ઝાલાવડ ચેમ્બરની 63મી વાર્ષિક સામાન્ય સભામાં નવા હોદ્દેદારોની નિમણુંક અને નવા ચૂંટાયેલા સભ્યોના નામ જાહેર કરવામાં આવ્યા હતા જેમ ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ સ્થાને મયુરભાઇ ત્રિવેદી, થાનગઢ અને ઉપપ્રમુખ સ્થાને દિનેશભાઇ તુરખીયા, સુરેન્દ્રનગર ચુંટાઇ આવેલ તેમજ ચેમ્બરના નવા પમુખ દ્વારા માનદમંત્રી તરીકે માધવીબેન શાહ, વઢવાણ અને સહ-માનદમંત્રી તરીકે કેયુરભાઇ કોઠારીની નિયુકિત કરવામાં આવી.ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ જે 61 વર્ષથી સુરેન્દ્રનગર જિલ્લાના વ્યાપાર અને ઉદ્યોગોનું પ્રતિનિધિત્વ કરતી જિલ્લાની મોટી સંસ્થા છે. જેમાં સ્થાનિક વિસ્તારની 6 બેઠકો અને બહારગામ વિસ્તારની 3 બેઠકો પર ચેમ્બર સભ્યોએ ઉમેદવારી નોંધાયેલ ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી તારીખ સુધીમાં ખાલી બેઠકો જેટલા જ ઉમેદવારો રહેતા હોઇ, ઝાલાવડ ચેમ્બરની 63મી વાર્ષિક સામાન્ય સભામાં તેઓને બિનહરીફ ચૂંટાયેલ જાહેર કરવામાં આવેલ.જેમાં સ્થાનિક વિસ્તારમાં સુધીરભાઇ કે. શાહ (સુરેન્દ્રનગર), દિલીપસિંહ આર. પરમાર (સુરેન્દ્રનગર), અસગરાલી ગોધરાવાલા(જોરાવરનગર), કાર્તિકભાઇ પટેલ (વઢવાણ), હેમલભાઇ પી. શાહ (વઢવાણ), સુમિતભાઇ વી. પટેલ (વઢવાણ) અને બહારગામ વિસ્તારમાં મયુરભાઇ આર. ત્રિવેદી (થાનગઢ), શાંતિલાલ એમ. દેત્રોજા (થાનગઢ), હેમેન ભાઇ કે. મહેતા (થાનગઢ)ની વરણી કરાઇ છે. ચેમ્બરના વડિલો એડવાઇઝ બોર્ડના સભ્યો અને સમગ્ર કારોબારી કમીટી ટીમ દ્વારા ચેમ્બરના નવા હોદેદારો અને નવા બિનહરીફ ચૂંટાઇ આવેલ સભ્યોને અભિનંદન પાઠવ્યા.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  उद्धव ठाकरे के इस्तीफे के बाद आज सरकार बनाने का दावा पेश करेंगे फडनवीस 
 
                      महाराष्ट्र में सीएम उद्धव ठाकरे (Uddhav Thackeray) द्वारा इस्तीफे के ऐलान के बाद से भाजपा (BJP)...
                  
   आकांक्षा सर्वोदिय परिषदीय प्राथमिक विद्यालय, बाबू नगर में शिक्षक दिवस पर हुए कार्यक्रम.... 
 
                      आगरा: आकांक्षा समिति द्वारा सोमवार को आकांक्षा सर्वोदिय परिषदीय प्राथमिक विद्यालय, बाबू नगर में...
                  
   સુરત શહેરના રુસ્તમ બાગ ખાતે સ્વામી નારાયણ સત્સંગ  સેવા ટ્રસ્ટ નિશુલ્ક OPD સેવા માટે કાર્યક્રમ યોજાયો 
 
                      સુરત શહેરના રુસ્તમ બાગ ખાતે સ્વામી નારાયણ સત્સંગ સેવા ટ્રસ્ટ નિશુલ્ક OPD સેવા માટે કાર્યક્રમ...
                  
   પાટણ કચેરીની કામગીરીએ ગુજરાતને ભારતમાં બીજો નંબર અપાવ્યો.. 
 
                      ખોરાક અને ઔષધ નિયમન કચેરી પાટણની કામગીરી ને ભારત સરકારે સરાહનીય લેખાવી એવોર્ડ એનાયત કર્યો.....
                  
   ભાભર ક્રિષ્ના નર્સિંગ કોલેજ દ્ધારા મતદાતા મતદાનની તક ચૂકે નહિ માટે રેલીનું આયોજન 
 
                      ભાભર ક્રિષ્ના નર્સિંગ કોલેજ દ્ધારા મતદાતા મતદાનની તક ચૂકે નહિ માટે રેલીનું આયોજન
                  
   
  
  
  
   
  