મહુવા તાલુકાના વલવાડા ખાતે આજરોજ 25 એપ્રિલ મલેરિયા દિવસના દિવસે ભારત તેમજ ગુજરાત સરકારના.મલેરિયા નાબૂદી કાર્યક્રમ 2030 અંતર્ગત પ્રા. આ.કેન્દ્ર વલવાડા ખાતે મલેરિયા જાગૃતિ રૂપે રેલીનું આયોજન કરેલ હતું જેમાં આરોગ્ય સ્ટાફ,આશા બહેનો હાજર રહ્યા હતા.ઉપરાંત ડો.હિમાંશુ બી.પટેલ મેડિકલ ઓફિસર વલવાડા દ્વારા મલેરિયા રોગ અને તેની ગંભીરતા વિશે લોકોને માહિતગાર કર્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા આરોગ્ય સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গোলাঘাটত চাঞ্চল্যকৰ ঘটনা,জিম ইনষ্টাক্টৰক পিষ্টল দেখুৱাই প্ৰহাৰ
গোলাঘাটত চাঞ্চল্যকৰ ঘটনা। কুকুৰৰ পোৱালি দিম বুলি লৈ গৈ চিনেমাৰ কায়দাৰে মাৰধৰ কৰি জখম...
सिने संध्या में आएंगे पार्श्व गायक सोनू निगम, अटल कवि सम्मेलन का नाम राजस्थानी कवि सम्मेलन किया जाएगा
131वें राष्ट्रीय मेला दशहरा-2024 में 25 अक्टूबर को आयोजित होने वाले सिने संध्या कार्यक्रम में...
জাগীৰোডত এলআইচি কাৰ্যালয়ত প্ৰৱঞ্চকৰ জাল
মৰিগাঁও জাগীৰোডত থকা জীৱন বীমাৰ কাৰ্যালয়ত পবঞ্চকৰ জাল,বন্দী CCTV কেমেৰাত,আৰক্ষীক দাখিল এজাহাৰ
মাজুলী হেমচন্দ্ৰ উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ত প্ৰভাত ফেৰি
মাজুলী হেমচন্দ্ৰ উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ত প্ৰভাত ফেৰি ৷ আজাদী কা অমৃত মহোৎসৱ আজিৰ পৰা দেশত...
વિરપુર ખાતે માનનીયશ્રી રૂપાલા સાહેબ ની બાલાસિનોર વિધાનસભાના ઉમેદવાર માનસિંહ ચૌહાણ જી ના ચૂંટણી પ્રચાર માટે જાહેર સભા.....
વિરપુર ખાતે માનનીયશ્રી રૂપાલા સાહેબ ની બાલાસિનોર વિધાનસભાના ઉમેદવાર માનસિંહ ચૌહાણ જી ના ચૂંટણી...