સમસ્ત રામાણી પરિવાર દ્વારા વિષ્ણુયાગ્ય મોતની ઉજવણી કરવામાં આવશે પવિત્ર યજ્ઞોત્સવનું શુભ મુહૂર્ત સં.૨૦૫૯ વૈશાખ સુદ-૮ને શુક્રવાર, તા.૨૮-૦૪-૨૦૨૩ના શુભદિને નિરધારેલ છે. તો આ હવનના પુણ્યકર્મમાં સહભાગી બનવા તથા સુરાપુરા દાદાના દર્શનાર્થી સૌ વહેલાસર પધારવા રામાણી પરિવાર દ્વારા આમંત્રિત કરવામાં આવ્યું સાથેજ યજ્ઞના આચાર્યશ્રી શ્રી જનકભાઈ બિપીનભાઈ જોષી(વાળાધરી વાળા) વિશેષ ઉપસ્થિત રહેશે સુરાપુરા શ્રી વાલાદાદાના સાનિધ્યમા તા.૨૭-૦૪-૨૦૨૩ ગુરૂવાર ના રોજ રાત્રે ૯:૦૦ કલાકે લોક ડાયરો તેમજ સંતવાણી યોજાશે લોક ડાયરામાં યોગીતા પટેલ (લોક ગાયિકા), લલિતભાઈ રામાણી (લોક ગાયક),કોમલબેન રામાણી (લોક ગાયિકા),અમિતભાઈ ચોવટીયા (લોક ગાયક) સહિતના કલાકારો ઉપસ્થિત રહેશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Vadodara News Update | વડોદરા: છાણી પોલીસે દારૂનો મુદ્દામાલ ટિંગ કરતો ઝડપી પાડ્યો | Vadodara Police
Vadodara News Update | વડોદરા: છાણી પોલીસે દારૂનો મુદ્દામાલ ટિંગ કરતો ઝડપી પાડ્યો | Vadodara Police
મહાત્મા ગાંધી સાર્વજનિક પુસ્તકાલય ખાતે શ્રમદાન
પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સૂચન મુજબ "નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ" ના...
राजस्थान सरकार लाएगी मतांतरण विरोधी कानूनी, सुप्रीम कोर्ट में दिया हलफनामा
नई दिल्ली। राजस्थान सरकार ने मंगलवार को सुप्रीम कोर्ट को बताया कि वह राज्य में अवैध तरीके से...
સાડા ચાર વર્ષની નાની બાળકી એ જીવન નો પ્રથમ રોજો રાખી અલ્લાહ થી દુઆ માંગી.
રમજાન નો મહિનો મુસ્લિમો માટે તે પવિત્ર મહિનો માનવામાં આવે છે આ મહિનામાં મુસ્લિમ રોજા રાખે છે.આ...
આનંદ મેળો પોરબંદર - ૨૦૨૨ | ખજૂરભાઈ લાઈવ | khajurbhai live #jiglikhajur
આનંદ મેળો પોરબંદર - ૨૦૨૨ | ખજૂરભાઈ લાઈવ | khajurbhai live #jiglikhajur