સમસ્ત રામાણી પરિવાર દ્વારા વિષ્ણુયાગ્ય મોતની ઉજવણી કરવામાં આવશે પવિત્ર યજ્ઞોત્સવનું શુભ મુહૂર્ત સં.૨૦૫૯ વૈશાખ સુદ-૮ને શુક્રવાર, તા.૨૮-૦૪-૨૦૨૩ના શુભદિને નિરધારેલ છે. તો આ હવનના પુણ્યકર્મમાં સહભાગી બનવા તથા સુરાપુરા દાદાના દર્શનાર્થી સૌ વહેલાસર પધારવા રામાણી પરિવાર દ્વારા આમંત્રિત કરવામાં આવ્યું સાથેજ યજ્ઞના આચાર્યશ્રી શ્રી જનકભાઈ બિપીનભાઈ જોષી(વાળાધરી વાળા) વિશેષ ઉપસ્થિત રહેશે સુરાપુરા શ્રી વાલાદાદાના સાનિધ્યમા તા.૨૭-૦૪-૨૦૨૩ ગુરૂવાર ના રોજ રાત્રે ૯:૦૦ કલાકે લોક ડાયરો તેમજ સંતવાણી યોજાશે લોક ડાયરામાં યોગીતા પટેલ (લોક ગાયિકા), લલિતભાઈ રામાણી (લોક ગાયક),કોમલબેન રામાણી (લોક ગાયિકા),અમિતભાઈ ચોવટીયા (લોક ગાયક) સહિતના કલાકારો ઉપસ્થિત રહેશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહિસાગર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં પક્ષ વિરોધી કૃત્ય કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી.
પક્ષ વિરોધી કૃત્ય કરવા બદલ કાર્યવાહી.ભારતીય જનતા પાર્ટી મહીસાગર જીલ્લામાં પાર્ટી વિરુદ્ધનું કામ...
PORBANDAR પોરબંદરના ખાદી ભંડારને ફરી તસ્કરોએ બનાવ્યું નિશાન 17 11 2022
PORBANDAR પોરબંદરના ખાદી ભંડારને ફરી તસ્કરોએ બનાવ્યું નિશાન 17 11 2022
MCN NEWS| वैजापूरात श्री स्वामी समर्थ पालखी पादुका परिक्रमा
MCN NEWS| वैजापूरात श्री स्वामी समर्थ पालखी पादुका परिक्रमा
भाजपच्या कार्यकर्त्याच्या सुरक्षेसाठी मी ढाल घेऊन उभा आहे आमदार सुधाकर भालेराव
भाजपच्या कार्यकर्त्याच्या सुरक्षेसाठी मी ढाल घेऊन उभा आहे आमदार सुधाकर भालेराव