દિયોદર માર્કેટયાર્ડ સમિતિમાં ચેરમેનપદે બિનહરીફ વરણી કરવામાં આવી,,, દિયોદર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વ્યવસ્થાપક મંડળની અઢી વર્ષની ટર્મ પૂરી થતાં ચેરમેન પદની ચૂંટણી મંગળવારે દિયોદર નવીન માર્કેટ યાર્ડ ખાતે ચૂંટણી અધિકારી જિલ્લા રજિસ્ટ્રાર યુવરાજસિંહ ચૌહાણ દ્વારા ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં તમામ માર્કેટ યાર્ડ સમિતિના સદસ્યોની ઉપસ્થિતિમાં વર્તમાન ચેરમેન ઈશ્વરભાઈ તરકની દરખાસ્ત થતા સર્વાનુમતે પુનઃ ઈશ્વરભાઈ તરક ચેરમેન પદે ચૂંટાઈ આવ્યા હતા. આ પ્રસંગે ફરી ચેરમેન તરીકે ચૂંટાઈ આવનાર ઇશ્વરભાઈ દ્વારા સમિતિના સભ્યોનો આભાર વ્યક્ત કરી આગામી સમયમાં દિયોદર માર્કેટ યાર્ડને વધુ વેગવંતુ બનાવવા ની આશા સાથે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમજ છેલ્લા એકાદ સપ્તાહથી ચેરમેન પદની ચૂંટણીને લઈને થતા અનેક તર્ક વિતર્કનો સુખદ અંત આવ્યો હતો....
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  দেশৰ ৭৫ তম বৰ্ষপুতি উপলক্ষে চিমেনচাপৰিত জোনাই মহকুমা প্ৰশাসনৰ বিশাল চাইকেল ৰেলী কাৰ্যসূচী ৰূপায়ন 
 
                      দেশৰ ৭৫ তম বৰ্ষপুতি উপলক্ষে চিমেনচাপৰিত জোনাই মহকুমা প্ৰশাসনৰ বিশাল চাইকেল ৰেলী কাৰ্যসূচী ৰূপায়ন...
                  
   অভিনেতা বিষ্ণু খাৰঘৰীয়াৰ ৭৮ সংখ্যক জন্ম দিৱস উদযাপন কৰিলে মৰাণৰ শিল্পী সমাজে 
 
                      অভিনেতা বিষ্ণু খাৰঘৰীয়াৰ ৭৮ সংখ্যক জন্ম দিৱস উদযাপন কৰিলে মৰাণৰ শিল্পী সমাজে
                  
   સુરત શહેરમાં દશેરાના તહેવાર નિમિત્તે ૧૦ કરોડથી વધુના વેચાણ થયું. 
 
                      સુરત શહેરમાં દશેરાના તહેવાર નિમિત્તે ૧૦ કરોડથી વધુના વેચાણ થયું.
સુરત આજે 5 હજાર દુકાનોમાંથી 5...
                  
   ઇદની ઊજવણીના ભાગરૂપે તિલકવાડા નગરમાં ભવ્ય જલસાનું આયોજન થયુ 
 
                      ઇદની ઊજવણીના ભાગરૂપે તિલકવાડા નગરમાં ભવ્ય જલસાનું આયોજન થયુ
                  
   
  
  
  
   
   
   
  