સુરેન્દ્રનગરમાં 8 કરોડ 88 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલા બસ સ્ટેશનની કામગીરીને લઈ અનેક સવાલો ઉઠ્યા હતા. છ વર્ષથી બસ સ્ટેશનની કામગીરી ચાલી રહી હતી. લોકો લાંબા સમયથી બસ સ્ટેશનની સુવિધા મળે તેની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આગામી 28મી તારીખે આ બસ સ્ટેશનના લોકાર્પણની તૈયારી થઈ ચૂકી છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજરી આપે તેવી શક્યતાઓ છે.સુરેન્દ્રનગર જિલ્લાનુ સૌથી મોટુ એસટી બસ સ્ટેશન ગાંધી હોસ્પિટલ સામે રૂ.8.88 કરોડના ખર્ચે છેલ્લા 6 વર્ષથી બની રહ્યુ છે. તાજેતરમાં જ એસટી વિભાગના એમડી એમ.એ.ગાંધી, જિલ્લા કલેકટર કે.સી.સંપટ, રાજકોટ વિભાગીય નિયામક જે.ડી.કલોત્રા સહિતના એસટીના કર્મચારીઓ તેમજ આગેવાનો અને અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નવા એસટી બસ સ્ટેશનનુ નિરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. સુરેન્દ્રનગર શહેર તેમજ જિલ્લાવાસીઓ માટે આ નવા બસ સ્ટેશનનું તા. 28 એપ્રિલને શુક્રવારે લોકાર્પણ કરાશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
50MP कैमरा, 512GB स्टोरेज और 12GB रैम वाला महंगा फोन हुआ सस्ता, 10 हजार रुपये तक की बड़ी बचत का है मौका
ऑनलाइन खरीदारी करते हैं तो ये जानकारी आपके काम की हो सकती है। ऑनलाइन खरीदारी करने वाले ग्राहकों...
દિલ્હી વિધાનસભા સત્રઃ કેજરીવાલ સરકાર આજે વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરશે, સત્રમાં હોબાળો થવાની શક્યતા
દારૂની નીતિને લઈને રાજકીય ઘર્ષણ વચ્ચે AAP સરકાર સોમવારે દિલ્હી વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ રજૂ...
Arunachal CM Pema Khandu bats for 'reverse migration' to border area.
Arunachal Pradesh Chief Minister Pema Khandu on Tuesday emphasized that 'reverse migration' of...
শিপা উভালি পেলোৱা হ'ব জেহাদিৰ ৷মাদ্ৰাছাত চলে কেৱল জেহাদি শিক্ষাহে - ভৱেশ কলিতা
তেজপুৰকে ধৰি বৰছলা আৰু ঢেকিয়াজুলি সমষ্টিত কেইবাটাও গুৰুত্বপূৰ্ণ কাৰ্যসূচীৰ বাবে আহি বিয়লি বৰছলাৰ...
सीएम भजनलाल शर्मा पर विवादित टिप्पणी कर बुरे फंसे हेमाराम चौधरी,अब बीजेपी कार्यकर्ताओं का फूटा गुस्सा
कांग्रेस के वरिष्ठ नेता व पूर्व मंत्री हेमाराम चौधरी राजस्थान के मुख्यमंत्री भजनलाल शर्मा...