સુરેન્દ્રનગરમાં એક કારમાંથી એક યુવકની લાશ મળી આવતા પોલીસે મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. કુદરતી મોત થયું છે કે આકસ્મિક તેને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે.સુરેન્દ્રનગરમાં કારમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા બી ડિવિઝન પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. યુવકના મોતનું કારણ પીએમ રિપોર્ટ બાદ જાણી શકાશે. મૃતક એમઆર તરીકે નોકરી કરતો હોવાનું અને જૂનાગઢના માણાવદરનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
खनिज विभाग की टीम पर पथराव कर राजकार्य ड्यूटी मे बाधा पहुँचाने वाले तीन अभियुक्त गिरफ्तार
बूंदी। खनिज विभाग की टीम पर पथराव कर राजकार्य ड्यूटी मे बाधा पहुँचाने वाले तीन अभियुक्तो को देई...
कांग्रेसी नेता ने PM मोदी से लगाई गुहार, मदद करिए… नहीं तो उठानी पड़ेगी दिक्कत
हिमाचल प्रदेश में बीते कुछ समय से हो रही भारी बारिश के कारण जानमाल का नुकसान हुआ है। बीते दिनों...
દ્વારકા માં આજે ધામધૂમ પૂર્વક ગણેશ મોહત્સવ પ્રારંભ
દ્વારકા માં આજે ધામધૂમ પૂર્વક ગણેશ મોહત્સવ પ્રારંભ
Jawan Prevue Out: 'जवान' का टीजर देख भूल जाएंगे 'पठान', एक्शन से लबरेज है फिल्म, दीपिका पादुकोण बनीं सरप्राइज
Shah Rukh Khan Film Jawan Prevue Out: शाह रुख खान के फैंस उनकी अगली फिल्म जवान का बेसब्री से...
વતનના વીસરાયેલ વીરોની વાત "વિરંજલી", અદભુત મલ્ટીમીડિયા શો
વતનના વીસરાયેલ વીરોની વાત "વિરંજલી", અદભુત મલ્ટીમીડિયા શો