મુસ્લિમ ધર્મના સૌથી પવિત્ર માસ રમજાન માસમાં સમસ્ત દુનિયાના મુસ્લિમ બિરાદરો સમગ્ર રમજાન માસ દરમિયાન ગમે તેટલી કાળઝાળ ગરમી હોય કે ગમે તેવી તકલીફ ભર્યા દિવસો હોય પરંતુ 14 થી 15 કલાક સુધી આકરી તપસ્યા કરી ભૂખ્યા તરસ્યા રહી રમજાન માસના રોજા રાખતા હોય છે અને રમજાન માસમાં રાત દિવસ અલ્લાહની બંદગી કરી અલ્લાહને રાજી રાખવાનો પ્રયત્ન કરતા હોય છે જેમાં અલ્લાહ પણ પોતાનો બંદાથી ખૂબ પ્રેમ કરતો હોઈ રમજાન માસની આકરી તપસ્યાના રોજા અને ભરપૂર બંદગીથી ખુશ થઈ અલ્લાહ તમામ રોજદારોને ઈદનો દિવસ ભેટ સ્વરૂપે આપે છે જેમાં રમજાન ઈદના દિવસનેઈ ઈદ-ઉલ-ફિત્ર પણ કહેવામાં આવે છે જેમાં હાલમાં ચાલી રહેલા રમજાન માસના ૨૯માં રોજા પૂર્ણ થતા એટલે કે આજે શુક્રવારના રોજ સમી સાંજે ઈફ્તારી બાદ ઈદનો ચાંદ આકાશમાં નજરે આવતા રમજાન માસ પૂર્ણ થયો હતો અને ઈદના દિવસનો આરંભ થયો હતો જેમાં આવતીકાલે 22મી એપ્રિલ એટલે કે શનિવારના રોજ ઈદનો દિવસ હોવાને લઈને હાલોલના મુસ્લિમ બિરાદરોએ ઈદ નો ચાંદ દેખાતા ખુશી વ્યક્ત કરી હતી અને નગરની વિવિધ મસ્જિદોમાંથી માઈક મારફતે સાયરન તેમજ એલાન કરી આવતી કાલે ઈદ હોવાની જાહેરાત કરવામાં આવતા હાલોલ નગરના મુસ્લિમોમાં ખુશહાલી વ્યાપી ગઇ હતી એકબીજાને ચાંદ મુબારક તેમાંથી ઈદ મુબારકની શુભેચ્છાઓ પાઠવવાનો શુભારંભ કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  LIVEभारत ने 188 रन से जीता पहला टेस्ट:बांग्लादेश के खिलाफ टेस्ट सीरीज में 1-की बढ़त बनाई; अक्षर को 4, कुलदीप को 3 विकेट
 
 
                      टीम इंडिया ने बांग्लादेश के खिलाफ टेस्ट सीरीज का पहला मुकाबला 188 रनों से जीत लिया है। टीम ने 2...
                  
   पन्ना जिले में अन्नोत्सव का आयोजन १० अप्रैल से 
 
                      तीन दिवसीय अन्नोत्सव का आयोजन 10 अप्रैल से
मुख्य समाचार:
होम/पन्ना/मध्यप्रदेश 
०८/०४/२०२३...
                  
   સિદ્ધપુરની સ્થલ શાળા ખાતે Y 20 ગુજરાત સંવાદ કાર્યક્રમ યોજાયો | SatyaNirbhay News Channel 
 
                      સિદ્ધપુરની સ્થલ શાળા ખાતે Y 20 ગુજરાત સંવાદ કાર્યક્રમ યોજાયો | SatyaNirbhay News Channel
                  
   સુરત: હજીરા પોર્ટ પર બોટ ડૂબી, 10 લોકો ડૂબ્યા, જમાંથી 8 લોકોનો આબાદ બચાવ | TV9GujaratiNews 
 
                      સુરત: હજીરા પોર્ટ પર બોટ ડૂબી, 10 લોકો ડૂબ્યા, જમાંથી 8 લોકોનો આબાદ બચાવ | TV9GujaratiNews
                  
   
  
  
  
   
  