ઝાલાવડ ચેમ્બરની 63મી વાર્ષિક સામાન્ય સભામાં નવા હોદ્દેદારોની નિમણુંક અને નવા ચૂંટાયેલા સભ્યોના નામ જાહેર કરવામાં આવ્યા હતા જેમ ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ સ્થાને મયુરભાઇ ત્રિવેદી, થાનગઢ અને ઉપપ્રમુખ સ્થાને દિનેશભાઇ તુરખીયા, સુરેન્દ્રનગર ચુંટાઇ આવેલ તેમજ ચેમ્બરના નવા પમુખ દ્વારા માનદમંત્રી તરીકે માધવીબેન શાહ, વઢવાણ અને સહ-માનદમંત્રી તરીકે કેયુરભાઇ કોઠારીની નિયુકિત કરવામાં આવી.ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ જે 61 વર્ષથી સુરેન્દ્રનગર જિલ્લાના વ્યાપાર અને ઉદ્યોગોનું પ્રતિનિધિત્વ કરતી જિલ્લાની મોટી સંસ્થા છે. જેમાં સ્થાનિક વિસ્તારની 6 બેઠકો અને બહારગામ વિસ્તારની 3 બેઠકો પર ચેમ્બર સભ્યોએ ઉમેદવારી નોંધાયેલ ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી તારીખ સુધીમાં ખાલી બેઠકો જેટલા જ ઉમેદવારો રહેતા હોઇ, ઝાલાવડ ચેમ્બરની 63મી વાર્ષિક સામાન્ય સભામાં તેઓને બિનહરીફ ચૂંટાયેલ જાહેર કરવામાં આવેલ.જેમાં સ્થાનિક વિસ્તારમાં સુધીરભાઇ કે. શાહ (સુરેન્દ્રનગર), દિલીપસિંહ આર. પરમાર (સુરેન્દ્રનગર), અસગરાલી ગોધરાવાલા(જોરાવરનગર), કાર્તિકભાઇ પટેલ (વઢવાણ), હેમલભાઇ પી. શાહ (વઢવાણ), સુમિતભાઇ વી. પટેલ (વઢવાણ) અને બહારગામ વિસ્તારમાં મયુરભાઇ આર. ત્રિવેદી (થાનગઢ), શાંતિલાલ એમ. દેત્રોજા (થાનગઢ), હેમેન ભાઇ કે. મહેતા (થાનગઢ)ની વરણી કરાઇ છે. ચેમ્બરના વડિલો એડવાઇઝ બોર્ડના સભ્યો અને સમગ્ર કારોબારી કમીટી ટીમ દ્વારા ચેમ્બરના નવા હોદેદારો અને નવા બિનહરીફ ચૂંટાઇ આવેલ સભ્યોને અભિનંદન પાઠવ્યા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Telangana: टीचर ने सबके सामने डांटा तो छात्रा ने कीटनाशक खाकर दे दी जान, क्लासरूम में दोस्तों के साथ मनाई थी जन्मदिन
तेलंगाना के भूपालपल्ली जिले में शुक्रवार को एक 19 वर्षीय लड़की ने अपने घर पर कीटनाशक खाकर...
पर्यावरण संरक्षण
'पर्यावरण संरक्षण ' , "प्लॅस्टिक मुक्त भारत" नाटिकेचे सादरीकरण व वृक्षारोपण कार्यक्रम...
'Gau Run' Jaipur 2025 will be scheduled on Sunday, 16 November 2025.
,'Gau Run' Jaipur 2025 will be scheduled on Sunday, 16 November 2025.
The main objective of this...
Tamil Nadu: पूर्व सीएम पन्नीरसेल्वम के बेटे को SC से राहत, फिर मिली सांसदी; मद्रास HC के आदेश पर रोक
नई दिल्ली, तमिलनाडु के पूर्व मुख्यमंत्री ओ पन्नीरसेल्वम के बेटे और थेनी संसदीय क्षेत्र से...
🔸বানপীড়িত অঞ্চল পৰিদৰ্শন BTRৰ EM ৰনেন্দ্ৰ নাৰ্জাৰী আৰু SDC মানসজ্যোতি বৰাই
🔸ভূটানৰ পানীয়ে বুৰাই পেলাইছে গোৰেশ্বৰ ৰাজহ চক্ৰৰ কেইবাটাও অঞ্চল
🔸শুক্লাই নৈ, দেওঁচুঙা নৈৰ বাঢ়নী...