દિયોદર માર્કેટયાર્ડ સમિતિમાં ચેરમેનપદે બિનહરીફ વરણી કરવામાં આવી,,, દિયોદર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વ્યવસ્થાપક મંડળની અઢી વર્ષની ટર્મ પૂરી થતાં ચેરમેન પદની ચૂંટણી મંગળવારે દિયોદર નવીન માર્કેટ યાર્ડ ખાતે ચૂંટણી અધિકારી જિલ્લા રજિસ્ટ્રાર યુવરાજસિંહ ચૌહાણ દ્વારા ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં તમામ માર્કેટ યાર્ડ સમિતિના સદસ્યોની ઉપસ્થિતિમાં વર્તમાન ચેરમેન ઈશ્વરભાઈ તરકની દરખાસ્ત થતા સર્વાનુમતે પુનઃ ઈશ્વરભાઈ તરક ચેરમેન પદે ચૂંટાઈ આવ્યા હતા. આ પ્રસંગે ફરી ચેરમેન તરીકે ચૂંટાઈ આવનાર ઇશ્વરભાઈ દ્વારા સમિતિના સભ્યોનો આભાર વ્યક્ત કરી આગામી સમયમાં દિયોદર માર્કેટ યાર્ડને વધુ વેગવંતુ બનાવવા ની આશા સાથે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમજ છેલ્લા એકાદ સપ્તાહથી ચેરમેન પદની ચૂંટણીને લઈને થતા અનેક તર્ક વિતર્કનો સુખદ અંત આવ્યો હતો....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कटिहार नगर निगम महापौर पद से प्रेमलता देवी ने या नामांकन
बिहार के कटिहार में नामांकन पर्चा दाखिल करने का सिलसिला लगातार जारी है इसी दौरान शुक्रवार को...
BJP की जीत के लिए त्यागे थे जूते-चप्पल, प्रण पूरा हुआ तो जूते पहनाने पहुंचे Shivraj Singh | Viral
BJP की जीत के लिए त्यागे थे जूते-चप्पल, प्रण पूरा हुआ तो जूते पहनाने पहुंचे Shivraj Singh | Viral
জনজাতিকৰণৰ দাবীৰে তিনিচুকীয়াৰ পানীতোলাত ৩৭ নং ৰাষ্ট্ৰীয় ঘাইপথ অৱৰোধ কৰি উত্তাল প্ৰতিবাদ মটক যুৱ ছাত্ৰ সন্মিলনৰ
মঙ্গলবাৰে জনজাতিকৰণৰ দাবীৰে তিনিচুকীয়াৰ পানীতোলাত ৩৭ নং ৰাষ্ট্ৰীয় ঘাইপথ অৱৰোধ কৰি উত্তাল প্ৰতিবাদ...
એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પૂર્વ IPS D G Vanzara એ બનાવ્યો રાજકીય પક્ષ, કોની સાથે થશે ટક્કર | Gujarat
એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પૂર્વ IPS D G Vanzara એ બનાવ્યો રાજકીય પક્ષ, કોની સાથે થશે ટક્કર | Gujarat
મોરબી દુર્ધટનામાં પુત્રના કારણે બચી ગયેલો પરિવાર પરત ઘરે ફર્યો | #Amreli | Divyang News
મોરબી દુર્ધટનામાં પુત્રના કારણે બચી ગયેલો પરિવાર પોતાનાં ઘરે પરત હેમખેમ રાજુલા ખાતે પરત...