સુરેન્દ્રનગરમાં 8 કરોડ 88 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલા બસ સ્ટેશનની કામગીરીને લઈ અનેક સવાલો ઉઠ્યા હતા. છ વર્ષથી બસ સ્ટેશનની કામગીરી ચાલી રહી હતી. લોકો લાંબા સમયથી બસ સ્ટેશનની સુવિધા મળે તેની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આગામી 28મી તારીખે આ બસ સ્ટેશનના લોકાર્પણની તૈયારી થઈ ચૂકી છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજરી આપે તેવી શક્યતાઓ છે.સુરેન્દ્રનગર જિલ્લાનુ સૌથી મોટુ એસટી બસ સ્ટેશન ગાંધી હોસ્પિટલ સામે રૂ.8.88 કરોડના ખર્ચે છેલ્લા 6 વર્ષથી બની રહ્યુ છે. તાજેતરમાં જ એસટી વિભાગના એમડી એમ.એ.ગાંધી, જિલ્લા કલેકટર કે.સી.સંપટ, રાજકોટ વિભાગીય નિયામક જે.ડી.કલોત્રા સહિતના એસટીના કર્મચારીઓ તેમજ આગેવાનો અને અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નવા એસટી બસ સ્ટેશનનુ નિરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. સુરેન્દ્રનગર શહેર તેમજ જિલ્લાવાસીઓ માટે આ નવા બસ સ્ટેશનનું તા. 28 એપ્રિલને શુક્રવારે લોકાર્પણ કરાશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હડકાયા કૂતરાનો આતંક | સાત લોકો પર હુમલો કર્યો....
હડકાયા કૂતરાનો આતંક | સાત લોકો પર હુમલો કર્યો....
અમીરગઢ નજીક ટ્રકની ટક્કરે એક રાહદારીનું મોત : એક રાહદારી ગંભીર
પાલનપુર-આબુરોડ હાઇવે પર અમીરગઢ નજીક ફાઉન્ટેન હોટલ પાસે આવેલ પુલિયા પાસે શનિવારના સવારે રોડની...
મહાદેવીયા ગામે જુગાર રમી રહેલા સાત શખ્સો ઝડપાયા.
મહાદેવીયા ગામે જુગાર રમી રહેલા સાત શખ્સો ઝડપાયા.
સરકારે કંપનીને રકમ ન ચૂકવતા પોરબંદર સિવિલ હોસ્પિટલમાં ચાર માસથી સિટીસ્કેન મશીન બંધ:દર્દીઓને મુશ્કેલી
સરકારે કંપનીને રકમ ન ચૂકવતા પોરબંદર સિવિલ હોસ્પિટલમાં ચાર માસથી સિટીસ્કેન મશીન બંધ:દર્દીઓને મુશ્કેલી
પાલનપુરની લાલ બહાદુર શાસ્ત્રી ઇન્ટરનેશનલ સ્કૂલમાં નવરાત્રી પર્વની ઉજવણી કરાઈ
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હાલમાં આદ્યશક્તિ માં જગદંબાના નવલા નોરતાની રંગે ચંગે ઉજવણી...