સુરેન્દ્રનગરમાં 8 કરોડ 88 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલા બસ સ્ટેશનની કામગીરીને લઈ અનેક સવાલો ઉઠ્યા હતા. છ વર્ષથી બસ સ્ટેશનની કામગીરી ચાલી રહી હતી. લોકો લાંબા સમયથી બસ સ્ટેશનની સુવિધા મળે તેની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આગામી 28મી તારીખે આ બસ સ્ટેશનના લોકાર્પણની તૈયારી થઈ ચૂકી છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજરી આપે તેવી શક્યતાઓ છે.સુરેન્દ્રનગર જિલ્લાનુ સૌથી મોટુ એસટી બસ સ્ટેશન ગાંધી હોસ્પિટલ સામે રૂ.8.88 કરોડના ખર્ચે છેલ્લા 6 વર્ષથી બની રહ્યુ છે. તાજેતરમાં જ એસટી વિભાગના એમડી એમ.એ.ગાંધી, જિલ્લા કલેકટર કે.સી.સંપટ, રાજકોટ વિભાગીય નિયામક જે.ડી.કલોત્રા સહિતના એસટીના કર્મચારીઓ તેમજ આગેવાનો અને અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નવા એસટી બસ સ્ટેશનનુ નિરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. સુરેન્દ્રનગર શહેર તેમજ જિલ્લાવાસીઓ માટે આ નવા બસ સ્ટેશનનું તા. 28 એપ્રિલને શુક્રવારે લોકાર્પણ કરાશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
वाशिम नावजी जांबरून येथे विष्णू भाऊ कसबे यांचे जल्लोषात स्वागत लहुजी शक्ती सेनेचे अध्यक्ष
वाशिम नावजी जांबरून येथे विष्णू भाऊ कसबे यांचे जल्लोषात स्वागत लहुजी शक्ती सेनेचे अध्यक्ष
5000mAh बैटरी और 8MP AI डुअल कैमरा वाले Poco फोन की आज लाइव होगी पहली सेल, 7000 रुपये से कम में खरीदें डिवाइस
पोको ने अपने भारतीय ग्राहकों के लिए 26 मार्च 2024 को एक नया फोन Poco C61 लॉन्च किया है। आज यानी...
ग्राम पंचायत गुमानगंज में सियार के हमले से बृद्ध हुई घायल
अजयगढ:-जनपद पंचायत अजयगढ अंतगर्त ग्राम पंचायत गुमानगंज में 58 वर्षीय बृद्ध महिला का सियार के हमले...
Hyundai Venue Facelift कब तक होगी लॉन्च, जानें क्या हो सकते हैं बदलाव
साउथ कोरियाई वाहन निर्माता हुंडई मोटर्स की ओर से भारतीय बाजार में Venue को ऑफर किया जाता है।...