સમસ્ત રામાણી પરિવાર દ્વારા વિષ્ણુયાગ્ય મોતની ઉજવણી કરવામાં આવશે પવિત્ર યજ્ઞોત્સવનું શુભ મુહૂર્ત સં.૨૦૫૯ વૈશાખ સુદ-૮ને શુક્રવાર, તા.૨૮-૦૪-૨૦૨૩ના શુભદિને નિરધારેલ છે. તો આ હવનના પુણ્યકર્મમાં સહભાગી બનવા તથા સુરાપુરા દાદાના દર્શનાર્થી સૌ વહેલાસર પધારવા રામાણી પરિવાર દ્વારા આમંત્રિત કરવામાં આવ્યું સાથેજ યજ્ઞના આચાર્યશ્રી શ્રી જનકભાઈ બિપીનભાઈ જોષી(વાળાધરી વાળા) વિશેષ ઉપસ્થિત રહેશે સુરાપુરા શ્રી વાલાદાદાના સાનિધ્યમા તા.૨૭-૦૪-૨૦૨૩ ગુરૂવાર ના રોજ રાત્રે ૯:૦૦ કલાકે લોક ડાયરો તેમજ સંતવાણી યોજાશે લોક ડાયરામાં યોગીતા પટેલ (લોક ગાયિકા), લલિતભાઈ રામાણી (લોક ગાયક),કોમલબેન રામાણી (લોક ગાયિકા),અમિતભાઈ ચોવટીયા (લોક ગાયક) સહિતના કલાકારો ઉપસ્થિત રહેશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PORBANDAR પોરબંદર જિલ્લામાં સસ્તા અનાજના દુકાનદારોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું 26 09 2022
PORBANDAR પોરબંદર જિલ્લામાં સસ્તા અનાજના દુકાનદારોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું 26 09 2022
Delhi में Pragati Maidan अंडरपास पर हुई लूट को लेकर Arvind Kejriwal ने केंद्र पर दागे सवाल
Delhi में Pragati Maidan अंडरपास पर हुई लूट को लेकर Arvind Kejriwal ने केंद्र पर दागे सवाल
AAP Protest: Kejriwal की गिरफ्तारी के विरोध में AAP का हल्ला बोल, Bhagwant Mann बोले- देश गुस्से में
AAP Protest: Kejriwal की गिरफ्तारी के विरोध में AAP का हल्ला बोल, Bhagwant Mann बोले- देश गुस्से में
15 august 2022 || ઉંચડી સ્વાતંત્રય દિવસ ની ઉજવણી કરવામાં આવી
15 august 2022 || ઉંચડી સ્વાતંત્રય દિવસ ની ઉજવણી કરવામાં આવી
দৰঙত ভয়াবহ ভাবে বৃদ্ধি পাইছে জাপানিজ এনকেফেলাইটিজ ৰোগৰ সংখ্যা।
দৰঙত ভয়াবহ ভাবে বৃদ্ধি পাইছে জাপানিজ এনকেফেলাইটিজ ৰোগৰ সংখ্যা। জিলা খনত ১ আগষ্টলৈকে ২২ গৰাকীৰ...