સમસ્ત રામાણી પરિવાર દ્વારા વિષ્ણુયાગ્ય મોતની ઉજવણી કરવામાં આવશે પવિત્ર યજ્ઞોત્સવનું શુભ મુહૂર્ત સં.૨૦૫૯ વૈશાખ સુદ-૮ને શુક્રવાર, તા.૨૮-૦૪-૨૦૨૩ના શુભદિને નિરધારેલ છે. તો આ હવનના પુણ્યકર્મમાં સહભાગી બનવા તથા સુરાપુરા દાદાના દર્શનાર્થી સૌ વહેલાસર પધારવા રામાણી પરિવાર દ્વારા આમંત્રિત કરવામાં આવ્યું સાથેજ યજ્ઞના આચાર્યશ્રી શ્રી જનકભાઈ બિપીનભાઈ જોષી(વાળાધરી વાળા) વિશેષ ઉપસ્થિત રહેશે સુરાપુરા શ્રી વાલાદાદાના સાનિધ્યમા તા.૨૭-૦૪-૨૦૨૩ ગુરૂવાર ના રોજ રાત્રે ૯:૦૦ કલાકે લોક ડાયરો તેમજ સંતવાણી યોજાશે લોક ડાયરામાં યોગીતા પટેલ (લોક ગાયિકા), લલિતભાઈ રામાણી (લોક ગાયક),કોમલબેન રામાણી (લોક ગાયિકા),અમિતભાઈ ચોવટીયા (લોક ગાયક) સહિતના કલાકારો ઉપસ્થિત રહેશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Gujarat # Junagatha # જુનાગઢ ગિરનાર ની પરિક્રમા
Gujarat # Junagatha # જુનાગઢ ગિરનાર ની પરિક્રમા
Kolkata Under River Metro: भारत की पहली Under Water Metro का उद्घाटन करेंगे PM Modi | AajTak
Kolkata Under River Metro: भारत की पहली Under Water Metro का उद्घाटन करेंगे PM Modi | AajTak
દેશની નિકાસમાં થોડો વધારો થયો છે, પરંતુ વેપાર ખાધ બમણો વધારો થયો છે
ઓગસ્ટ મહિનામાં ભારતની નિકાસમાં નજીવો વધારો નોંધાયો છે. આ મહિનામાં નિકાસ 1.62% વધીને $33.92 બિલિયન...
વડગામના ધોતા અને લક્ષ્મીપુરા ગામમાં ઘાસચારો ખાધા બાદ 9 પશુઓના ટપોટપ મોત : પાંચને બચાવી લેવાયા
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ધોતા લક્ષ્મીપુરા ગામમાં રહેતા એક ખેડૂતના આજે 9 પશુઓના ટપોટપ મોત...
સુરેન્દ્રનગર: વિરાસત લોકમેળાનું આયોજનને લઇ વિવિધ વ્યવસ્થાની તૈયારીઓ
સુરેન્દ્રનગર: વિરાસત લોકમેળાનું આયોજનને લઇ વિવિધ વ્યવસ્થાની તૈયારીઓ