानी हड़ताली डॉक्टरों की मांगें, कोलकाता कमिश्नर को हटाया | Aaj Tak
Mamata Banerjee की सरकार ने मानी हड़ताली डॉक्टरों की मांगें, कोलकाता कमिश्नर को हटाया | Aaj Tak
બેંગલુરુ ‘વેનિસ’ બન્યું કારણ કે ભારે વરસાદ બાદ રસ્તાઓ પર પાણી ભરાયા…
બેંગલુરુમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ઠપ થઈ ગયું છે. રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે લોકોને...
ધારીખાતે વિશ્વ સિંહ દિવસની કરવામાં આવી ઉજવણી...વનવિભાગ ના અધિકારીઓ રહેલ હાજર
ધારીખાતે વિશ્વ સિંહ દિવસની કરવામાં આવી ઉજવણી...વનવિભાગ ના અધિકારીઓ રહેલ હાજર
કુતિયાણામાંથી કોંગ્રેસના ઉમેદવાર નાથાભાઈ પોરબંદરના કિર્તિમંદિરના દર્શન કરીને ફોર્મ ભરવાની શરૂઆત કરી
કુતિયાણામાંથી કોંગ્રેસના ઉમેદવાર નાથાભાઈ પોરબંદરના કિર્તિમંદિરના દર્શન કરીને ફોર્મ ભરવાની શરૂઆત કરી