સુરેન્દ્રનગરમાં એક કારમાંથી એક યુવકની લાશ મળી આવતા પોલીસે મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. કુદરતી મોત થયું છે કે આકસ્મિક તેને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે.સુરેન્દ્રનગરમાં કારમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા બી ડિવિઝન પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. યુવકના મોતનું કારણ પીએમ રિપોર્ટ બાદ જાણી શકાશે. મૃતક એમઆર તરીકે નોકરી કરતો હોવાનું અને જૂનાગઢના માણાવદરનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
उत्तम सत्य धर्म के द्वारा ही बनेगा भारत विश्वगुरू-अनुसरण सागर
सकल दिगम्बर जैन समाज के तत्वावधान में जैन मुनि अनुसरण सागर महाराज के सानिध्य में आयोजित दस दिवसीय...
કેવડિયા પથિક ત્રણ રસ્તા પાસે બે મોટરસાયકલ વચ્ચે સર્જાયો અકસ્માત : એક ને ગંભીર ઇજા
કેવડિયા પથિક ત્રણ રસ્તા પાસે બે મોટરસાયકલ વચ્ચે સર્જાયો અકસ્માત : એક ને ગંભીર ઇજા
મળતી...
मुलानेच केला आईचा खुन, पहा धक्कादायक कारण...
जुन्नर: शिरोली तर्फे आळे (ता. जुन्नर) येथील 60 वर्षीय महिलेच्या डोक्यात सख्या मुलाने शेतात पाणी...
How to Unclog Your Arteries (& Prevent Heart Attack)
How to Unclog Your Arteries (& Prevent Heart Attack)