સુરેન્દ્રનગરમાં 8 કરોડ 88 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલા બસ સ્ટેશનની કામગીરીને લઈ અનેક સવાલો ઉઠ્યા હતા. છ વર્ષથી બસ સ્ટેશનની કામગીરી ચાલી રહી હતી. લોકો લાંબા સમયથી બસ સ્ટેશનની સુવિધા મળે તેની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આગામી 28મી તારીખે આ બસ સ્ટેશનના લોકાર્પણની તૈયારી થઈ ચૂકી છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજરી આપે તેવી શક્યતાઓ છે.સુરેન્દ્રનગર જિલ્લાનુ સૌથી મોટુ એસટી બસ સ્ટેશન ગાંધી હોસ્પિટલ સામે રૂ.8.88 કરોડના ખર્ચે છેલ્લા 6 વર્ષથી બની રહ્યુ છે. તાજેતરમાં જ એસટી વિભાગના એમડી એમ.એ.ગાંધી, જિલ્લા કલેકટર કે.સી.સંપટ, રાજકોટ વિભાગીય નિયામક જે.ડી.કલોત્રા સહિતના એસટીના કર્મચારીઓ તેમજ આગેવાનો અને અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નવા એસટી બસ સ્ટેશનનુ નિરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. સુરેન્દ્રનગર શહેર તેમજ જિલ્લાવાસીઓ માટે આ નવા બસ સ્ટેશનનું તા. 28 એપ્રિલને શુક્રવારે લોકાર્પણ કરાશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सद्भावना केंद्र का अधिशासी अधिकारी ने फीता काटकर किया उद्घाटन
नैनवा नगर पालिका में मुख्यमंत्री सद्भावना केंद्र का अधिशासी अधिकारी मोती शंकर नागर ने फीता काटकर...
BANASKATHA // ટ્રક માં એરંડાની આડમાં લઈ જવાતો 27 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડપી બનાસકાંઠા LCB પોલીસ..
બનાસકાંઠા LCB પોલીસે ટ્રકમાં એરંડાની આડમાં લઈ જવાતો 27 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો..
બ્યૂરો...
Al-Irfan डोळ्याचा दवाखाना अत्याधुनिक सुविधा सहसज्ज
Al-Irfan डोळ्याचा दवाखाना अत्याधुनिक सुविधा सहसज्ज
અસ્માવતી ઘાટ પાસે વાયુ વાવાઝોડા વખતે નુકસાન પામેલ દીવાલનો 5 કરોડ 63 લાખના ખર્ચે કામગીરી નો શુભારંભ
અસ્માવતી ઘાટ પાસે વાયુ વાવાઝોડા વખતે નુકસાન પામેલ દીવાલનો 5 કરોડ 63 લાખના ખર્ચે કામગીરી નો શુભારંભ
*જુનાગઢ જીલ્લા ના સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા ઉપર આખરે ફરિયાદ નોંધાણી*
*ડોકટર અતુલ ચગ નાં પરિવાર આખરે ન્યાય મળ્યો*
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના જાણીતા ડૉક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસમાં સૌથી મોટા સમચાર સામે આવ્યા...