સુરેન્દ્રનગરમાં એક કારમાંથી એક યુવકની લાશ મળી આવતા પોલીસે મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. કુદરતી મોત થયું છે કે આકસ્મિક તેને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે.સુરેન્દ્રનગરમાં કારમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા બી ડિવિઝન પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. યુવકના મોતનું કારણ પીએમ રિપોર્ટ બાદ જાણી શકાશે. મૃતક એમઆર તરીકે નોકરી કરતો હોવાનું અને જૂનાગઢના માણાવદરનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
માતાજીમાં અડગ શ્રદ્ધા ધરાવતા વ્યક્તિને દિવ્યાંગને જોઈ પદયાત્રિકોનો થાક ઉતરી જાય છે
માતાજીમાં અડગ શ્રદ્ધા ધરાવતા વ્યક્તિને દિવ્યાંગને જોઈ પદયાત્રિકોનો થાક ઉતરી જાય છે
સુરતમાં સભાને સંબોધતા UPના CM યોગીએ કહ્યું-'પોતાને જાદુગર ગણાવનારાને ખબર નથી સ્પીડ બ્રેકર આવશે'.
વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગયા બાદ ભવ્ય જીત મેળવવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના...
પાટણમાં વેપારી હનીટ્રેપમાં ફસાયો | SatyaNirbhay News Channel
પાટણમાં વેપારી હનીટ્રેપમાં ફસાયો | SatyaNirbhay News Channel
“નારી વંદન ઉત્સવ ” અંતર્ગત મહિલા સુરક્ષા દિનની ઉજવણી કરવામાં આવી
અમરેલી જિલ્લા મહિલા અને બાળ કચેરી દ્વારા “નારી વંદન ઉત્સવ ” નિમિત્તે અમરેલી સ્થિત...