ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત મિલેટસ અવેરનેસ કાર્યક્રમ અંતગર્ત પેટલાદ શહેર કિસાન મોરચા દ્વારા પેટલાદ એ.પી.એમ.સી ખાતે વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું.આ પ્રસંગે આણંદ જિલ્લા ભાજપા પ્રમુખ અને સોજીત્રા વિધાનસભાના ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલ ઉપસ્થિત રહી યોગ્ય માર્ગદર્શન આપ્યું.તેમની સાથે પેટલાદના ધારાસભ્યશ્રી કમલેશભાઈ પટેલ,પેટલાદ તાલુકા મહામંત્રીશ્રી અલ્પેશભાઈ પટેલ,આણંદ જિલ્લા સંગઠન મંત્રી શ્રીમતી નયનાબેન પટેલ,પેટલાદ તાલુકા પંચાયત પ્રમુખશ્રી અશોકભાઈ પટેલ,કે.ડી.સી.સી બેંકના ચેરમેનશ્રી તેજશભાઈ પટેલ,આણંદ જિલ્લા ડોક્ટર સેલના કન્વિનર ડો.રાજુભાઈ ત્રિવેદી, પેટલાદ નગરપાલિકાના કાઉન્સિલરશ્રીઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PM Modi Oath Ceremony: नरेंद्र मोदी के शपथ ग्रहण के लिए Bangladesh की PM Sheikh Hasina पहुंची Delhi
PM Modi Oath Ceremony: नरेंद्र मोदी के शपथ ग्रहण के लिए Bangladesh की PM Sheikh Hasina पहुंची Delhi
દાંતીવાડા ડેમનું પાણી કાંકરેજ તાલુકાના ખારિયા પહોંચ્યું
દાંતીવાડા ડેમનું પાણી કાંકરેજ તાલુકાના ખારિયા પહોંચ્યું
সান্দহখোবা ত কেন্দ্ৰীয় শ্ৰীকৃষ্ণ ৰাস উৎসৱ১২ডিচেম্বৰ ত।
অনুষ্ঠিত হব চিত্ৰাংকন আৰু কুইজ প্ৰতিযোগিতা।
সান্দহখোবা কেন্দ্ৰীয় ৰাস উৎসৱ সমিতিৰ উদ্যোগ ত অহা ১২ডিচেম্বৰ সোমবাৰে শ্ৰীকৃষ্ণ ৰাস উৎসৱ আয়োজন ৰ...
અરણીવાડાના અનોખા શિક્ષક | Unique teacher of Araniwada | #BANASKANTHA
અરણીવાડાના અનોખા શિક્ષક | Unique teacher of Araniwada | #BANASKANTHA
રામજી મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા માં નાઈ સમાજ ના અગ્રણી એ કર્યું પાંચ લાખ નું દાન...
થરાદ ખાતે રામજી મંદિર ની પુન: પ્રતિષ્ઠા યોજાશે,, ઘી ના ચડાવા માટે પાંચ લાખ નું દાન કરતા આંબાભાઈ...