સમસ્ત રામાણી પરિવાર દ્વારા વિષ્ણુયાગ્ય મોતની ઉજવણી કરવામાં આવશે પવિત્ર યજ્ઞોત્સવનું શુભ મુહૂર્ત સં.૨૦૫૯ વૈશાખ સુદ-૮ને શુક્રવાર, તા.૨૮-૦૪-૨૦૨૩ના શુભદિને નિરધારેલ છે. તો આ હવનના પુણ્યકર્મમાં સહભાગી બનવા તથા સુરાપુરા દાદાના દર્શનાર્થી સૌ વહેલાસર પધારવા રામાણી પરિવાર દ્વારા આમંત્રિત કરવામાં આવ્યું સાથેજ યજ્ઞના આચાર્યશ્રી શ્રી જનકભાઈ બિપીનભાઈ જોષી(વાળાધરી વાળા) વિશેષ ઉપસ્થિત રહેશે સુરાપુરા શ્રી વાલાદાદાના સાનિધ્યમા તા.૨૭-૦૪-૨૦૨૩ ગુરૂવાર ના રોજ રાત્રે ૯:૦૦ કલાકે લોક ડાયરો તેમજ સંતવાણી યોજાશે લોક ડાયરામાં યોગીતા પટેલ (લોક ગાયિકા), લલિતભાઈ રામાણી (લોક ગાયક),કોમલબેન રામાણી (લોક ગાયિકા),અમિતભાઈ ચોવટીયા (લોક ગાયક) સહિતના કલાકારો ઉપસ્થિત રહેશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
28 अप्रैल को भारत आएंगे चीन के रक्षा मंत्री जनरल ली शांगफू, SCO बैठक में लेंगे हिस्सा
नई दिल्ली, चीन के रक्षा मंत्री जनरल ली शांगफू 28 अप्रैल को शंघाई सहयोग संगठन...
*આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે થયેલી મારામારી? શું છે? શું છે મામલો જુઓ*
https://youtu.be/0a6tYyMe7ig
https://youtu.be/0a6tYyMe7ig
अण्णासाहेब पाटील आर्थिक विकास महामंडळाच्या नावाने कुबेर फायनान्सच्या पेजवरून पैशांची मागणी
अण्णासाहेब पाटील आर्थिक विकास महामंडळाच्या नावाने कुबेर फायनान्सच्या पेजवरून पैशांची मागणी
Dadri: बुलेटप्रूफ जैकेट, पिस्तौल और कारतूस के साथ चार बदमाश गिरफ्तार, लॉरेंस बिश्नोई गैंग से जुड़े हैं तार
दादरी जिला पुलिस की सीआइए टीम ने बड़ी सफलता हासिल करते हुए गांव चांदवास की बणी से चार बदमाशों को...