સુરેન્દ્રનગરમાં 8 કરોડ 88 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલા બસ સ્ટેશનની કામગીરીને લઈ અનેક સવાલો ઉઠ્યા હતા. છ વર્ષથી બસ સ્ટેશનની કામગીરી ચાલી રહી હતી. લોકો લાંબા સમયથી બસ સ્ટેશનની સુવિધા મળે તેની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આગામી 28મી તારીખે આ બસ સ્ટેશનના લોકાર્પણની તૈયારી થઈ ચૂકી છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજરી આપે તેવી શક્યતાઓ છે.સુરેન્દ્રનગર જિલ્લાનુ સૌથી મોટુ એસટી બસ સ્ટેશન ગાંધી હોસ્પિટલ સામે રૂ.8.88 કરોડના ખર્ચે છેલ્લા 6 વર્ષથી બની રહ્યુ છે. તાજેતરમાં જ એસટી વિભાગના એમડી એમ.એ.ગાંધી, જિલ્લા કલેકટર કે.સી.સંપટ, રાજકોટ વિભાગીય નિયામક જે.ડી.કલોત્રા સહિતના એસટીના કર્મચારીઓ તેમજ આગેવાનો અને અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નવા એસટી બસ સ્ટેશનનુ નિરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. સુરેન્દ્રનગર શહેર તેમજ જિલ્લાવાસીઓ માટે આ નવા બસ સ્ટેશનનું તા. 28 એપ્રિલને શુક્રવારે લોકાર્પણ કરાશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अतिरुद्र महायागाला' दगडूशेठ गणपती मंदिरात प्रारंभ.
अतिरुद्र महायागाला' दगडूशेठ गणपती मंदिरात प्रारंभ.
पीएम मोदी के सामने चुनावी मैदान में खड़े हुए राजस्थान के श्याम रंगीला को लेकर आई बड़ी खबर !
प्रधानमंत्री नरेंद्र मोदी के सामने वाराणसी लोकसभा सीट के चुनाव मैदान में ताल ठोकने वाले राजस्थान...
खुशखबरी! सस्ता हो गया Oppo का ये धांसू और बेस्ट क्वालिटी ईयरफोन, मिल रहा तगड़ा डिस्काउंट
Oppo ने जुलाई 2023 में Oppo Enco Air 3 Pro को पेश किया गया था। अब इस ईयरफोन को 1000 रुपये के...
ચીનમાં 656 ફુટ ઊંચી એક બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ |
ચીનમાં 656 ફુટ ઊંચી એક બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ |
ભાવનગરના ખરેડ ગામમાં સરપંચ અને પોલીસ દ્વારા દેશી દારૂના અડ્ડાઓ પર પાડવામાં રેડ | Bhavnagar
ભાવનગરના ખરેડ ગામમાં સરપંચ અને પોલીસ દ્વારા દેશી દારૂના અડ્ડાઓ પર પાડવામાં રેડ | Bhavnagar