આજ થી ગુજરાતી શ્રાવણ માસ નો પ્રારંભ થયો છે ત્યારે હજારો સે શિવભક્તો આજથી મહાદેવના ભક્તિમાં રંગાયા છે ત્યારે આજે અંબાજી નજીક આવેલા અતિ પ્રાચીન અને પૌરાણિક શિવ મંદિર કોટેશ્વર મહાદેવ ખાતે હજારો શિવભક્તોની ભારે ભીડ ઉમટી હતી મંત્રો દ્વારા અને હર હર મહાદેવના નાદ થી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું કોટેશ્વર ખાતે સરસ્વતી નદી પણ આવેલી છે ત્યારે હજારો શિવ ભક્તો કોટેશ્વર માં આવેલી સરસ્વતી નદી માં સ્નાન કરી મહાદેવને જલ અભિષેક કરતા હોય છે ત્યારે કોટેશ્વર મહાદેવ ને પણ આજે દૂધ,ધી, જલ વડે મહાદેવ નો અભિષેક કરવામાં આવ્યો હતો શ્રાવણ માસમાં મહાદેવની વિશેષ મહિમા ભક્તો ઉપર હોય છે ત્યારે શ્રાવણ માસમાં ભક્તો મહાદેવના મંદિરોમાં ઉમડતા હોય છે એવી જ રીતે અંબાજીમાં આજે ઘણા શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Congress नेता Rahul Gandhi ने कार्यक्रम के दौरान क्यों कहा -Lalu Yadav, Mayawati भ्रष्ट हैं
Congress नेता Rahul Gandhi ने कार्यक्रम के दौरान क्यों कहा -Lalu Yadav, Mayawati भ्रष्ट हैं
ભારે વરસાદને કારણે વલસાડમાં સ્મશાન સાથેનો સંપર્ક તૂટી ગયો, પાણી વચ્ચે અંતિમ યાત્રા કરવાની ફરજ પડી
વલસાડ જિલ્લાના કપરાડામાં વરસાદ પડી રહ્યો છે અને નદી નાળા બંને કાંઠેથી વહી રહ્યા છે. જ્યારે વાવર...
संभाजी भिडे यांचा महिला आघाडीतर्फे निषेध
संभाजी भिडे यांच्या त्या वक्तव्याचा महिला आघाडी तर्फे जाहीर निषेध औरंगाबाद प्रतिनिधी मुंबईमध्ये...
ડીસાના રોબસમાં લોકોએ બંધ કરી દીધેલા નાળા માર્ગ અને મકાન વિભાગે જે.સી.બી. મશીન દ્વારા ફરી ખુલ્લા કર્યાં
ડીસા તાલુકાના જાવલથી ફાગુદરા જવાના માર્ગ પર રોબસ પાસે રોડ પરના નાળા આજુબાજુના ખેડૂતોએ બંધ કરી...
Red Wine दिल की सेहत के लिए अच्छी कही जाती है, क्या ये सच है, इसे रोज़ पिया जा सकता है? | Sehat 793
Red Wine दिल की सेहत के लिए अच्छी कही जाती है, क्या ये सच है, इसे रोज़ पिया जा सकता है? | Sehat 793