મહુવા તાલુકાના વલવાડા ખાતે આજરોજ 25 એપ્રિલ મલેરિયા દિવસના દિવસે ભારત તેમજ ગુજરાત સરકારના.મલેરિયા નાબૂદી કાર્યક્રમ 2030 અંતર્ગત પ્રા. આ.કેન્દ્ર વલવાડા ખાતે મલેરિયા જાગૃતિ રૂપે રેલીનું આયોજન કરેલ હતું જેમાં આરોગ્ય સ્ટાફ,આશા બહેનો હાજર રહ્યા હતા.ઉપરાંત ડો.હિમાંશુ બી.પટેલ મેડિકલ ઓફિસર વલવાડા દ્વારા મલેરિયા રોગ અને તેની ગંભીરતા વિશે લોકોને માહિતગાર કર્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા આરોગ્ય સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
प्राण्यांना क्रृरतेने वागणूक दिल्या प्रकरणी ४ जणांच्या विरोधात गुन्हा दाखल
शिरूर दिनांक (वार्ताहर ) प्राण्यांना कृरतेने वागणूक दिल्या प्रकरणी चार जणांच्या विरोधात गुन्हा...
વડોદરા બાદ ગોધરામાં સ્માર્ટ મીટર લગાવવા પર રોક...
વડોદરા બાદ ગોધરામાં સ્માર્ટ મીટર લગાવવા પર રોક, લોકોનો ગુસ્સો જોતા MGVCLનો નિર્ણય, રાજ કાપડિયા...
જુનાગઢ ભવનાથ તળેટીમાં આવતા રવિવારે પ્રદેશ કક્ષાની આહીર યુનિટી ની બેઠક
ગુજરાત પ્રદેશમાં આહીર સમાજ હિતાર્થે કામ કરતા મહાનુભવોની ઉપસ્થિતિમાં આયોજન ગુજરાત પ્રદેશ આહીર...
ખાંભા તાલુકાના નીગાળા ગામે કરણાદાદા સ્થાપિત શ્રી ખોડીયાર માતાજીના મંદિરનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું
તા.૦૧/૦૯/૨૦૨૩ રોજ ખાંભા તાલુકાના નીગાળા ગામે વર્ષો પુરાણું અને શિયાળ પરિવારના...
China की यांग्त्ज़ी नदी सूखी तो 600 साल पुरानी बौद्ध मूर्तियां आई सामने | #Special #Report
China की यांग्त्ज़ी नदी सूखी तो 600 साल पुरानी बौद्ध मूर्तियां आई सामने | #Special #Report