મહુવા તાલુકાના વલવાડા ખાતે આજરોજ 25 એપ્રિલ મલેરિયા દિવસના દિવસે ભારત તેમજ ગુજરાત સરકારના.મલેરિયા નાબૂદી કાર્યક્રમ 2030 અંતર્ગત પ્રા. આ.કેન્દ્ર વલવાડા ખાતે મલેરિયા જાગૃતિ રૂપે રેલીનું આયોજન કરેલ હતું જેમાં આરોગ્ય સ્ટાફ,આશા બહેનો હાજર રહ્યા હતા.ઉપરાંત ડો.હિમાંશુ બી.પટેલ મેડિકલ ઓફિસર વલવાડા દ્વારા મલેરિયા રોગ અને તેની ગંભીરતા વિશે લોકોને માહિતગાર કર્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા આરોગ્ય સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહિલા અને બાળ અધિકારીની કચેરી, સુરેન્દ્રનગર દ્વારા સાયબર સેફટી, સોશિયલ મીડીયાના ઉપયોગ, પોક્સો એકટ સહિતના વિષયો પર માહિતી અપાઈ
સુરેન્દ્રનગર મહિલા અને બાળ અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, મહિલા અને બાળ...
Farmer Protest: किसानों के Tractor March पर देखिए AajTak संवाददाता की उचाना से ये खास रिपोर्ट
Farmer Protest: किसानों के Tractor March पर देखिए AajTak संवाददाता की उचाना से ये खास रिपोर्ट
कर्नाटक की नई सरकार में सभी को साधने का कांग्रेस पर दबाव, सिद्धारमैया की पार्टी नेतृत्व से गहन मंत्रणा
नई दिल्ली: कर्नाटक में बड़ी जीत के साथ सत्ता हासिल करने के बाद कांग्रेस के सामने सूबे के...
नशे की खेप के साथ दो आरोपी गिरफ्तार, बाइक से सप्लाई करने जा रहे थे 5 किलो गांजा, गश्त के दौरान पकड़ में आए
शहर की अनंतपुरा थाना पुलिस ने नशे की खेप के साथ दो लोगों को गिरफ्तार किया है। उनके पास से 5 किलो...
શાકભાજી લેવા બાબતે બોલાચાલી થતા ઉર્ગ સ્વરૂપ ધારણ કર્યું....
દિયોદર રેલવે ફાટક પાસે અદાવત રાખી છરી વડે હુમલો બે વ્યક્તિ ને ઇજા પોલીસ ફરિયાદ નોંધાઇ....
...