સમસ્ત રામાણી પરિવાર દ્વારા વિષ્ણુયાગ્ય મોતની ઉજવણી કરવામાં આવશે પવિત્ર યજ્ઞોત્સવનું શુભ મુહૂર્ત સં.૨૦૫૯ વૈશાખ સુદ-૮ને શુક્રવાર, તા.૨૮-૦૪-૨૦૨૩ના શુભદિને નિરધારેલ છે. તો આ હવનના પુણ્યકર્મમાં સહભાગી બનવા તથા સુરાપુરા દાદાના દર્શનાર્થી સૌ વહેલાસર પધારવા રામાણી પરિવાર દ્વારા આમંત્રિત કરવામાં આવ્યું સાથેજ યજ્ઞના આચાર્યશ્રી શ્રી જનકભાઈ બિપીનભાઈ જોષી(વાળાધરી વાળા) વિશેષ ઉપસ્થિત રહેશે સુરાપુરા શ્રી વાલાદાદાના સાનિધ્યમા તા.૨૭-૦૪-૨૦૨૩ ગુરૂવાર ના રોજ રાત્રે ૯:૦૦ કલાકે લોક ડાયરો તેમજ સંતવાણી યોજાશે લોક ડાયરામાં યોગીતા પટેલ (લોક ગાયિકા), લલિતભાઈ રામાણી (લોક ગાયક),કોમલબેન રામાણી (લોક ગાયિકા),અમિતભાઈ ચોવટીયા (લોક ગાયક) સહિતના કલાકારો ઉપસ્થિત રહેશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ভাৰতত আৰম্ভ হোৱা হোৱাটছএপ চেনেল: ই কেনেকৈ কাম কৰে, ডাউনল’ড সবিশেষ আৰু অধিক
ভাৰতৰ লগতে ১৫০ খনতকৈও অধিক দেশত হোৱাটছএপ চেনেল মুকলি কৰাৰ কথা ঘোষণা কৰিছে মেটাৰ চিইঅ’ মাৰ্ক...
માલપુર નજીક પદયાત્રીઓને અકસ્માત નડ્યો
#buletinindia #gujarat #arvalli
દેવધરી માં ભવ્ય તુલસી વિવાહ આયોજન કરવામાં આવ્યું હતું
દેવધરી માં ભવ્ય તુલસી વિવાહ આયોજન કરવામાં આવ્યું હતું
July 2024 में मारुति Arena की कौन सी गाड़ी के लिए करना होगा सबसे ज्यादा इंतजार, जानें किस पर है कितना Waiting Period
भारत की सबसे बड़ी वाहन निर्माता मारुति सुजुकी की ओर से कई बेहतरीन कारों को बाजार में ऑफर किया...