મહુવા તાલુકાના અનાવલ શુકલેશ્વર ધામ ખાતે NSS વિભાગ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ખરવરનગર સુરત સ્થિત શેઠ શ્રી પ્રાણલાલ હીરાલાલ બચકાણીવાલા વિદ્યામંદિરની રાષ્ટ્રીય સેવા યોજના NSS પ્રવૃત્તિ અંતર્ગત અનાવલ શુકલેશ્વર ખાતે ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત બેટી બચાવો મતદાન જાગૃતિ, વ્યસનમુક્તિ, ટ્રાફિક અવેરનેસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ અંતર્ગત ઘરે ઘરે જઈને પણ ગ્રામજનો ને વિષય અનુરૂપ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. અનાવલ શુકલેશ્વર ધામના કાવેરી સંગમ તટે સફાઈ અભિયાન નદી કિનારાની સાફ સફાઈ અને સ્મશાનભૂમિ ની પણ સાફ સફાઈ અભિયાનમાં આવરી લઈ સરાહનીય કામગીરી કરવા બદલ સમગ્ર કાર્યક્રમના અંતે ગ્રામ પંચાયત અનાવલ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Somnath | Temple | ની ફેક fake | website | બનાવી છેતરપીંડી કરનારા 2 ઈસમ ધડપકકડ @Good Day Gujarat
Somnath | Temple | ની ફેક fake | website | બનાવી છેતરપીંડી કરનારા 2 ઈસમ ધડપકકડ @Good Day Gujarat
पेरिस ओलंपिक में 'अफगान महिलाओं को आजाद करो' लिखना पड़ा महंगा, अफगानिस्तान की पहली महिला ब्रेकडांसर मनीजा तलाश अयोग्य घोषित
आईएएनएस। अफगानिस्तान की रहने वाली Manizha Talash का पेरिस ओलंपिक का सपना टूट गया। शुक्रवार...
મારામારી તેમજ પ્રોહીબિશનના ગુનામાં પાંચ જિલ્લામાંથી હદપાર થયેલ શખ્સને ધ્રાંગધ્રા ખાતેથી ઝડપી પાડ્યા
મારામારી તેમજ પ્રોહીબિશનના ગુનામાં પાંચ જિલ્લામાંથી હદપાર થયેલ શખ્સને ધ્રાંગધ્રા ખાતેથી ઝડપી પાડ્યા
Loose Motion को रोकने में बेहद असरदार हैं ये घरेलू नुस्खे, पेट की जलन भी करते हैं शांत
खानपान में थोड़ी भी लापरवाही पाचन तंत्र से जुड़ी समस्याओं की वजह बन जाती है। अगर आप भी दस्त...