સુરેન્દ્રનગરમાં એક કારમાંથી એક યુવકની લાશ મળી આવતા પોલીસે મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. કુદરતી મોત થયું છે કે આકસ્મિક તેને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે.સુરેન્દ્રનગરમાં કારમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા બી ડિવિઝન પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. યુવકના મોતનું કારણ પીએમ રિપોર્ટ બાદ જાણી શકાશે. મૃતક એમઆર તરીકે નોકરી કરતો હોવાનું અને જૂનાગઢના માણાવદરનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લોગંયા ગામે હિન્દુ મુસ્લિમ નુ પ્રતીક જોવા મળ્યું જેમા દિલાવર ભાઈ નનુ ભાઈ શેખ હજ ઉમરા કરવા જવાના છે
લોગંયા ગામે હિન્દુ મુસ્લિમ નુ પ્રતીક જોવા મળ્યું જેમા દિલાવર ભાઈ નનુ ભાઈ શેખ હજ ઉમરા કરવા જવાના છે
जवाहर नवोदय विद्यालय में सत्र 2025-26 में कक्षा 6 के लिए आवेदन शुरू
जवाहर नवोदय विद्यालय में सत्र 2025-26 के लिए कक्षा 6 में रिक्त सीटों पर नवोदय विद्यालय समिति...
নাজিৰা সমষ্টিত ভোটাৰ কাৰ্ড আধাৰ নং সংলগ্নকৰণৰ বিশেষ শিবিৰ আয়োজন ।
সমগ্ৰ দেশৰ লগতে নাজিৰা মহকুমাটো ভোটাৰ কাৰ্ডৰ লগত আধাৰ নং সংলগ্নকৰণৰ প্ৰক্ৰিয়া আৰম্ভ কৰা হয় ।...
MHEMDAVAD:- કોંગ્રેસ સમિતિ દ્વારા 2022ની ચૂંટણીને લઈને અગત્યની મીટીંગ નું આયોજન
MHEMDAVAD:- કોંગ્રેસ સમિતિ દ્વારા 2022ની ચૂંટણીને લઈને અગત્યની મીટીંગ નું આયોજન