સુરેન્દ્રનગરમાં 8 કરોડ 88 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલા બસ સ્ટેશનની કામગીરીને લઈ અનેક સવાલો ઉઠ્યા હતા. છ વર્ષથી બસ સ્ટેશનની કામગીરી ચાલી રહી હતી. લોકો લાંબા સમયથી બસ સ્ટેશનની સુવિધા મળે તેની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આગામી 28મી તારીખે આ બસ સ્ટેશનના લોકાર્પણની તૈયારી થઈ ચૂકી છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજરી આપે તેવી શક્યતાઓ છે.સુરેન્દ્રનગર જિલ્લાનુ સૌથી મોટુ એસટી બસ સ્ટેશન ગાંધી હોસ્પિટલ સામે રૂ.8.88 કરોડના ખર્ચે છેલ્લા 6 વર્ષથી બની રહ્યુ છે. તાજેતરમાં જ એસટી વિભાગના એમડી એમ.એ.ગાંધી, જિલ્લા કલેકટર કે.સી.સંપટ, રાજકોટ વિભાગીય નિયામક જે.ડી.કલોત્રા સહિતના એસટીના કર્મચારીઓ તેમજ આગેવાનો અને અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નવા એસટી બસ સ્ટેશનનુ નિરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. સુરેન્દ્રનગર શહેર તેમજ જિલ્લાવાસીઓ માટે આ નવા બસ સ્ટેશનનું તા. 28 એપ્રિલને શુક્રવારે લોકાર્પણ કરાશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰাণৰ সমীপৰ হিংৰিজান তেলবাৰীত দিৰৈ নৈৰ ভয়াবহ গৰাখহনীয়া ।
জাহ গৈছে এটা এটাকৈ ঘৰৰ ভেঁটি ।
দিৰৈ নৈৰ গৰাখহনীয়াত জাহ যোৱাৰ উপক্ৰম মৰাণৰ সমীপৰ হিংৰিজান তেলবাৰী লাইনৰ কেইবাটাও বাসগৃহ । তীব্ৰ...
પોરબંદર માં વિવિધ માંગણીઓ ન સંતોષાતા માલધારીઓ દ્વારા બંધ પાળવામાં આવશે
પોરબંદર માં વિવિધ માંગણીઓ ન સંતોષાતા માલધારીઓ દ્વારા બંધ પાળવામાં આવશે
Rajasthan Election : सड़क, बिजली, पानी की बाट जोह रहे राजस्थानी आदिवासियों का इंतज़ार कब ख़त्म होगा?
Rajasthan Election : सड़क, बिजली, पानी की बाट जोह रहे राजस्थानी आदिवासियों का इंतज़ार कब ख़त्म होगा?
2025 Kia Carnival जल्द मारने वाली है एंट्री! हाईटेक फीचर्स के साथ मिलेगा फ्यूल एफिशियंट इंजन
Kia Carnival को भारतीय सड़कों पर पहले ही कई बार टेस्टिंग के दौरान देखा जा चुका है। इस प्रीमियम...