મહુવા તાલુકાના અનાવલ શુકલેશ્વર ધામ ખાતે NSS વિભાગ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ખરવરનગર સુરત સ્થિત શેઠ શ્રી પ્રાણલાલ હીરાલાલ બચકાણીવાલા વિદ્યામંદિરની રાષ્ટ્રીય સેવા યોજના NSS પ્રવૃત્તિ અંતર્ગત અનાવલ શુકલેશ્વર ખાતે ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત બેટી બચાવો મતદાન જાગૃતિ, વ્યસનમુક્તિ, ટ્રાફિક અવેરનેસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ અંતર્ગત ઘરે ઘરે જઈને પણ ગ્રામજનો ને વિષય અનુરૂપ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. અનાવલ શુકલેશ્વર ધામના કાવેરી સંગમ તટે સફાઈ અભિયાન નદી કિનારાની સાફ સફાઈ અને સ્મશાનભૂમિ ની પણ સાફ સફાઈ અભિયાનમાં આવરી લઈ સરાહનીય કામગીરી કરવા બદલ સમગ્ર કાર્યક્રમના અંતે ગ્રામ પંચાયત અનાવલ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજ્યસભાના સાંસદશ્રી દિનેશભાઇ અનાવાડિયા ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં સહભાગી બન્યા
રાજ્યસભાના સાંસદશ્રી દિનેશભાઇ અનાવાડિયા ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં સહભાગી બન્યા
UP: छात्रा से युवक करने लगे छेड़खानी, साइकिल से गिरी, बाइक से कुचलकर हो गई मौत, देखें वीडियो
उत्तर प्रदेश के अंबेडकर नगर में एक छात्रा की मनचलों की छेड़खानी के कारण साइकिल से गिरकर मौत हो...
થરાદ ભારત વિકાસ પરીષદ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
થરાદ ભારત વિકાસ પરીષદ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.*
રક્તદાન કરનાર તમામ ને રૂ.૫ લાખ...
રેડ દરમિયાન ATS એ 225 KG MD ડ્રગસ જેની કિંમત અંદાજિત 1125 કરોડ છે, જથ્થા સાથે બે ઇસમની ધરપકડ કરી,
રેડ દરમિયાન ATS એ 225 KG MD ડ્રગસ જેની કિંમત અંદાજિત 1125 કરોડ છે, જથ્થા સાથે બે ઇસમની ધરપકડ કરી,