સુરેન્દ્રનગરમાં 8 કરોડ 88 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલા બસ સ્ટેશનની કામગીરીને લઈ અનેક સવાલો ઉઠ્યા હતા. છ વર્ષથી બસ સ્ટેશનની કામગીરી ચાલી રહી હતી. લોકો લાંબા સમયથી બસ સ્ટેશનની સુવિધા મળે તેની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આગામી 28મી તારીખે આ બસ સ્ટેશનના લોકાર્પણની તૈયારી થઈ ચૂકી છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજરી આપે તેવી શક્યતાઓ છે.સુરેન્દ્રનગર જિલ્લાનુ સૌથી મોટુ એસટી બસ સ્ટેશન ગાંધી હોસ્પિટલ સામે રૂ.8.88 કરોડના ખર્ચે છેલ્લા 6 વર્ષથી બની રહ્યુ છે. તાજેતરમાં જ એસટી વિભાગના એમડી એમ.એ.ગાંધી, જિલ્લા કલેકટર કે.સી.સંપટ, રાજકોટ વિભાગીય નિયામક જે.ડી.કલોત્રા સહિતના એસટીના કર્મચારીઓ તેમજ આગેવાનો અને અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નવા એસટી બસ સ્ટેશનનુ નિરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. સુરેન્દ્રનગર શહેર તેમજ જિલ્લાવાસીઓ માટે આ નવા બસ સ્ટેશનનું તા. 28 એપ્રિલને શુક્રવારે લોકાર્પણ કરાશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખેડા જિલ્લા 119 ઠાસરા વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર નટવયસિંહ રાઠોડ 2022 | Spark Today News
ખેડા જિલ્લા 119 ઠાસરા વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર નટવયસિંહ રાઠોડ 2022 | Spark Today News
Rajasthan News: Haryana और Jammu-Kashmir चुनाव पर Sachin Pilot का बड़ा दावा | BJP | Rahul Gandhi
Rajasthan News: Haryana और Jammu-Kashmir चुनाव पर Sachin Pilot का बड़ा दावा | BJP | Rahul Gandhi
पश्चिम बंगाल की तशमीना को जन्मजात हार्ट की बीमारी से मिला निजात
कोटा हार्ट हॉस्पिटल में हुआ सफल ऑपरेशन
शहर के तलवंड़ी स्थित कोटा हार्ट इंस्टीट्यूट ने एक नया...
विधायक कल्पना देवी के प्रयासों से भाजपा कार्यकर्ताओं ने किया लाडपुरा के विभिन्न क्षेत्रों में पौधारौपण।
भारत के यशस्वी प्रधानमंत्री नरेन्द्र मोदी के आहृान पर विधायक कल्पना देवी ने “एक पेड़ मां के...
जिल्हाप्रमुख कोंडे मुख्यमंत्री शिंदे गटात
पुणे जिल्ह्यात शिवसेनेला आणखी एक धक्का बसला आहे शिवसेनेचे पुणे जिल्हा प्रमुख रमेश कोंडे यांनी...