સુરેન્દ્રનગરમાં એક કારમાંથી એક યુવકની લાશ મળી આવતા પોલીસે મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. કુદરતી મોત થયું છે કે આકસ્મિક તેને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે.સુરેન્દ્રનગરમાં કારમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા બી ડિવિઝન પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. યુવકના મોતનું કારણ પીએમ રિપોર્ટ બાદ જાણી શકાશે. મૃતક એમઆર તરીકે નોકરી કરતો હોવાનું અને જૂનાગઢના માણાવદરનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಬೆಂಗಳೂರಿನ ಜಯನಗರದಲ್ಲಿನ ಜೆಎಸ್ಎಸ್ ಆಡಿಟೋರಿಯಂ ನಲ್ಲಿ ಸೆಪ್ಟೆಂಬರ್ 22ರಂದು 'ಡೆಬ್ ನೃತ್ಯಮ್ ಸ್ಟುಡಿಯೋ' ವತಿಯಿಂದ "ಆಮ್ ಪಂಚಾಮೃತಮ್" ನೃತ್ಯ ಕಾರ್ಯಕ್ರಮ ನಡೆಯಲಿದೆ.
ಸೆಪ್ಟೆಂಬರ್ 19, 2024
ಬೆಂಗಳೂರಿನ ಜಯನಗರದಲ್ಲಿನ ಜೆಎಸ್ಎಸ್ ಆಡಿಟೋರಿಯಂ ನಲ್ಲಿ ಸೆಪ್ಟೆಂಬರ್ 22ರಂದು 'ಡೆಬ್...
Hit and Run Law Update: ट्रक ड्राइवरों की हड़ताल का असर अब Himachal Pradesh में भी दिखने लगा है
Hit and Run Law Update: ट्रक ड्राइवरों की हड़ताल का असर अब Himachal Pradesh में भी दिखने लगा है
કાકરોલિયા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ જાંબુઘોડા તાલુકા વિષે શુ કહ્યું સાંભળો. #gujrat#news
કાકરોલિયા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ જાંબુઘોડા તાલુકા વિષે શુ કહ્યું સાંભળો
સિહોર શહેરમાં બાઈક રોમીયો બેફામ બન્યા
સિહોર શહેરની શાળા-કોલેજ નજીક છેલ્લા થોડા સમયથી રોમીયોગીરી કરતા આવારા તત્વોનો ત્રાસ વધ્યો છે અને...
મહુવા શહેરમાં ૨૭ ઓગસ્ટ શનિવારે મહા બ્લડ ડોનેશન કેમ્પ ભાદ્ગોડ ગેઈટ શકીના હોલ ખાતે યોજાશે
મહુવા શહેરમાં ૨૭ ઓગસ્ટ શનિવારે મહા બ્લડ ડોનેશન કેમ્પ ભાદ્ગોડ ગેઈટ શકીના હોલ ખાતે યોજાશે