ભૂસ્તર વિભાગ દ્વારા મહુવા તાલુકામાં ચાલતા ગેરકાયદેસર વેપલા પર રેડ પાડી કડક કાર્યવાહી હાથ ધરવાનું શરૂ કરતા ભૂમાફિયાઓમાં.ફફડાટ ફેલાય ગયો હતો.ગુરુવારના રોજ સવારે પણ સિનિયર ભૂસ્તરશાસ્ત્રી ડી.કે.પટેલની સૂચના આધારે કચેરીના કર્મચારી હિતેશભાઈ પટેલ,બિપિન કાછડિયા અને માંગીલાલ સુથાર દ્વારા મહુવા ગામે બાતમીવાળા સ્થળે રેડ પાડી હતી.ભૂસ્તરવિભાગની રેડ દરમિયાન ઘટના સ્થળેથી ગેરકાયદેસર માટી ખનન કરતા 3 જેસીબી મશીન મળી આવ્યા હતા. ભૂસ્તર વિભાગની રેડના પગલે માટી ચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.માટી ખનન અંગેની પરવાનગીના કોઈ કાગળ ન મળતા ભૂસ્તર વિભાગ દ્વારા ઘટના સ્થળેથી કુલ્લે 60 લાખ રૂપિયાની મતાનો મુદામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ભૂસ્તર વિભાગની કડક કાર્યવાહી જોઈ માટી ચોરોમાં ફફડાટ ફેલાય ગયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  राजस्थान में उपचुनाव में बीजेपी को समर्थन देंगे राजकुमार रोत,चर्चाएं हुई तेज 
 
                      कांग्रेस पार्टी के समर्थन से पहली बार सांसद बने राजकुमार रोत को लेकर राजस्थान की राजनीति में हर...
                  
   হৰ ঘৰ ত্ৰিৰংগাকলৈ ব্যাপক উচাহ মৰিগাঁৱৰ মিলনপুৰবাসীৰ । 
 
                      হৰ ঘৰ ত্ৰিৰংগাকলৈ ব্যাপক উচাহ মৰিগাঁৱৰ মিলনপুৰবাসীৰ । আজাদী কী অমৃত মহোৎসৱৰ উচাহে দেশবাসীৰ ...
                  
   OMG રાજુ શ્રીવાસ્તવની હાલત નાજુક, હાર્ટ એટેક બાદ વેન્ટિલેટર સપોર્ટ પર પ્રખ્યાત કોમેડિયન 
 
                      પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને દવાઓની સાથે પ્રાર્થનાની પણ જરૂર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર,...
                  
   વલસાડ સહિત રાજ્યમાં ભારે વરસાદની આગાહી ; અમદાવાદમાં દેમાર વરસાદ, ઠેરઠેર પાણી ભરાયા 
 
                      હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજે 16મીએ ભારે વરસાદની આગાહી થઇ છે,આ બધા વચ્ચે અમદાવાદમાં આજે વહેલી...
                  
   દિયોદર આમ આદમી પાર્ટી ના કાર્યકર પ્રમુખ ડો જતીન પરમાર સહિત 30 થી વધુ યુવાનો ભાજપ માં જોડાયા.. 
 
                      દિયોદર આમ આદમી પાર્ટી ના કાર્યકર પ્રમુખ ડો જતીન પરમાર સહિત 30 થી વધુ યુવાનો ભાજપ માં જોડાયા.....
                  
   
  
  
  
  