આજ થી ગુજરાતી શ્રાવણ માસ નો પ્રારંભ થયો છે ત્યારે હજારો સે શિવભક્તો આજથી મહાદેવના ભક્તિમાં રંગાયા છે ત્યારે આજે અંબાજી નજીક આવેલા અતિ પ્રાચીન અને પૌરાણિક શિવ મંદિર કોટેશ્વર મહાદેવ ખાતે હજારો શિવભક્તોની ભારે ભીડ ઉમટી હતી મંત્રો દ્વારા અને હર હર મહાદેવના નાદ થી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું કોટેશ્વર ખાતે સરસ્વતી નદી પણ આવેલી છે ત્યારે હજારો શિવ ભક્તો કોટેશ્વર માં આવેલી સરસ્વતી નદી માં સ્નાન કરી મહાદેવને જલ અભિષેક કરતા હોય છે ત્યારે કોટેશ્વર મહાદેવ ને પણ આજે દૂધ,ધી, જલ વડે મહાદેવ નો અભિષેક કરવામાં આવ્યો હતો શ્રાવણ માસમાં મહાદેવની વિશેષ મહિમા ભક્તો ઉપર હોય છે ત્યારે શ્રાવણ માસમાં ભક્તો મહાદેવના મંદિરોમાં ઉમડતા હોય છે એવી જ રીતે અંબાજીમાં આજે ઘણા શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सरपंच संघ ने अपनी मांगों को लेकर सौंपा ज्ञापन
सरपंच संघ ने अपनी मांगों को लेकर सौंपा ज्ञापन
बूंदी। सरपंच संघ ने 4 सूत्रीय मांगों को लेकर...
Royal Enfield Guerrilla 450 जल्द देगी मार्केट में दस्तक, लॉन्च से पहले सामने आ चुके हैं कई फीचर्स
हाल ही में इस बाइक की जो स्पाई तस्वीरें सामने आई हैं उनसे पता चलता है कि बाइक का प्रोडक्शन अब...
સુરતના પાલનપુર જકાતનાકા નજીકના રહીશોએ કેમ કર્યો હોબાળો? - Know on ZEE 24 Kalak
સુરતના પાલનપુર જકાતનાકા નજીકના રહીશોએ કેમ કર્યો હોબાળો? - Know on ZEE 24 Kalak
नाक से देने वाले टीके को इस माह मंजूरी संभव, एक दिन में मिले 13734 नए मामले
देश में लगातार तीसरे दिन कोरोना संक्रमण के मामलों में कमी आई है। बीते दिन कोरोना संक्रमण के...