મહુવા તાલુકાના વલવાડા ખાતે આજરોજ 25 એપ્રિલ મલેરિયા દિવસના દિવસે ભારત તેમજ ગુજરાત સરકારના.મલેરિયા નાબૂદી કાર્યક્રમ 2030 અંતર્ગત પ્રા. આ.કેન્દ્ર વલવાડા ખાતે મલેરિયા જાગૃતિ રૂપે રેલીનું આયોજન કરેલ હતું જેમાં આરોગ્ય સ્ટાફ,આશા બહેનો હાજર રહ્યા હતા.ઉપરાંત ડો.હિમાંશુ બી.પટેલ મેડિકલ ઓફિસર વલવાડા દ્વારા મલેરિયા રોગ અને તેની ગંભીરતા વિશે લોકોને માહિતગાર કર્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા આરોગ્ય સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Amazon Great Indian Festival Sale: इस दिन से शुरू होगी सेल, स्मार्टफोन-लैपटॉप में मिलेगी 75% तक की छूट
त्योहारी सीजन में ग्राहकों को ऑनलाइन मार्केट में तगड़े डिस्काउंट ऑफर मिलने वाले हैं। अमेजन की तरफ...
मनसे शेतकरी सेनेच्या तालुका उपाध्यक्षपदी अजय भोंडे यांची निवड
उदगीरीय राज साहेब ठाकरे यांच्या आदेशाने माननीय संतोष भाऊ नागरगोजे प्रदेश सरचिटणीस तथा...
પીપરલા ગામે બજરંગ ઇલેવન જનરલ નાઈટ કપમાં કનુભાઈ બારૈયા હાજરી આપી .
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીપરલા ગામે તા.૧૪-૧૧-ર૦રર ને સોમવારના રોજ સાજે ૮:૦૦ કલાકે ઇન્ડિયન...
વડગામ તાલુકાના કાલેડા ગામે સમસ્ત ગામજનો દ્વારા મોરબી પુલ હોનારતમાં મૃત્યુ પામેલા મૃતકોની આત્માની શાંતિ માટે મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ.
વડગામ તાલુકાના કાલેડા ગામે સમસ્ત ગામજનો દ્વારા મોરબી પુલ હોનારતમાં મૃત્યુ પામેલા મૃતકોની આત્માની...