સુરેન્દ્રનગરમાં 8 કરોડ 88 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલા બસ સ્ટેશનની કામગીરીને લઈ અનેક સવાલો ઉઠ્યા હતા. છ વર્ષથી બસ સ્ટેશનની કામગીરી ચાલી રહી હતી. લોકો લાંબા સમયથી બસ સ્ટેશનની સુવિધા મળે તેની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આગામી 28મી તારીખે આ બસ સ્ટેશનના લોકાર્પણની તૈયારી થઈ ચૂકી છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજરી આપે તેવી શક્યતાઓ છે.સુરેન્દ્રનગર જિલ્લાનુ સૌથી મોટુ એસટી બસ સ્ટેશન ગાંધી હોસ્પિટલ સામે રૂ.8.88 કરોડના ખર્ચે છેલ્લા 6 વર્ષથી બની રહ્યુ છે. તાજેતરમાં જ એસટી વિભાગના એમડી એમ.એ.ગાંધી, જિલ્લા કલેકટર કે.સી.સંપટ, રાજકોટ વિભાગીય નિયામક જે.ડી.કલોત્રા સહિતના એસટીના કર્મચારીઓ તેમજ આગેવાનો અને અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નવા એસટી બસ સ્ટેશનનુ નિરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. સુરેન્દ્રનગર શહેર તેમજ જિલ્લાવાસીઓ માટે આ નવા બસ સ્ટેશનનું તા. 28 એપ્રિલને શુક્રવારે લોકાર્પણ કરાશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાણપુર, આરટીઓ સર્કલ પર રખડતા ઢોર નો કાયમી અડિંગો.
હિંમતનગર ને અડીને આવેલ પાણપુર પાટિયા રખડતા ઢોર નું મુખ્ય મથક બની ગયું છે, ઢોરના માલિકો સ્પેશ્યલ...
बूंदी बस स्टैंड पर नहीं मिली बसे, अव्यस्थाओं से परेशान सीईटी अभ्यर्थियों ने की नारेबाजी
बूंदी। राज्य कर्मचारी चयन बोर्ड जयपुर द्वारा आयोजित समान पात्रता परीक्षा (सीईटी) स्नातक स्तर के...
Agra University : कुलसचिव कार्यलय का टूटा गेट || कई घायल || छात्र संघ चुनाव को लेकर विरोध || NSUI
Agra University : कुलसचिव कार्यलय का टूटा गेट || कई घायल || छात्र संघ चुनाव को लेकर विरोध || NSUI
शिरुरमध्ये मोबाईल चोरी प्रकरणी एस टी च्या चालक आणि वाहका विरोधात तक्रार
शिरुर: शिरुर आगारात पुणे-औरंगाबाद हि एस टी थांबलेली असताना या गाडीतून प्रवास करणारा प्रवासी...
ঝাৰগাওঁ কছাৰীতল ভি. চি. ডি চিত ৫০৩ নং অঙ্গনবাদী কেন্দ্ৰ উদ্বোধন
ঝাৰগাওঁ কছাৰীতল ভি. চি. ডি চিত ৫০৩ নং অঙ্গনবাদী কেন্দ্ৰ উদ্বোধন