સુરેન્દ્રનગરમાં એક કારમાંથી એક યુવકની લાશ મળી આવતા પોલીસે મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. કુદરતી મોત થયું છે કે આકસ્મિક તેને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે.સુરેન્દ્રનગરમાં કારમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા બી ડિવિઝન પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. યુવકના મોતનું કારણ પીએમ રિપોર્ટ બાદ જાણી શકાશે. મૃતક એમઆર તરીકે નોકરી કરતો હોવાનું અને જૂનાગઢના માણાવદરનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તિસ્તા સેતલવાડે જામીન અરજી પર વહેલા સુનાવણી મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી
2002 ગુજરાતમાં થયેલા રમખાણ મામલે તિસ્તા સેતલવાડની ધપકડ અગાઉ કરાઈ છે, ત્યારે તિસ્તા સેતલવાડે હાલ...
प्रत्येक कुटुंबात ज्येष्ठांचे असणे खूप महत्त्वाचे - डॉ.सविता शेटे
ज्येष्ठांनी स्वतःकडे लक्ष द्यावे-डॉ.सविता शेटे
यातील गृह विज्ञान विभागा उतारा एक ऑक्टोबर ज्येष्ठ नागरिक दिनानिमित्त समाज मंदिर इंदिरा नगर बीड...
ગીર સોમનાથ પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતોને “ ઇ-કેવાયસી” કરવા અંગે જોગ
ગીર સોમનાથ જિલ્લામાં પ્રધાન મંત્રી કિશાન સન્માન નિધિ યોજના હેઠળ ખેતીની જમીન ધરાવતા ખેડૂત...
तहसीलदार का गरजा बुलडोजर अवैध कब्जा पर।
जनपद जौनपुर के थाना बदलापुर में, तहसीलदार का गरजा बुलडोजर अवैध कब्जा पर।मालूम होकि जनपद जौनपुर...
उद्धव ठाकरेंनी स्क्रिप्ट रायटर बदलावा - देवेंद्र फडणवीस | Devendra Fadnavis
उद्धव ठाकरेंनी स्क्रिप्ट रायटर बदलावा - देवेंद्र फडणवीस | Devendra Fadnavis