મહુવા તાલુકાના વલવાડા ખાતે આજરોજ 25 એપ્રિલ મલેરિયા દિવસના દિવસે ભારત તેમજ ગુજરાત સરકારના.મલેરિયા નાબૂદી કાર્યક્રમ 2030 અંતર્ગત પ્રા. આ.કેન્દ્ર વલવાડા ખાતે મલેરિયા જાગૃતિ રૂપે રેલીનું આયોજન કરેલ હતું જેમાં આરોગ્ય સ્ટાફ,આશા બહેનો હાજર રહ્યા હતા.ઉપરાંત ડો.હિમાંશુ બી.પટેલ મેડિકલ ઓફિસર વલવાડા દ્વારા મલેરિયા રોગ અને તેની ગંભીરતા વિશે લોકોને માહિતગાર કર્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા આરોગ્ય સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા.
સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા.
ઈન્દ્રણજ દરગાહ પાસે મોટરસાયકલ ડિવાઈન્ડર સાથે અથડાતાં એકનું મોત એક ઈજાગ્રસ્ત
ઈન્દ્રણજ દરગાહ પાસે મોટરસાયકલ ડિવાઈન્ડર સાથે અથડાતાં એકનું મોત એક ઈજાગ્રસ્ત
શિહોરી ખાતે ડૉકટર બાબા સાહેબ આંબેડકર હોલ તેમજ લાઇબ્રેરી નું ખાત મુહુર્ત કરવામાં આવ્યું.#newsgujarati
શિહોરી ખાતે ડૉકટર બાબા સાહેબ આંબેડકર હોલ તેમજ લાઇબ્રેરી નું ખાત મુહુર્ત કરવામાં આવ્યું.#newsgujarati
Unemployment in MP: 38 लाख बेरोजगारों ने कराया रजिस्ट्रेशन, केवल 21 को मिली सरकारी नौकरी
एमपी में युवाओं को रोजगार देने का दावा करने वाली सरकार की पोल उसके ही एक जवाब ने खोल दी है।...