સુરેન્દ્રનગરમાં એક કારમાંથી એક યુવકની લાશ મળી આવતા પોલીસે મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. કુદરતી મોત થયું છે કે આકસ્મિક તેને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે.સુરેન્દ્રનગરમાં કારમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા બી ડિવિઝન પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. યુવકના મોતનું કારણ પીએમ રિપોર્ટ બાદ જાણી શકાશે. મૃતક એમઆર તરીકે નોકરી કરતો હોવાનું અને જૂનાગઢના માણાવદરનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Rahul Gandhi के मामले में दिग्विजय की टिप्पणी पर बोले कपिल सिब्ब्ल, कहा- ये हमारी अपनी लड़ाई है
कांग्रेस पार्टी के पूर्व सांसद राहुल गांधी की सदस्यता को लेकर अब कपिल सिब्बल ने भी बयान दिया है....
વિસનગર: સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહ યોજાયો; 1478 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ
વિસનગરના પ્રેરણામૂર્તિ કર્મવીર, સ્વાતંત્ર્ય સેનાની, સ્થાપક સ્વ. શેઠ સાંકળચંદભાઈ પટેલની 36 મી...
Pakistan Bike Ambulance: पाकिस्तान की तंग गलियों में बाइक एंबुलेंस कर रही कमाल (BBC Hindi)
Pakistan Bike Ambulance: पाकिस्तान की तंग गलियों में बाइक एंबुलेंस कर रही कमाल (BBC Hindi)
JETPUR જેતપુર પંથકમાં વિજતંત્રની ચેકિંગની ટીમના ધામા 14-09-2022
JETPUR જેતપુર પંથકમાં વિજતંત્રની ચેકિંગની ટીમના ધામા 14-09-2022