સુરેન્દ્રનગરમાં 8 કરોડ 88 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલા બસ સ્ટેશનની કામગીરીને લઈ અનેક સવાલો ઉઠ્યા હતા. છ વર્ષથી બસ સ્ટેશનની કામગીરી ચાલી રહી હતી. લોકો લાંબા સમયથી બસ સ્ટેશનની સુવિધા મળે તેની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આગામી 28મી તારીખે આ બસ સ્ટેશનના લોકાર્પણની તૈયારી થઈ ચૂકી છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજરી આપે તેવી શક્યતાઓ છે.સુરેન્દ્રનગર જિલ્લાનુ સૌથી મોટુ એસટી બસ સ્ટેશન ગાંધી હોસ્પિટલ સામે રૂ.8.88 કરોડના ખર્ચે છેલ્લા 6 વર્ષથી બની રહ્યુ છે. તાજેતરમાં જ એસટી વિભાગના એમડી એમ.એ.ગાંધી, જિલ્લા કલેકટર કે.સી.સંપટ, રાજકોટ વિભાગીય નિયામક જે.ડી.કલોત્રા સહિતના એસટીના કર્મચારીઓ તેમજ આગેવાનો અને અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નવા એસટી બસ સ્ટેશનનુ નિરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. સુરેન્દ્રનગર શહેર તેમજ જિલ્લાવાસીઓ માટે આ નવા બસ સ્ટેશનનું તા. 28 એપ્રિલને શુક્રવારે લોકાર્પણ કરાશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
થરા પાસે આવેલા તાણા ખાતે ગોકુળીયા ગોગા મહારાજનો બે દિવસિય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન..!
થરા પાસે આવેલા તાણા ખાતે ગોકુળીયા ગોગા મહારાજનો બે દિવસિય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન..!
ગારીયાધાર તાલુકામા શિક્ષકો દ્વારા મતદાન જાગૃતિ બાબતે વિશાળ સંખ્યામાં બાઇક સાથે રેલી યોજી
ગારીયાધાર તાલુકામા શિક્ષકો દ્વારા મતદાન જાગૃતિ બાબતે વિશાળ સંખ્યામાં બાઇક સાથે રેલી યોજી
स्व. अर्जुनदेव चड्ढा की याद में आर्य समाज कोटा ने किया पौधा रोपण
आर्य उप प्रतिनिधि सभा कोटा संभाग के तत्वावधान में आर्य समाज द्वारा स्व. अर्जुनदेव चड्ढा की याद...
CGPSC से लेकर कर्जमाफी तक, Bhupesh Baghel पर फट पड़ा ये बेरोजगार लड़का | Chhattisgarh Chunav 2023
CGPSC से लेकर कर्जमाफी तक, Bhupesh Baghel पर फट पड़ा ये बेरोजगार लड़का | Chhattisgarh Chunav 2023