સમસ્ત રામાણી પરિવાર દ્વારા વિષ્ણુયાગ્ય મોતની ઉજવણી કરવામાં આવશે પવિત્ર યજ્ઞોત્સવનું શુભ મુહૂર્ત સં.૨૦૫૯ વૈશાખ સુદ-૮ને શુક્રવાર, તા.૨૮-૦૪-૨૦૨૩ના શુભદિને નિરધારેલ છે. તો આ હવનના પુણ્યકર્મમાં સહભાગી બનવા તથા સુરાપુરા દાદાના દર્શનાર્થી સૌ વહેલાસર પધારવા રામાણી પરિવાર દ્વારા આમંત્રિત કરવામાં આવ્યું સાથેજ યજ્ઞના આચાર્યશ્રી શ્રી જનકભાઈ બિપીનભાઈ જોષી(વાળાધરી વાળા) વિશેષ ઉપસ્થિત રહેશે સુરાપુરા શ્રી વાલાદાદાના સાનિધ્યમા તા.૨૭-૦૪-૨૦૨૩ ગુરૂવાર ના રોજ રાત્રે ૯:૦૦ કલાકે લોક ડાયરો તેમજ સંતવાણી યોજાશે લોક ડાયરામાં યોગીતા પટેલ (લોક ગાયિકા), લલિતભાઈ રામાણી (લોક ગાયક),કોમલબેન રામાણી (લોક ગાયિકા),અમિતભાઈ ચોવટીયા (લોક ગાયક) સહિતના કલાકારો ઉપસ્થિત રહેશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદ ખાતે લોકોને રોગમુક્ત કરવાના ધ્યેય સાથે કાર્યરત દ્રષ્ટિ ન્યુટ્રીશન સેન્ટરે એક કદમ આગેકૂચ કરી
અમદાવાદ ખાતે લોકોને રોગમુક્ત કરવાના ધ્યેય સાથે કાર્યરત દ્રષ્ટિ ન્યુટ્રીશન સેન્ટરે એક કદમ આગેકૂચ કરી
দেউৰী পৰিষদৰ দুৰ্নীতিৰ বিৰুদ্ধে মুখ্য কাৰ্যালয়ৰ সন্মুখত প্ৰতিবাদ ৷
দেউৰী পৰিষদৰ দুৰ্নীতিৰ বিৰুদ্ধে মুখ্য কাৰ্যালয়ৰ সন্মুখত প্ৰতিবাদ ৷
રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા હોય કોંગ્રેસ એ પત્રકાર પરિષદ યોજી
રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા હોય કોંગ્રેસ એ પત્રકાર પરિષદ યોજી
Breaking News: जेई पर नशीला पदार्थ पिलाकर दुष्कर्म करने का आरोप,केज दर्ज | Basti News | Aaj Tak
Breaking News: जेई पर नशीला पदार्थ पिलाकर दुष्कर्म करने का आरोप,केज दर्ज | Basti News | Aaj Tak