સમસ્ત રામાણી પરિવાર દ્વારા વિષ્ણુયાગ્ય મોતની ઉજવણી કરવામાં આવશે પવિત્ર યજ્ઞોત્સવનું શુભ મુહૂર્ત સં.૨૦૫૯ વૈશાખ સુદ-૮ને શુક્રવાર, તા.૨૮-૦૪-૨૦૨૩ના શુભદિને નિરધારેલ છે. તો આ હવનના પુણ્યકર્મમાં સહભાગી બનવા તથા સુરાપુરા દાદાના દર્શનાર્થી સૌ વહેલાસર પધારવા રામાણી પરિવાર દ્વારા આમંત્રિત કરવામાં આવ્યું સાથેજ યજ્ઞના આચાર્યશ્રી શ્રી જનકભાઈ બિપીનભાઈ જોષી(વાળાધરી વાળા) વિશેષ ઉપસ્થિત રહેશે સુરાપુરા શ્રી વાલાદાદાના સાનિધ્યમા તા.૨૭-૦૪-૨૦૨૩ ગુરૂવાર ના રોજ રાત્રે ૯:૦૦ કલાકે લોક ડાયરો તેમજ સંતવાણી યોજાશે લોક ડાયરામાં યોગીતા પટેલ (લોક ગાયિકા), લલિતભાઈ રામાણી (લોક ગાયક),કોમલબેન રામાણી (લોક ગાયિકા),અમિતભાઈ ચોવટીયા (લોક ગાયક) સહિતના કલાકારો ઉપસ્થિત રહેશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সাপেখাতীত কৰম পৰৱ উদযাপন
৬ ছেপ্টেম্বৰ ,২০২২ :- সাপেখাতী চাহ জনজাতি ছাত্ৰ সন্থা , সাপেখাতী শাখাৰ উদ্যোগত আৰু সাপেখাতী...
પાવીના પુલ પાસે મોડી સાંજના ટ્રેનની ટક્કર વાગતા બે મહિલાના ઘટના સ્થળે કરુણ મોત
પાવીજેતપુર નજીક પાવીના પુલ ઉપર મોડી સાંજે ટ્રેનની ટક્કર વાગતા બે મહિલાના કરુણ મોત થવા પામ્યા...
Gujarat: વિધાનસભા ચૂંટણી 2022 માટે કોંગ્રેસ ની છઠી યાદી જાહેર.
વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ ની છઠી યાદી જાહેર.
iPhone 15 Pro लाइनअप के साथ कई पुराने मॉडल की बंद होगी बिक्री, 9 सितंबर को आ रहे नए आईफोन
iPhone 15 Pro और iPhone Pro 15 Max के साथ कई पुराने डिवाइसेस की बिक्री जल्द बंद होने वाली है। एपल...
PM Shri Narendra Modi addresses Gujarat Panchayat Mahasammelan
PM Shri Narendra Modi addresses Gujarat Panchayat Mahasammelan