ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત મિલેટસ અવેરનેસ કાર્યક્રમ અંતગર્ત પેટલાદ શહેર કિસાન મોરચા દ્વારા પેટલાદ એ.પી.એમ.સી ખાતે વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું.આ પ્રસંગે આણંદ જિલ્લા ભાજપા પ્રમુખ અને સોજીત્રા વિધાનસભાના ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલ ઉપસ્થિત રહી યોગ્ય માર્ગદર્શન આપ્યું.તેમની સાથે પેટલાદના ધારાસભ્યશ્રી કમલેશભાઈ પટેલ,પેટલાદ તાલુકા મહામંત્રીશ્રી અલ્પેશભાઈ પટેલ,આણંદ જિલ્લા સંગઠન મંત્રી શ્રીમતી નયનાબેન પટેલ,પેટલાદ તાલુકા પંચાયત પ્રમુખશ્રી અશોકભાઈ પટેલ,કે.ડી.સી.સી બેંકના ચેરમેનશ્રી તેજશભાઈ પટેલ,આણંદ જિલ્લા ડોક્ટર સેલના કન્વિનર ડો.રાજુભાઈ ત્રિવેદી, પેટલાદ નગરપાલિકાના કાઉન્સિલરશ્રીઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અંબાજી ખાતે સાંસદશ્રી પરબતભાઇ પટેલ ના હસ્તે શક્તિ વસાહતનું લોકાર્પણ કરાયું...
*અંબાજી ખાતે સાંસદશ્રી પરબતભાઇ પટેલના હસ્તે શ્રી શક્તિ વસાહતનું લોકાર્પણ કરાયું: વિચરતી જાતિના ૩૩...
जिले में चार उप-शाखाओं इंद्रगढ़ लाखेरी देई और नैनवां में संविधान में प्रदत्त शक्तियों का प्रयोग करते हुए अध्यक्षों की नियुक्ति की है।
विश्व ब्राह्मण संगठन पंजीकृत के जिलाध्यक्ष शिक्षाविद पं ओमप्रकाश शर्मा तलवास ने जिले में चार...
ચોટીલા ચામુંડા માતાજી ડુંગર પરિક્રમા યોજાઇ
ચામુંડા માતાજી ડુંગર પરિક્રમા યોજાઇ
ધર્મ જાગરણ મંચ દ્વારા સતત બીજા વર્ષે આયોજન
...
জয়মালাৰ উপৰত শাৰীৰিক নিৰ্যাতন আৰু অত্যাচাৰত প্ৰতিক্ৰিয়া প্ৰকাশ অসম জাতীয়তাবাদী যুৱ ছাত্ৰ পৰিষদৰ।
'জয়মালাৰ' উপৰত শাৰীৰিক নিৰ্যাতন আৰু অত্যাচাৰত প্ৰতিক্ৰিয়া প্ৰকাশ অসম জাতীয়তাবাদী যুৱ ছাত্ৰ...
Pune : पुण्यातील बाप्पांची प्राणप्रतिष्ठापना, मानाच्या गणपतींचे जल्लोषात होणार आगमन | SAMA TV
Pune : पुण्यातील बाप्पांची प्राणप्रतिष्ठापना, मानाच्या गणपतींचे जल्लोषात होणार आगमन | SAMA TV