મહુવા તાલુકાના વલવાડા ખાતે આજરોજ 25 એપ્રિલ મલેરિયા દિવસના દિવસે ભારત તેમજ ગુજરાત સરકારના.મલેરિયા નાબૂદી કાર્યક્રમ 2030 અંતર્ગત પ્રા. આ.કેન્દ્ર વલવાડા ખાતે મલેરિયા જાગૃતિ રૂપે રેલીનું આયોજન કરેલ હતું જેમાં આરોગ્ય સ્ટાફ,આશા બહેનો હાજર રહ્યા હતા.ઉપરાંત ડો.હિમાંશુ બી.પટેલ મેડિકલ ઓફિસર વલવાડા દ્વારા મલેરિયા રોગ અને તેની ગંભીરતા વિશે લોકોને માહિતગાર કર્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા આરોગ્ય સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દાહોદ જિલ્લાના આઉટ સોર્શીગના કર્મચારીઓ જિલ્લા સેવાસદન ખાતે ભૂખ હડતાલ પર ઉતર્યા 2022 |
દાહોદ જિલ્લાના આઉટ સોર્શીગના કર્મચારીઓ જિલ્લા સેવાસદન ખાતે ભૂખ હડતાલ પર ઉતર્યા 2022 |
संस्कार गावडेची नवोदय साठी निवड
पुणे जिल्ह्यातील पिंपळे खालसा ता. शिरुर या महाराष्ट्रातील शिष्यवृत्तीची पंढरी म्हणून ओळखल्या...
અમરેલી : કોવાયા સિમેન્ટ કંપની નજીક ૧૪ સિંહો નુ ટોળુ દેખાયું...વિડીયોસોશિયલ મીડિયા મા વાયરલ....
અમરેલી : કોવાયા સિમેન્ટ કંપની નજીક ૧૪ સિંહો નુ ટોળુ દેખાયું...વિડીયોસોશિયલ મીડિયા મા વાયરલ....
হোজাইত হাতীৰ দুটা দাঁত সহ দুই সৰবৰাহকাৰী গ্ৰেপ্তাৰ
হোজাইত হাতীৰ দুটা দাঁত সহ দুই সৰবৰাহকাৰী গ্ৰেপ্তাৰ।
হোজাই আৰক্ষীয়ে পশ্চিম বালুহন্দৰ গাঁওত অভিযান...
અમદાવાદના સાણંદમાં નળ સરોવર રોડ પર કેસર ફાર્મ ખાતે સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ ની ઉપસ્થિતિ
અમદાવાદના સાણંદમાં નળ સરોવર રોડ પર કેસર ફાર્મ ખાતે સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ ની ઉપસ્થિતિ